________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કરતે હૈં, એ વખતનાં પંડિત પણ કૈસા? હેં? આહાહાહા ! જયચંદ પંડિત. બર્સે વર્ષ પહેલાના તો પંડિત લોકો પણ અત્યારે તો ફેરફાર બહોત હો ગયા હૈ.
અને અહિંયા અભેદમેં સમકિત હોતા હૈ વ્યવહાર રાગસે તો નહિ પણ ભેદસે (ભી) નહીં. તો એય નિશ્ચયાભાસ હૈ એમ કહેતે હૈ, અરે ! પ્રભુ સૂન તો સહી. આહાહા !
જિસકી ઉપર દૃષ્ટિ દેના હૈ એ એકરૂપ ન હો તો દૃષ્ટિ નિર્વિકલ્પ હોતી નહિ. જિસકે ઉપર દૃષ્ટિ દેના હૈ એ એકરૂપ ન હો તો દષ્ટિ ત્યાં થંભ સકતી હી નહિ, અનેક હો તો દૃષ્ટિ અનેકમેં રહે સકતી નહીં. આહાહા ! સ્થિર બિંબ પ્રભુ અંદર, ચૈતન્ય બિંબ પ્રભુ ધ્રુવ અભેદ તો દૃષ્ટિ કરનેસે અભેદ હૈ, એકરૂપ હૈ તો દૃષ્ટિ સ્થિર હો જાયેગી. તો દૃષ્ટિ ત્યાં એકાકાર હો જાયેગી. ભેદમેં, દૃષ્ટિ કરનેસે ભેદ ને અભેદ દો હો ગયા તો દષ્ટિ અનેકમેં રહેતી હૈ, એમ અહિંયા એકમાં આવ્યા વિના વીતરાગતા હોતી નહિ. નિર્વિકલ્પ સમ્યગ્દર્શન હોતા નહિ. બરાબર હૈ? આહાહાહા!
ભગવાન ત્રણલોકના નાથ પરમાત્માનો વિરહ પડ્યો ભરતમેં, પણ ભગવાનની વાણી રહી ગઈ. આહાહા! કુંદકુંદાચાર્ય આદિ સંતોએ ત્યાં જઈ આઠ દિન રહ્યા સંગ્રહ કિયા, વો અહિંયા બતાયા. આહાહા ! કહેતે હૈ ભેદષ્ટિમેં ભી, ક્યા કિયા? આહાહા ! અપની ચીજ જો હૈ અંદર એકરૂપ ચીજ એ સિવાય અનેક દૂસરી ચીજ અનેક અનંત હૈ અનંત સિદ્ધ હૈ, કેવળી સંખ્યાત હૈ તીર્થકર વીસ હૈ. આચાર્ય ઉપાધ્યાય ભી સંખ્યાત હૈ, ગણધર હૈ, સાધુ હૈ, પણ એ તેરી ચીજસે વો ચીજ ભિન્ન હૈ. તો ભિન્ન ચીજમેં તો તેરી અપેક્ષાસે તો ઉસકો વ્યવહાર કહે દીયા. પણ વ્યવહાર કહા તો ઉસકે આશ્રયસે તો વિકલ્પ હી ઉત્પન્ન હોતા હૈ, ઉસકે આશ્રયસે નિર્વિકલ્પ(તા) ઉત્પન્ન હોતી નહિ. આહાહા! પંચપરમેષ્ટીને આશ્રયે પણ નિર્વિકલ્પ નહીં ક્યું કિ એ તો પરદ્રવ્ય હૈ. તો પરદ્રવ્ય, આશ્રયસે જેમ નિર્વિકલ્પતા નહિ હોતી એમ ભેદકી દૃષ્ટિએ પણ, નિર્વિકલ્પતા નહિ હોતી. સમજમેં આવે ઐસી ચીજ છે, ભાષા સાદી હું ભગવાન. આહાહા !
બહુ ચીજ અલૌકિક હૈ, બરાબર આયા હૈ. ટાઈમસર આયા હૈ મૈયા. આહાહા ! એ ચાલતો વિષય હોય ત્યારે સ્પષ્ટીકરણ થાય ને, આહાહા શબ્દ પણ કૈસા હૈ પંડિતકા, અભેદભેદકો ગૌણ કરનેસે અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ, ઈસલિયે ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ. હૈ તો ઉસકી ચીજ પણ ઉસકો ગૌણ કરકે વ્યવહાર કહા, પર તો અપનેમેં નહિ હૈ માટે વ્યવહાર કહા અને આ ભેદ તો હૈ, પણ ગૌણ કરકે વ્યવહાર કહા. આહાહાહા ! સમજમેં આયા? ક્યુકિ મુખ્ય ત્રિકાળી અભેદ દેષ્ટિમેં કરાનેકો, અભેદકી પ્રધાનતા બતાનેકો, ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહા. આહાહાહાહા ! એ વાત સાંભળવી. (શ્રોતા:- એ ભાગ્યની વાત છે.) ભાગ્યની વાત છે બાપુ. ' અરે ! પરમાત્માના વિરહ પડ્યા, અને કેવળજ્ઞાન રહ્યા નહિ. આહાહા ! અને ઐસી ચીજ સંતોના હૃદયમાંથી તે રહી ગઈ. દિગંબર મુનિઓ. આહાહા! મધ્યસ્થથી જરી વિચાર કરે, આગ્રહ છોડીને તો ઉસકા ખ્યાલમેં આવે કે માર્ગ આ હૈ ઐસા દૂસરે ક્યાંય હૈ નહિ. આહાહા ! સમજમેં આયા? ઓલામાં તો શ્વેતામ્બરમાં અરિહંતો મહાદેવો. બસ અરિહંત મહાદેવ, ગુરુ આવા ને આ શાસ્ત્ર આવા ને આ ધર્મ એ સમકિત, મોક્ષમાર્ગમાં આતે હૈ, આવે છે ને ? મોક્ષમાર્ગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com