________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કયું? કે હમ(ને) તો ગુણ ભેદકો વ્યવહાર કહા અને વ્યવહાર કહા તો ઉસકા અર્થ હો ગયા કે એ અવસ્તુ હો ગઈ ! જૈસે અપની ચીજ હે આત્મા એ અપેક્ષાસે આ શરીર આદિકો અવસ્તુ કહેનેમેં આતા હૈ, એ તો ઉસકે કારણસે તો વસ્તુ હૈ પણ આ કારણસે તો અવસ્તુ હૈ. ઐસે ભગવાન આત્માકો હમ ગુણભેદ કરકે વ્યવહાર કહા તો વ્યવહાર તો ઉસકો કહેતે હૈ કે ઉસમેં ન હો, ઉસમેં ન હો. ડાકટર? ગાથા ઊંચી આવી છે બાર અંગનો સાર છે આ. આહાહાહા ! ઝીણી પડે બાપુ શું કરે?
પ્રભુ તેરા મારગ, રસ્તા કોઈ અલૌકિક હૈ! કભી મિલા નહીં, અભી તો કંઈ સુનનેમેં ભી મિલતે નહિ. અમારે શેઠ કહેતે હૈ ને નહી મિલતે. નહિ નેમચંદભાઈ ? આહાહા ! (શ્રોતા – શરીરમેં જિતના દુઃખ આતા હૈ તો રાગ ખીંચતે હૈ? ) નહિ, નહિ, નહિ, જૂઠી વાત. યે જૂઠ હૈ. શરીર હો તો, (શ્રોતાઃ રાગ રહેગા) રાગ નહીં રહેગા. વો રાગ કરે તો રહેગા. રાગસે લક્ષ છોડકર અપના અભેદ ઉપર દષ્ટિ કરેગા તો રાગ નહીં હોગા. શરીર (સે) નહી હોગા, ઐસા રાગ હી નહિ હોગા. ઝીણી વાત હૈ ! અપની ચીજ જો અભેદ ચીજ હૈ, ઉસમેં ભેદ કરકે બતાના તો ભેદ તો વ્યવહાર હુઆ, તો શિષ્યકો કહેતે હૈ કે તુમ પ્રશ્ન કર સકતે હો, કયોંકિ ગુણકો હુમ(ને) વ્યવહાર કહા તો વ્યવહાર તો અવસ્તુકો કહેજેમેં આતા હૈ, ઉસમેં ન હોય વો ચીજકો વ્યવહાર કહેનેમેં આતા હૈ, અને આ તો અંદરમેં હૈ. આહાહાહા!. આ તો અલૌકિક વાતો હૈ બાપુ અત્યારે, અત્યારે તો કરોડોમાં, અબજોમાં મિલના મુશ્કેલ હૈ ઐસી બાત હૈ. હમ તો સારી દુનિયા જાનતે હૈ. આહાહા ! કઈ પદ્ધતિએ અને કઈ રીતે છે વાત એ કોઈ અલૌકિક હૈ. આહાહા ! કહેતે હૈ કે યહાં કોઈ યે કહ સકતા હૈ, યહાં કોઈ યે કહ સકતા હૈ, કયું? કે પર્યાય ભી દ્રવ્ય કે હી ભેદ હૈ, એ જ્ઞાન દર્શન આનંદ એ જો દશા એ આત્મા કિ હૈ અને આત્મામેં હૈ અને હમ કહેતે
કે એ તો વ્યવહાર હૈ, તો તુમ પ્રશ્ન કર સકતે હો કે અપનેમેં હૈ ઉસકો વ્યવહાર કર્યું કહો? અપનેમેં ન હોય ઉસકો તુમ વ્યવહાર કહો. આહાહા ! સમજમેં આયા? ઝીણી વાત છે બાપુ આ તો મંત્રો છે. અંતરના મંત્ર હૈ. આહાહા ! હિરાલાલજી નથી આવ્યા, માણેકચંદજી? ભાવનગર! બહાર ગ્યા છે? ઠીક.
ક્યા કિયા? યહાં કોઈ, “કોઈ” સબ નહીં, યહ કહ સકતે હૈ કે આત્માકી જો પર્યાય હૈ દર્શન જ્ઞાન ચારિત્ર વસ્તુકી દશા હૈ યે દશા હૈ યે વસ્તુમેં હૈ તો તુમ કહ સકતે હો કે વસ્તુમેં હૈ ઉસકો વ્યવહાર કર્યો કહા? વસ્તુમેં ન હોય ઉસકો વ્યવહાર કહો તો એ તો બરાબર હૈ અપનેમેં જો નહિ હૈ યે પર ચીજકો તુમ અવસ્તુ કહો અને વ્યવહાર કહો તો એ વ્યાજબી હૈ પણ અપનેમેં દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય તો હૈ, અપનેમેં હૈ ઉસકો તુમ વ્યવહાર કહેનેમેં, અવસુ કહેને મેં આતા હૈ અપને (મેં) હૈ નહિ ઐસા કહેનેમેં આતા હૈ ઐસા તુમ પ્રશ્ન કર સકતે હો. આહા! સમજમેં આયા? અરે આવી વાતું છે.
અવસ્તુ નહીં, કયા કિયા? પર્યાય ભી દ્રવ્ય કે હી ભેદ હૈ એમ પ્રશ્નકારકા પ્રશ્ન હૈ તુમ ઐસા પ્રશ્ન કર સકતે હો, કે ભગવાન આત્મા ઉસકી શ્રદ્ધા, જ્ઞાન ને આનંદ એ દશા-પર્યાય એટલે ગુણભેદ એ ઉસમેં હૈ, એ અવસ્તુ તો નહિ, એટલે એ પરવસ્તુ તો નહીં. સમજમેં આયા? આહાહા ! સ્પષ્ટીકરણ કરનાર પંડિતે બહોત સરસ સ્પષ્ટ કિયા હૈ. હૈ તો પંડિત, દોસો વર્ષ પહેલે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com