________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દષ્ટિ કરને સે નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ, રાગ રહિત અનુભવ કરાયા હૈ, વો વીતરાગ માર્ગ છે ને એ વીતરાગી સમકિત છે ને એ જૈન શાસન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
વીતરાગ હોને કે બાદ, “રાગ ગયે હોનેકે બાદ પીછે ભેદભેદ જાનો,” જાનના કોઈ રાગકા કારણ નહીં. પણ તુમ રાગી હૈ, તો એક ઉપર (સે) લક્ષ છોડકર આ (પર) લક્ષ જાએગા તો તેરે રાગીના કારણે રાગ ઉત્પન્ન હોગા. આહાહા ! “વિતરાગ હોને કે બાદ ભેદભાવ ભૂદાભેદ વસ્તુના જ્ઞાતા હો જાતા હૈ.” વીતરાગ હુઆ તો અભેદ વસ્તુ ભી જાનતે હૈ ઔર ગુણ ને પર્યાય ભેદ ભી વીતરાગ તો જાનતે હૈ. રાગ ગયે પીછે તો ભેદાભેદકો જાનના, પણ જબલગ રાગ હૈ, તબ લગ અભેદકી દૃષ્ટિ કરાકર ભેદ કો ગૌણ કરકે વીતરાગી અનુભવ કરાયા હૈ. આહાહાહા ! પંડિતે કિતના અર્થ ભર્યા હૈ દેખો, બસો વર્ષ પહેલે જયચંદ્ર પંડિત (હુએ) હૈ. (શ્રોતા: ખોલનેવાલા ભી તો કોઈ નહિ થા. ખોલા ભી તો આપને હી હૈ) હૈ કે નહીં?
આ વસ્તુ સ્થિતિ છે અને તે બેસી જાય એવી છે. પહેલું એને દૃષ્ટિમાં તો બેસી જાય, વાત તો આ સચ્ચી હૈ. (શ્રોતા એમ જ ને બહિર્લક્ષી જ્ઞાનમાં એકદમ બેસી જાય એવું છે.) પહેલાં બહિર્લક્ષી ભલે હો, પણ એનાં ખ્યાલમાં આ જાય કે દેષ્ટિ, અભેદ ઉપર દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન નિર્વિકલ્પ હોતા હૈ. ભેદ ઉપર લક્ષ કરનેસે, બધી રીતે ત્યાં રૂક ગયા. હવે અંદરમેં જાના એ પ્રયત્ન કરના. સમજમેં આયા? આહાહાહા ! જ્ઞાનમેં ઐસા પહેલે નક્કી હો જાએ કે પરકે આશ્રયસે તો લક્ષસે તો રાગ હોગા હી, પણ મેં રાગી પ્રાણી હું તો ભેદ ઉપર લક્ષ કરનેસે રાગ હોગા. માટે લક્ષ કરને લાયક નહિ હૈ, ઐસા જ્ઞાનમેં નિર્ણય કરે તો જ્ઞાન ત્યાં રૂક જાય. એ જ્ઞાન પીછે અંતરમેં જાય. આહાહા!
વીતરાગ હોને કે બાદ ભેદભેદરૂપ વસ્તુના જ્ઞાતા હો જાતા હૈ, અહિંયા નયકા આલંબન હી નહીં રહેતા” વીતરાગ હુઆ પીછે સ્વરૂપ તરફકા આશ્રય કરના, અભેદ ઉપર એ તો રહેતે નહિ. આહાહા ! નય એટલે સ્વરૂપકા આશ્રય કરના એ રહા નહીં અંદર કે પૂરણ હો ગયા. આશ્રય કરના ક્યા રહા? સમજમેં આયા? વીતરાગ હુએ પીછે, હજી જ્યાં સુધી વીતરાગ નહિ,
ત્યાં સુધી સ્વકા આશ્રયસે, અભેદકા આશ્રય કરના રહેતે હૈ, અને ભેદકો ગૌણ કરકે, પણ જબ વીતરાગ હુઆ, પીછે સ્વકા આશ્રય કરનેકા રહા નહિ, તો પૂરણ હો ગયા. આહાહાહાહા !
“ભેદભેદ વસ્તુકા જ્ઞાતા હો જાતા હૈ. યહાં નયકા આલંબન હી નહી રહેતા” સ્વકા અભેદકા આશ્રય કરના એ ત્યાં રહેતે નહિ. પૂરણ હો ગઈ દશા. અભેદકા આશ્રય કરના એ તો નય હૈ નિશ્ચય અને રાગી થા, ભેદકા લક્ષ કરનેસે રાગ હોતા હૈ એ વ્યવહાર થા. ઈ ત્યાં તો રહા નહિ પીછે. વીતરાગતા જબ હુઈ ત્યાં તો પછી કોઈ નયકા આશ્રય કરના રહા નહિ. આહાહા ! વ્યવહારકા છોડના અને નિશ્ચયકા આશ્રય લેના, વીતરાગ હુઆ પીછે તો (ઐસા) રહા નહિ કુછ. આહાહાહા ! કહો શુકનલાલજી સૂના કે નહિ આ? ઐસી બાત હૈ બરાબર સાતમી ગાથામેં આ ગયા. આહાહા !
આહા! ભગવાન, આ તો તેરા હિતકી બાત હૈ પ્રભુ. આ કોઈ પક્ષ નહિ. આ કોઈ સંપ્રદાય નહિ. હેં ? ( શ્રોતા:- પોતાના હિતની વાત છે.) હેં? તેરા હિતકી બાત હે પ્રભુ, તું અભેદ હૈ ઉસકી દૃષ્ટિ રખના ઓ તેરા હિત હૈ, ભેદ ઉપર લક્ષ કરનેસે તો તું રાગી હૈ તો રાગ હોગા તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com