________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૭ ગાથા તો બહુ ઊંચી છે ત, વસ્તુ જો હૈ અખંડ અભેદ ઉસમેં કોઈ ગુણ ભેદ હૈ નહિ, વો તો અભેદ ચીજ હૈ. પણ ધર્મોને જાનનેવાલા, ધર્મીકો નહિ જાનનેવાલાકો ધર્મના નામના કથન કરકે ભિન્ન કથન કરકે વસ્તુમેં ભિન્ન નહિ, પણ આ આત્મા જ્ઞાન હૈ, દર્શન હૈ, ચારિત્ર હૈ ઐસા ધર્મીમેં ધર્મકા ભેદ ન હોને પર ભી નહિ સમજનેવાલકો ભેદ નામ કથનસે કહુકર કે આ જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્માકો હૈ. દેવીલાલજી! (શ્રોતાઃ વસ્તુ ભેદભેદ સ્વરૂપ હૈ.) નહિ નહિ નહિ એ વસ્તુ ભેદભેદ સ્વરૂપ તો વીતરાગતા થાય ત્યારે, ભેદભેદ (સ્વરૂપ) હોને પર ભી અભેદક દૃષ્ટિ કરાનેકો જબલગ ભેદ ઉપર લક્ષ રહેગા તબલગ રાગ હૈ. અને જબલગ રાગી હૈ તબલગ રાગકા વિષય ભેદ હૈ, તો એ ભેદ છોડાનેકો દ્રવ્યમેં ભેદ હૈ નહિ, હૈ તો વસ્તુ ભેદાભેદ, છેલ્લે કહેગા પણ એ તો વીતરાગ હો જાયેગા પીછે ભેદભેદ જાનનેવાલા હૈ. પહેલે જબલગ રાગી હૈ તબ ભેદ ને અભેદ જાનને, બે જાનને જાયેગા તો વિકલ્પ ઉત્પન્ન હોગા. વસ્તુ જે અખંડ હૈ એ અનંત ગુણકા પિંડ હૈ ઉસમેં ગુણભેદકા લક્ષ કરેગા તો રાગી હૈ વો કારણસે રાગ ઉત્પન્ન હોગા ભેદ હૈ તો ભેદકો જાનને, કારણ રાગ ઉત્પન્ન હોતા ઐસા નહિ, કયુંકિ ભેદકો તો કેવળી ભી જાનતે હૈ, પણ આ રાગી હૈ તો ભેદ ઉપર લક્ષ જાએગા તો રાગ હી ઉત્પન્ન હોગા. આહાહાહા ! આવી વાત છે.
આવો કેવો ઉપદેશ આવો કહે છે. બાપુ! આ તો મારગ અંતરનાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા કહેતે હૈ વસ્તુ તો વસ્તુ હૈ અંદર એકરૂપ. અનંત ધર્મકો પી ગયા અંદરમેં ધુસ ગયા હૈ. ઐસા ધર્મીકો અર્થાત દ્રવ્યકો નહિ જાનનેવાલકો ઉસકા ધર્મ નામ ગુણ જાનનેવાલકો, ગુણસે સમજાતે હૈ. કે અભેદમેં ભેદ નહિ. પણ નામ ભેદ કથન કરકે આત્મામેં દર્શન જ્ઞાન ચારિત્ર હૈ ઐસા વ્યવહારસે ભેદ કરકે, ઉપદેશ કરતે હૈ, આવી વાતું ઝીણી.
જ્ઞાની એટલે આત્માકો દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ, જ્ઞાની શબ્દ આત્મા. આત્માકો દર્શન જ્ઞાન ચારિત્ર નામ ભેદ કથન કરકે ઉસકે દ્વારા વો અભેદ જાને એ અપેક્ષાસે નામ ભેદ કથન કિયા, વસ્તુમેં ભેદ નહિ. આહાહાહા! “ઈસ પ્રકાર અભેદમેં ભેદ કિયા જાતા હૈ” આ અપેક્ષાસે વસ્તુ અભેદ હૈ એકરૂપ હૈ, દ્રવ્ય તરીકે, ધર્મી તરીકે, તો એકરૂપ હૈ, ઉસમેં ધર્મકા ભેદ કરજે, વ્યવહાર કરકે, ધર્મકો સમજનેવાલેકો ધર્મ દ્વારા ધર્મો સમજાતે હૈ. સમજાના તો ઓ ધર્મી હૈ. આહાહા !
જેને ધર્મની શરૂઆત કરના હો, પ્રથમ ધર્મની શરૂઆત નામ પહેલે નંબરે પીછે બીજા જ્ઞાન ચારિત્ર આદિ નંબર પીછે. પહેલે સમ્યગ્દર્શનકી–સત્ય દર્શનની શરૂઆત કરના હો તો ઉસકો ધર્મીકી દૃષ્ટિ કરના. દ્રવ્ય દૃષ્ટિ, પણ એ અજ્ઞાની દ્રવ્ય દૃષ્ટિકો એકદમ સમજે નહિ, એ માટે અભેદમેં ભેદ હૈ નહિ અને એ ભેદસે સમજતે હૈ કે જો આ જ્ઞાન આ જાનેં વો આત્મા, શ્રદ્ધા ઓ આત્મા, ઠરે એ આત્મા ઐસા ગુણ ભેદ નામ કથન કરકે બતાતે હૈ વસ્તુમેં ભેદ નહિ. આહાહાહા ! હવે આટલી તો તકરાર હજી બહારની. વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને એ અશુદ્ધતા તો દૂર રહો એ તો પહેલે કહા, એ અશુદ્ધતા તો દૂર રહો, પણ અહિંયા તો ગુણીમેં ભેદ ધર્મકા હૈ નહિં, છતાં ધર્મીમેં ધર્મકા ભેદ કરકે, ધર્મી નહિં સમજનેવાલેકો ધર્મસે ધકો સમજાતે હૈ. આહાહા ! આવી વાતું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com