________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભાવાર્થ- આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાન - એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.
પ્રવચન નં. ર૬ ગાથા – ૭ તા. ૬-૭-૭૮ ગુરુવાર, અષાઢ સુદ-૧ સં. ૨૫૦૪
સમયસાર, ગાથા સાત.
અબ પ્રશ્ન યહ હોતા હૈ કિ દર્શન જ્ઞાન ચારિત્રકો આત્માકા ધર્મ કહા ગયા. કિંતુ યહ તો તીન ભેદ હુએ ઔર ભેદરૂપભાવોસે આત્માકો અશુદ્ધતા આતી હૈ, કયા કહેતે હૈ? છઠ્ઠી ગાથામાં ઐસા કહા કે આત્મા જ્ઞાયક સ્વરૂપ, ધ્રુવ અભેદ એ ઉપર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. કર્મકા નિમિત્તસે જો અશુદ્ધતા હોતી હૈ, ઉસસે હોતા નહિં, ઉસકા લક્ષસે હોતા નહિ, પ્રથમ ધર્મકી સીઢી સમ્યગ્દર્શન વો ત્રિકાળ જ્ઞાયકભાવ ચૈતન્યસ્વભાવ નિત્ય એકરૂપ ઉસકે આશ્રયસે હોતા હૈ, એમાં કર્મના નિમિત્તસે અશુદ્ધતા આતી હૈ એ ઉસમેં હૈ નહિ. એ ચૌદ ગુણસ્થાનકે ભેદ ઉસમેં હું નહિ ઐસી ચીજકો અંતર દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આ વાત છે.
ત્યારે શિષ્યકા પ્રશ્ન હૈ કે યે તો ઠીક પણ એક સ્વરૂપ ભગવાન શાયકવરૂપમેં દર્શન જ્ઞાન ચારિત્ર ઐસા તીન ભેદ પડતે હૈ ને? કર્મના નિમિત્તસે અશુદ્ધતા ઔર ચૌદ ગુણસ્થાનકા ભેદ વો તો હૈ નહિ ઉસમેં, વો તો ઠીક, પણ વો ચીજ જો હૈ, ચૈતન્ય સ્વરૂપ તો ઉસમેં દર્શન, જ્ઞાન, ચારિત્રકા તીન કા ભેદ પડતે હૈ, તો ભેદ ભી અશુદ્ધતાકા કારણ હૈ, સમજમેં આયા? આહાહાહાહા !
સૂક્ષ્મ બાત હૈ ભાઈ ઇસકા ઉત્તર ક્યા હૈ? ભેદ પાડનેસે ભી અશુદ્ધતા હોતી હૈ, ભેદ તો હૈ સમ્યગ્દષ્ટિકો જ્ઞાન, દર્શન ચારિત્ર તીનોં હૈ, ઔર તીનકા ભેદ પાડનેસે ભેદકે લક્ષસે કે ભેદકે કારણસે તો અશુદ્ધતા આતી હૈ. આહાહા ! સૂક્ષ્મ હૈ ગાથા. ઇસકી જીજ્ઞાસા જીસમેં હૈ કે આત્મા જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ ધ્રુવ સ્વરૂપ ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ, તો આ ત્રણ ભેદોમેં તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com