Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Catalog link: https://jainqq.org/explore/004856/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન મિાગ ૧ LO , A પ્રકાશક:- સામજી વેલ6) વીરાણી સ્થાનકવાસી જૈન ધાર્મીક શિક્ષણ સંઘ. રાજકોટ. Page #2 -------------------------------------------------------------------------- ________________ 1 2 3 00%B%8 કાળજીછળAI છ૯ છે શ્રી મહાવીરાય નમઃ | સમર્થે-સમાધાન ભાગ પહેલે (ગુજરાતીમાં) પૂજ્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ – છપાવી પ્રસિદ્ધ કરનાર – શ્રી શામજી વેલજી વિરાણી સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ ૧, દિવાનપરા “વિરાણું વીલા” રાજકોટ. આવૃત્તિ પહેલી પ્રત ૨૦૦૦ વીર સંવત ૨૫૦૫ વિક્રમ સંવત ૨૦૩૫ પડતર કિંમત રૂા. ૮=૦૦ % વેચાણ કિંમત રૂ. ૪=૦૦ S S S ' Page #3 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાના પ્રણેતા – નિર્માતા અને ધર્મધુરંધર મહાનુભાવોને હાર્દિક શ્રદ્ધાંજલી (૧) સ્વ. શ્રીમાન શેઠ શામજીભાઈ શામજીભાઈ વિરાણી રાજકોટ (૨) સ્વ. શ્રીમાન શેઠ દુર્લભજીભાઈ શામજીભાઈ વિરાણી (૨) સ્વ. શ્રી છગનલાલભાઈ શામજીભાઈ વિરાણી (૪) સ્વ. શ્રી રાવબહાદુર એમ. પી. શાહ સાહેબ (૫) સ્વ. શ્રી શાસ્ત્રજ્ઞ જેઠાલાલભાઈ પ્રાગજીભાઈ રૂપાણી જુનાગઢ (૬) સ્વ. શ્રી શાસ્ત્રજ્ઞ ઝવેરચંદભાઈ જાદવજીભાઈ કામદાર (૭) સ્વ. શ્રી રાવસાહેબ તપસ્વી મણીલાલભાઈ વનમાળીભાઈ શાહ રાજકોટ (૮) સ્વ. શ્રી ચુનીલાલભાઈ નાગજીભાઈ વોરા (૯) સ્વ. શ્રી અંદરજીભાઈ ઘેલાભાઈ પટેલ (૧૦) સ્વ. શ્રી તપસ્વી રાયચંદભાઈ ઠાકરશીભાઈ ઘીયા (૧૧) સ્વ. શ્રી ઠાકરશીભાઈ કરશનજીભાઈ થાનગઢ મુંબઈ જેઓએ આ સંસ્થાના ઉત્કર્ષ અને પ્રગતિમાં તન, મન અને ધનથી અવિસ્મરણિય સેવાઓ આપેલ છે તે માટે આ સંસ્થા તેઓશ્રીની અત્યંત ઋણી છે. લી. શ્રી વિરાણી શિક્ષણ સંઘના સંચાલકે મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રેડ, નેવેટી સિનેમાની બાજુમાં – અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ નમ્ર નિવેદન છેલ્લા કેટલાક દાયકાથી આપણું સ્થાનકવાસી જૈન સમાજમાં ધર્મ પ્રત્યે રૂચિ અને જાગૃતિ ઉદ્દભવતી દષ્ટિગોચર થાય છે, એમ સર્વેને વિદિત થતું હતું તે થતું હશે જ, જે સમાજના સદ્ભાગ્ય છે. સંકેત ૧ ૧ આપણા આબાલ વૃદ્ધ બધા ચાતુર્માસ દરમ્યાન નાની મોટી તપશ્ચર્યા કરે છે અને તેમાં ખસુસ કરી નાની બહેને મેટી તપશ્ચર્યા કરી રહી