________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦.
૩૫૧ જગતથી તદ્દન નિરાળી અત્યારે તો ગોટા ઊઠયા છે બધા. સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ વે શ્રુતકેવળી હે એ વ્યવહાર હૈ, કયુંકિ જે જ્ઞાન હૈ જાનન જાનન એ જાનન શક્તિ સ્વકો ભી જાને એ જાનન પરકો જાને એ તો સાધારણ વાત હૈ એ સ્વપરકો જાનનેવાલા જ્ઞાન એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. નવરંગભાઈ ! બેય એક જેવું નથી. આહાહા ! ઝીણી વાત બાપુ! આ તો પરમ સત્યના સાગર, પરમ સત્ય સાગર પ્રભુ જે વસ્તુ હૈ એ તો પરિપૂર્ણ સ્વભાવસે ભરી પડી હૈ. વસ્તુમેં અપૂર્ણતા વિપરીતતા કે અશુદ્ધતા હોતી નહિ. એ સબ પૂર્ણ વસ્તુ જો હૈ આત્મા વસ્તુ, ઉસકો જે નિર્વિકલ્પ શાંતિ દ્વારા જે જ્ઞાન સાથમેં શાંતિ હૈ, એ શાંતિ દ્વારા ( જ્ઞાનકો) જ્ઞાન આત્માકો જાને એ તો પરમાર્થ હુઆ તો પરમ પદાર્થકો જાના તો પરમાર્થ શ્રુતકેવળી કહેતે હૈ. સમજમેં આયા? ઔર સર્વ શ્રુતજ્ઞાનકો જાને એ જ્ઞાનકી પર્યાય ચાહે તો બાર અંગકો જાને, અને એ જ્ઞાનકી પર્યાય સ્વકો જાને એ જ્ઞાન બસ હવે. એ જ્ઞાનકી પર્યાય એ ત્રિકાળીકો સ્વકો જાનેં અને અહીંયા બાહ્યજ્ઞાન હૈ ઉસકો ભી જાને, એ જ્ઞાનકો વ્યવહાર, પર્યાય હેં ને? ભેદ હૈ ને? તો વ્યવહાર શ્રુતકેવળી કહેનેમેં આયા હૈ. ઝીણી વાત બાપુ. ઓહોહો!
અત્યારે તો ધમાલ બહારમાં જાત્રા ને આ ને આ ને, આહાહા! ભક્તિ ને પૂજા ને એમાં જાણે ધર્મ હો ગયા? આહાહા !
અંતર ચીજ કોઈ દૂસરી છે. આહા! અસ્તિ છે ને! હૈ ને વસ્તુ! હે એ હે કોઈ વસ્તુ અનાદિકી હૈ અને અનંત કાળ રહેગી ઐસી એ ચીજ હૈ. ઔર એ ચીજ હૈ ઉસમેં સ્વભાવ જો હૈ એ ભી પરિપૂર્ણ ત્રિકાળ હૈ. વસ્તુકા સ્વભાવ જૈસી વસ્તુ ત્રિકાળ હૈ ઐસા ઉસકા સ્વભાવ જ્ઞાન, દર્શન, આનંદ એ સ્વભાવ ને સ્વભાવવાન એ દોઈ (બન્ને) અનાદિ વસ્તુ શાશ્વત હૈ. આહાહા ! એ ચીજકો જે સમ્યજ્ઞાન શાંતિ દ્વારા જાને, તો તો એ પરમાર્થ જાના તો એ પરમાર્થ શ્રુતકેવળી કહેતે હૈ, ઔર જે જ્ઞાન કો જાને ને પરકો જાને એ જ્ઞાન, એ જ્ઞાનકો અહીંયા વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. સમજમેં આયા?
અહિંયા દો પક્ષ લેકર પરીક્ષા કરતે હૈ ઉપરોક્ત સર્વ જ્ઞાન આત્મા હૈ કે અનાત્મા? કયા કિયા? જે જ્ઞાન હૈને જ્ઞાન, સ્વકો જાનેં ઔર પરિકો જાનૈ, ઐસી જો શક્તિ જો જ્ઞાનકી એ જ્ઞાન હૈ, એ આત્મા હૈ કે અણાત્મા? એ આત્મસ્વરૂપ સાથે સંબંધ હૈ? કે કોઈ અણાત્મા સાથે સંબંધ હૈ? આહા ! જાનન-જાનન-જાનન સ્વભાવ એ આત્મા સાથે સંબંધ હૈ? એ આત્મા હૈ? કે રાગાદિ પર સાથે સંબંધ હૈ કે અણાત્મા હૈ? સમજમેં આયા?
આ તો કેળવણી જુદી જાતની છે ભાઈ. આહાહા ! આ તો સર્વજ્ઞ પરમાત્માની કોલેજ છે. એ કોલેજની ચીજ અનંત કાળમાં એણે જાણી નથી એની વાત છે, બાકી તો થોથાં આ જગતના બહારના જાણપણા ને શાસ્ત્રના જાણપણા એકલા, ઉસકો તો અહીંયા વ્યવહારમેંય લિયા નહિ.
અપના ને પરકો જ્ઞાન દો (કા) એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. અને સર્વશ્રુત કહેતે હૈ ઉસકો. સમજમેં આયા? અભ્યાસ જોઈએ ભાઈ આ તો, એકદમ અભ્યાસ વિના (ન સમજાય) હવે એ કહે છે કે જે જ્ઞાન વ્યવહાર કહા, જે જ્ઞાન હૈ, એ જ્ઞાન આત્માકો સીધા જાને એ તો નિશ્ચય. હવે જો જ્ઞાન હૈ, એ જ્ઞાન હૈ એ ક્યા હૈ? કે એ જ્ઞાન આત્માકા જ્ઞાનહૈકે જડકા જ્ઞાન યે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com