________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઈસ પ્રકાર જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે કહનેવાલા જો વ્યવહાર એ ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ. આત્મા હી કહેનેમેં આયા હૈ. આહા ! જ્ઞાન... તે આત્મા, જ્ઞાન... તે રાગ એમ ન કહા જાનનેકા જ્ઞાન તે શરીર (એમ ન કહા) જ્ઞાન તે આત્મા. રાગકા જ્ઞાન હુઆ, પણ જ્ઞાન હુઆ તો જ્ઞાન તે રાગ, ઐસે નહીં. રાગકા જ્ઞાન હુઆ. એ તો સ્વપર પ્રકાશક શક્તિને કારણ, છતાં અહીં જ્ઞાન તે આત્મા. સમજમેં આયા? આહાહા ! આવી વાતું છે. બાર ગાથા પહેલી આખા સમયસારની પીઠિકા છે. મૂળ, મૂળ એટલે એક એક ગાથામાં એક-એક વાત ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. આહાહા !
શરીર વાણી મન તો જડ હૈ. ઔર દયા દાન વ્રત ભક્તિ આદિકા, પરમાત્માના સ્મરણ આદિકા ભાવ એ રાગ હૈ ઉસમેં તો જ્ઞાન હૈ હી નહી. તો ઉસમેં જ્ઞાન હૈ નહીં તો યે રાગ તે આત્મા, એસા નહીં હોતા, પણ રાગકા જ્ઞાન હુઆ અને અપનેકા જ્ઞાન હુઆ એ જ્ઞાન તે આત્મા તો વ્યવહાર પણ નિશ્ચયકો બતાયા પરમાર્થકો, વ્યવહારે વ્યવહારકો બતાયા હૈ ઐસા હૈ નહીં. આહાહા ! છોટાભાઈ ! આવું ઝીણું છે. ઔર જો શ્રુતસે કેવળ શુદ્ધાત્માકો જાને એ શ્રુતકેવળી હૈ. ઇસ પ્રકાર હેં! આવી ગયું ને! ઈસસે ભિન્ન કુછ નહિ કહા જાતા.
ઔર જો શ્રુતસે કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ. ભાવશ્રુતજ્ઞાનસે જો સીધા આત્માકો જાનતે હૈ એ શ્રુતકેવળી ઠે. એ પરમાર્થ હુઆ. ઈસ પ્રકાર પરમાર્થકા પ્રતિપાદન કરના અશક્ય હોનેસે એકિલા પરમાર્થકા પ્રતિપાદન આ આત્મા, આ આત્મા એમ કહેના એ સમજ શકે નહીં, અશક્ય હૈ, તો ઈતના ભેદ પાડકર કહા. આ “જ્ઞાન તે આત્મા” ઈતના વ્યવહાર કરકે બતાયા. આ આત્મા આત્મા કહે પણ આ આત્મા કયા? તો પરમાર્થ આત્માકો કહેના અશક્ય હૈ, હૈ? પરમાર્થકા પ્રતિપાદન કરના કહના અશક્ય હોનેસે. “જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ યહ શ્રુતકેવળી હૈ.આહાહા ! ઐસા વ્યવહાર, જે જ્ઞાન અને પરકો જાને એ જ્ઞાન, શ્રુતકેવળીકો જાનતે હૈ, સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ, વે શ્રુતકેવળી હું એ વ્યવહાર કહા. “ઐસા વ્યવહાર પરમાર્થક પ્રતિપાદકત્ત્વસે અપનેકો દઢતાપૂર્વક સ્થાપિત કરતા હૈ.” વ્યવહાર હૈ એ વાત સ્થાપિત કરતે હૈ. પણ વ્યવહાર બતાતે હૈ નિશ્ચયકો. આહાહાહા ! સમજમેં આયા? આવી વાતું છે વ્યવહાર હૈવ્યવહાર સ્થાપન કરતા હૈ, વ્યવહાર અસ્તિત્વ હૈ પણ વો વ્યવહાર બતાતે હૈ તો પરમાર્થકો, જ્ઞાન તે આત્મા ઐસા ભેદ કરકે બતાયા આત્મા. જ્ઞાન તે જ્ઞાન, જ્ઞાન તે જ્ઞાન એ તો ભેદ હો ગયા. “જ્ઞાન તે આત્મા.' આહાહા!
ઐસા ભેદ કરકે વ્યવહારે પણ પરમાર્થકો બતાયા. પ્રવિણભાઈ ! એ વ્યવહાર, પરમાર્થક કથનકે કારણ અપનેકો દઢતાપૂર્વક સ્થાપિત કરતા હૈ. દેખો ! ઉસમેં પહેલે એ આયા થા. આયા થાને (ગાથા) આઠમી મેં? વ્યવહારનયકો પરમાર્થકા કહેનેવાલા જાનકર ઉસકા ઉપદેશ દિયા જાતા હૈ, પાઠમેં ઐસા આયા. જાઓ, પાઠ ઈસલિયે વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ. આઠમી ગાથામાં ટીકાનો છેલ્લો શબ્દ ટીકાનો આઠમી ગાથાનો છેલ્લો શબ્દ ઈસલિયે વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ. હૈ? આઠમી ગાથાની ટીકાનો છેલ્લો શબ્દ. ટીકાનો કીધો, ભાવાર્થનો નહીં. ભાવાર્થની ઉપર.
વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ. ઐસા સિદ્ધ કરના હૈ કિંતુ વ્યવહાર છે. બ્રાહ્મણકો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com