________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તો જિનમંદિર અને ભગવાન પ્રતિમા અને સન્મેદશિખર એ સબ પરકે લક્ષસે તો શુભરાગ હી હોગા. આયેગા, પણ હે રાગ, હેં હેય, છોડને લાયક. આહાહા ! એક પરમાત્મા સ્વરૂપ શુધ્ધ ચૈતન્ય, કાલે પ્રશ્ન હતો ને, કે ભાઈ પામવા પહેલા શું હોય? કે એ શું હોય એનો કાંઈ વિકલ્પ કેવો હોય એ એનું કોઈ નો હોય પ્રમાણ એ આપણે આમાં બેનમાં વચનામૃતમાં નાખ્યું છે, પહેલો વિકલ્પ કેવો હોય એવો કોઈ નિયમ નથી, ( વિકલ્પ હોય ખરો) હોય ખરો પણ આવો જ હોય, કે હું શુધ્ધ છું, અખંડ છું એક છું કઈ પ્રકારનો વિકલ્પ આવે એમ હોય નહિ, કેવો આવે એને એ વખતે એવો. સમજાણું કાંઈ? ઝીણી વાત છે બહુ! આહાહા!
છતાંય વિકલ્પ આવે એ વસ્તુ નહીં. ઉસકે અવલંબનસે આત્માના ધર્મ સમ્યગ્દર્શન હોતા હૈ, એ નહિ. આહાહાહા ! વિકલ્પ હૈ વો તો વ્યવહારનયકા વિષય હૈ, રાગ આયા એ વ્યવહારનયકા વિષય હૈ. એ વ્યવહારનય હૈ એ જાનને લાયક હૈ. પણ હેય તરીકે, છોડને લાયક તરીકે જાનને લાયક હૈ, ઔર ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉપાદેય તરીકે જાનને લાયક છે. આવી વાતું છે.
છે? પ્રત્યક્ષપણે અનુભવ તેનું નામ રુચિ શ્રધ્ધા પ્રતીતિ, ઉસકા નામ રુચિ શ્રધ્ધા પ્રતીતિ એમ ને એમ શ્રધ્ધા અમારે આત્માની હૈ, એમ નહિં. આહાહા! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! વસ્તુ ધ્રુવ તેનો વર્તમાન પર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ હોના, ઔર એ અનુભવમેં પ્રતીતિ હોના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! અત્યારે તો માર્ગમેં ફેરફાર, બાહરથી થાશે ઐસા કરો. વ્રત કરો ને તપસ્યા કરી ને ભક્તિ કરો ને મંદિર બનાવો ને પ્રતિમાના દર્શન કરો ને જાત્રા કરો, ધૂળમાંય નથી. મુનિને આહાર આપો. મુનિઓને આહાર આપો, એ તો બધાં રાગ હૈ. આહાહા! મુનિને આહાર દેવાની ક્રિયાનો ભાવ એ રાગ હૈ, એ કોઈ ધર્મ નહિં. આહાહા ! ધર્મ તો અંદર આત્મા પૂર્ણાનંદ પ્રભુ, ઉસકા ઉપાદેય કરકે એકાગ્રતા હોના, ઔર નિર્વિકલ્પ દશા પ્રગટ હોના ઉસકા નામ ધર્મ હૈ. આવી વાત હૈ. આહાહા !
બીચમેં વીતરાગ પૂર્ણ જબ ન હોય તબલગ બીચમેં રાગ ઐસા આતા હૈ. વ્રતકા, ભક્તિકા, આતા હૈ પણ હૈ એ હેય, ઉસસે બંધન હોતા હૈ. સમજમેં આયા? તો કહે-વચન પુગલ જિન વચન હૈ ને, પાઠ તો એસા હૈ, જિનવચનમેં રમતિ, હૈ? તો કહેતે હૈ કે જિનવચન તો પુદ્ગલ હૈ, જડ હૈ, જગમેં રમના હૈ? પાઠ તો ઐસા હૈ “જિનવચંસિ રમંતે' પણ આચાર્ય કહેતે હૈ ઉસકા અર્થ કયા? ઉસકા આશય ક્યા? પુદ્ગલ તેની રુચિ કરતા સ્વરૂપકી પ્રાપ્તિ નહીં હોતી, ઐસે વચન દ્વારા કહેનેમેં આનેવાલા કોઈ ઉપાદેય વસ્તુ, આદરણીય વસ્તુ, આહાહાહા! ઉસકા અનુભવ કરના એ ફળ પ્રાપ્તિ હૈ. આહાહાહા! કળશ ટીકા હૈ ને પહેલા આયા થા કલ નહતા. કાલે અહીંયા નહોતું ને.
“જિનવચંસિ રમતે હૈં? ઇસકા અર્થ યે, ઔર દૂસરી બાત કહીએ તો ચારેય અનુયોગકા સાર તો વીતરાગતા હૈ, અને વીતરાગતા જો હૈ એ જિનવચનમેં વીતરાગતા બતાયા કે વીતરાગતા પ્રગટ કરો. તો વીતરાગતા પ્રગટ કબ હોગી? કે ત્રિકાળી ભગવાન જ્ઞાયક સ્વરૂપ હૈ ઉસકા આશ્રય કરનેસે વીતરાગતા (પ્રગટ) હોગી. આહાહાહા ! તો “જિનવચંસિ રમતમાં આ કયું કહા? “જિનવચંસિ રમંતે'એમાં જીવ ઉપાદેય ઐસે કયું કહા? કે જિનવચનમેં સારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com