છે, તે જોઈ આપણા બધાના હૃદય આનંદપૂર્વક અભિનંદનથી નાચી ઉઠે છે. ખરેખર ધર્મને રંગ જામેલ છે. સંકેત ૨ ૨ સમાજની શિક્ષિત ડીગ્રી ધરાવતી બ્રહ્મચારી બહેનો દર વર્ષે દીક્ષા લીએ છે તેથી ધર્મને ઉદ્યોત થાય છે. એ સમાજની ધર્મમાં ઉન્નતિને સુંદર યુગ ગણી શકાય, આ પ્રમાણે આપણા સમાજમાં સુંદર પ્રગતિ થઈ રહી છે. પરંતુ– ધમ જ્ઞાન સાથે ક્રિયા થાય છે અને રંગ જામે, રંગ વગરની ક્રિયા શુષ્ક અગર જડ જેવી લેખાય. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકોટ તરફથી છેલ્લાં ૨૫ વર્ષથી જ્ઞાન પ્રચારાર્થે ભિન્ન ભિન્ન રીતે અને વિવિધ ક્ષેત્રમાં ધાર્મિક પુસ્તક સહેલી અને સમજી શકાય તેવી ભાષામાં છપાવે છે. અને ઘણું ઓછા ભાવે પુસ્તક વેચાય છે. આ સંસ્થાને આશય અને દૃષ્ટિ આબાલ વૃદ્ધ સૌ કઈ જ્ઞાન મેળવી શકે અને જ્ઞાનતપસ્યામાં વધારે રૂચિ અને વૃદ્ધિ થાય. શ્રી પૂજ્ય ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નો પૂછેલ અને કેવળજ્ઞાની ભગવાન મહાવીરે સ્પષ્ટ પ્રત્યુત્તર આપેલ અને બધા પ્રશ્નો અને જવાબો ભગવતી સૂત્રમાં ઉપલબ્ધ છે. અને એ સૂત્ર વાંચનાર શ્રાવક-શ્રાવિકાઓ સુંદર રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને પિતાનું જીવન ભવ્ય અને સફળ બનાવે એ જ અભ્યર્થના. આ જ પદ્ધતિ અનુસાર બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય “સમર્થમલજી મહારાજ સાહેબને પૂછેલા પ્રશ્નોના જવાબો હિન્દી ભાષામાં–અમૂલ્યગ્રંથ “સમર્થ સમાધાન” નામના બે પુસ્તક છપાઈ બહાર પડેલ છે, તેમાંના પહેલા ભાગનું ગુજરાતી ભાષામાં અવતરણ Page #5 -------------------------------------------------------------------------- ________________ કરી સુરતમાં આ સુંદર પુસ્તક પ્રગટ કરવા આ સંસ્થા ભાગ્યશાળી બને છે. આ પુસ્તક અરધી કિમતે સંસ્થાની પ્રથા મુજબ વેચવામાં આવશે. પૂછેલા પ્રશ્નોના જવાબ બે, ત્રણ નીચે લખી જણાવવા રજા લઈએ છીએ કે જેથી વાંચક વર્ગને જાણ થાય કે આ પુસ્તક ખરેખર જ્ઞાન પ્રદાન સુંદર અને સરળ રીતે રસ આપે છે. પ્રશ્ન –સુખ શું છે? ભૌતિક સમૃદ્ધિને સુખ માનવું? જવાબ :–સાચું સુખ તે જ કે જે કદી નાશ ન પામતાં શાશ્વત રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે. અને નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક રીતે સાચું સુખ નથી, સાચું સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. આ પુસ્તકમાં પ્રશ્નો અને જવાબ વાંચનાર સમાજને ધ્યાનમાં