________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૯ ચારિત્ર આદિ શક્તિયાં તો પડી હૈ(દ્રવ્ય) પી ગયા હૈ, અભેદ હૈ ઉસમેં ભેદ કરકે બતાના દર્શન જ્ઞાન ચારિત્ર વો ભી વ્યવહાર હૈ, વો ભી વ્યવહારકે આશ્રયસે તો વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. વ્યવહારકે આશ્રયસે સમ્યગ્દર્શન નહિ ઉત્પન્ન હોતા, આ દર્શન જ્ઞાન ચારિત્રના ભેદકા વ્યવહારસે સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહા! આવી વાત છે.
ભાષા તો સાદી છે. પકડાય એવું છે, નેમચંદભાઈ ! આહાહા ! કયા કહેતે હૈ કે આમ સીધી બાત હૈ, વસ્તુ અંદર હૈ ને આત્મા? આ તો પર ચીજ હૈ. વસ્તુ જે અંદર હૈ એ તો શરીરસે તો ભિન્ન હૈ, પણ વો પુણ્ય ને દયા દાનના વિકલ્પસે ભી યે તો ભિન્ન હૈ, આહાહા ! વો તો ભિન્ન હૈ, પણ ઉસમેં દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ કરના, ઉસસે ભી અભેદ ભિન્ન હૈ. આહાહાહા ! બહુ આકરું કામ. તમારે નવા ભાઈ તો પહેલ વહેલા સાંભળતા હશે? આ તો આત્માની વાત હૈ ને પ્રભુ? તારા ઘરકી બાત હૈ, નિજ સ્વરૂપકી બાત હૈ. પ્રભુ તું કૈસા હૈ?
આંહી પરમાત્મા કહેતે હૈ કે તેરે જો ધર્મની શરૂઆત કરના હૈ, તો પુણ્ય ને દયા દાનના વ્રતના વિકલ્પને તો છોડી દે લક્ષમૅસે, વો તો તેરી ચીજમેં હૈ હી નહિ પણ તેરી ચીજમેં હૈ દર્શન જ્ઞાન ચારિત્ર તો સ્વરૂપમેં હૈ. અંદરમેં અભેદમેં હૈ. અભેદમેં ભેદ પી ગયા છે, પણ ભેદ કરકે બતાના દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા વો ભી વ્યવહાર હૈ. ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહિ હોગા. ભેદકે આશ્રયસે તો રાગહી ઉત્પન્ન હોગા. ક્યો? કે રાગી હૈ વો કારણે, ભેદકે લક્ષસે રાગ ઉત્પન્ન હોતા હો તો તો કેવળી ભેદકો સબકો જાનતે હૈ, કેવળી તો ત્રણ કાળ ત્રણ લોક સબ ભેદકો સબકો પર્યાયકો સબકો જાનતે હૈ, પણ તુમ છદ્મસ્થ હૈ, રાગી હૈ તો રાગીકો ભેદ ઉપર લક્ષ જાયેગા તો રાગ હી ઉત્પન્ન હોગા. આહાહા ! ભેદકા લક્ષ કરનેસે રાગ ઉત્પન્ન નહિ હોગા, પણ તુમ રાગી હૈ માટે ભેદ ઉપર લક્ષ કરનેસે રાગ હોગા. આહાહાહા ! સમજમેં આયા? આહાહા ! આવી વાત કઈ જાતની હશે આ? આ તે વીતરાગનો માર્ગ આવો હશે? જિનેશ્વરનો ? આ લોકોમાં તો દયા પાળવી ને વ્રત કરવાને અપવાસ કરવા, આયંબિલ કરવી ને ઓળી કરવી, બાપુ વીતરાગ-વીતરાગ જૈન દર્શન કોઈ અલૌકિક ચીજ હૈ!
અહીંયા તો કહેતે હૈ. આહાહા ! પરમાર્થસે વિચાર કિયા જાય તો એક દ્રવ્ય અનંત ભેદોંકો, અભેદરૂપસે પીકર બેઠા હૈ, પર્યાય શબ્દ ભેદ, અનંત ગુણો જે ભેદરૂપ હૈ, એને તો અભેદમેં પી ગયા હૈ અંદરમાં પડ્યા હૈ સારા, એકરૂપ દ્રવ્ય હૈ ઈસલિયે ઉસમેં ભેદ નહીં. આ કારણે અનંત ભેદકો અભેદ રૂપમેં પડા હૈ, આ કારણે ઉસમેં ભેદ નહીં. આ કારણે ઉસમેં ભેદ નહીં. કયા કારણે? અભેદમેં સબ ગુણો અંદર પડ્યા હૈ અભેદરૂપે, એ કારણે ઉસમેં ભેદ નહીં. ઈસલિયે ઉસમેં ભેદ નહીં. અને ભેદ કરને જાયેગા કે આ દર્શન હૈ ને જ્ઞાન હૈ ને આ ચારિત્ર હૈ, તો વ્યવહાર વિકલ્પ ઉત્પન્ન હોગા, ઔર સમ્યગ્દર્શન નિર્વિકલ્પ ઉત્પન્ન નહિ હોગા. આહાહા ! સમજમેં આયા? આહાહાહા !
દૂસરા પેરેગ્રાફ ભાવાર્થકા દૂસરા.
યહાં કોઈ કહ સકતા હૈ” – ભાષા જોયું? યહાં કોઈ કહ સકતા હૈ, કહે સકતે હૈ. કે પર્યાય ભી દ્રવ્ય કે હી ભેદ હૈ” એ બધાં ગુણો એ દ્રવ્યનો જ સ્વભાવ છે. દ્રવ્યનો જ ભેદ છે. અવસ્તુ તો નથી” એ ગુણો તો કાંઈ અવસ્તુ નથી. ગુણ ને ભેદ જે છે એ કોઈ અવસ્તુ નામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com