આવે કે આ પુસ્તકમાં ધાર્મિકજ્ઞાન સરળ રીતે આપી વાંચક વર્ગને સમજાતાં અપાર આનંદ થશે અને પ્રભુની આગમ વાણની ભવ્ય પ્રસાદી મળશે. આ પુસ્તકમાં છાપતા રહી ગએલી ભુલો તથા અન્ય ક્ષતિઓ હોય તે અમારા ધ્યાન ઉપર મુકવા અમારી નમ્ર વિનંતી છે. આ પુસ્તકને ગુજરાતી અનુવાદ કરેલી ફાઈલે આ જ સંસ્થાના માનદ સભ્યશ્રી ધાર્મિક અભ્યાસી ભાઈ શ્રી પ્રેમચંદભાઈ વનેચંદભાઈ પારેખે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને તપાસી આપી છે, જે બદલ સંસ્થા તેમની અણી છે. તેમ જ હિન્દી ભાષામાં પ્રથમ આવૃત્તિ બે ભાગમાં જેમણે બહાર પાડેલ છે, તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમદાવાદમાં આ પુસ્તક છપાવી આપવાના મંગલકાર્યમાં શ્રી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણભાઈ તથા નગરશેઠના વંડાના સ્થા. જૈન સંઘના આગેવાનોએ સક્રિય સહકાર આપેલ છે તે બદલ તેમના પણ અમે આભારી છીએ રાજકેટ તા. ૧-૩-૧૯૭૯ લી. સંચાલક શ્રી શા. વિરાણુ સ્થા. જૈ. ધા. શિ. સંઘ-રાજકેટ. Page #6 -------------------------------------------------------------------------- ________________ » ૦ ૦ - શ્રી શામજી વેલજી વિરાણુ સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકોટ તરફથી સસ્તા ભાવે મળતાં પુસ્તકોની યાદી વેચાણ કિંમત રૂા. પૈ. (૧) શ્રી જૈન જ્ઞાન સાગર (૨) ,, પ્રતિકમણ સૂત્ર ૦-૫૦ (૩) , સામાયિક સૂત્ર ૦–૧૦ (૪) , છકાયના બેલ, નવતત્વ..... ૦-૧૫ (૫) ,, રાત્રી ભોજન કંદમૂળ ત્યાગ મહિમા..... ૦-૫૦ (૬) , ભગવતી ઉપકમ... ૨–૫૦ (૭) , માળા પ્લાસ્ટીકની... ૦-૩૫ (૮) , પાઠાવલી ભાગ ૧ ૦-૫૦ (૯) , પાઠાવલી ભાગ ૨ ૧-૦૦ (૧૦) , પાઠાવલી ભાગ ૩ ૧–૧૦ (૧૧) , પાઠાવલી ભાગ ૪ ૧-૨૫ (૧૨) , પાઠાવલી ભાગ ૫ ૧-૫૦ (૧૩) ,, પાઠાવલી ભાગ ૬ ૧-૭૦ (૧૪) , પાઠાવલી ભાગ ૭ ૧-૭૦ (૧૫) ,, આદિનાથ ભક્તામર સ્તોત્ર (ગુજરાતી) ૦-૨૦ (૧૬) ,, શ્રાવકની આયણું ૦-૧૦ (૧૭) , પચખાણ પાળવા માટે તથા શ્રી અનુપૂવી ' ૦-૧૦ (૧૮) , સામાયિક સૂત્ર મોટું ૦-૫૦ (૧૯) , પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ તથા છ લેસ્થાનું સ્પષ્ટીકરણ ૧-૫૦ (૨૦) , સમર્થ સમાધાન ભાગ ૧ લે (૨૧) ,, ,, ભાગ ૨ જે ( છપાય છે) ૪-૦૦ (૨૨) , સતી દ્રૌપદી ચરિત્ર (છપાય છે) ઉપર લખેલા પુસ્તક નંગ ૧ ના ભાવ છે. પિસ્ટેજ ખર્ચ અલગ છે. ૪-૦૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ (હિંદી) ના સંપાદકનું નિવેદન બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ નિર્ગસ્થપરંપરાના આદર્શ સંત છે. તેમનામાં શ્રમણ ધર્મની ઉજજવલ સાધુતાના દર્શન થાય છે. તેઓમાં ચારિત્ર નિષ્ઠા, ઉત્તમ સાધના અને જ્ઞાન ગરિમા સાકાર થયેલ છે. તેઓશ્રીનું આગમનું પરિશીલન, તલસ્પર્શી અવગાહન અને સૂક્ષમ વિલેષણ જોઈને આશ્ચર્ય થાય છે. જોધપુર ચાતુર્માસમાં મેં જ્યારે તેઓની પાસેથી સ્થાનાંગ સૂત્રની ચભંગીઓનું વિવેચન સાંભળ્યું, તે વિચાર થે કે, આ મહાત્મામાં બહુશ્રુતતા જ નહિ, ગીતાર્થતા પણ સ્પષ્ટ ઝળકી રહી છે. મેં આવું વિવેચન કદી સાંભળ્યું જ ન હતું. મૂળના જે શબ્દોમાં જે ગંભીર અર્થે ભર્યો પડ્યો હતો, તે પહેલાં કદી સાંભળવામાં જ આવ્યું ન હતું. તેમ જ ક્યાંય વાંચવામાં પણ આવ્યું ન હતું. તેઓની સૂમ તથા પ્રમાણિક સૂત્ર સ્પશી વિવેચનાથી પ્રભાવિત થઈને મારા મનમાં વિચાર આવ્યું કે, આ વિવેચનાને સાંભળીને તે કેવળ જ્ઞાનીની સર્વજ્ઞતામાં સંદેહ કરવાવાળો મનુષ્ય પણ એક વાર વિચાર કરે. જ્યારે આજે પણ આ પ્રમાણે અપ્રકટ અર્થને સ્પષ્ટ કરનાર મહાપુરુષ છે, તે તે સમયે કેવળજ્ઞાનસર્વજ્ઞ પણ હશે જ. વ્યાખ્યાન પૂર્ણ થતાં જ, પં. મુનિ શ્રી પારસકુમારજી મહારાજે શ્રમણ શ્રેષ્ઠની અદ્દભુત જ્ઞાનગરિમાંથી પ્રભાવિત થઈને લગભગ અર્ધા કલાક સુધી જે ઉલ્લાસપૂર્ણ ઉગાર વ્યક્ત કર્યા તે ખરેખર મારા જ ભાવ વ્યક્ત થઈ રહ્યા હતા. એ જ પ્રકારે તે પહેલાં અને પછી પણ, હું તેઓના અદ્દભુત જ્ઞાનથી આશ્ચર્યાન્વિત થયે હતે. તેઓશ્રીની બહુશ્રુતતા તથા ગીતાર્થતાનું પ્રમાણુ ભગવતી સૂત્રના તે સ્થળોના અર્થથી પણ મળે છે, જેમાં બારમી શતાબ્દિના સમર્થ વ્યાખ્યાતા શ્રી અભયદેવસૂરિથી પણ ભૂલ થઈ ગઈ હતી. અને એ ભૂલની ધારણું પરંપરાથી આજ સુધી ચાલતી રહી. જેમ કે— (૧) ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૧ માં આત્મારંભ આદિ વિષયમાં પ્રમત્ત સંસ્થતિમાં ટીકાકારે કૃદિ ત્રણ લેશ્યાને નિષેધ કર્યો છે, પરંતુ તેમને એ નિષેધ ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૨ અને પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૦ ઉ. ૩ ના મૂળથી વિપરીત છે, ત્યાં કૃષ્ણાદિ છએ લેશ્યાઓમાં ચાર જ્ઞાન પણ બતાવ્યા છે. અને ચાર જ્ઞાનમાં મનઃ પર્યવસાન પણ હોય છે, જે સંયતિમાં જ હોય છે. (૨) ભગવતી શ. ૧ ઉ. ૨ માં આયુષ્ય બંધના વિષયમાં ટીકાકારે વૃદ્ધોની ધારણા પરથી લખ્યું કે, અંતિમ વાસુદેવે સાતમી પૃથ્વીનું આયુષ્ય બાંધ્યા પછી એ જ ભવમાં બીજીવાર ત્રીજાને બંધ કર્યો. તેને શ્રમણ ખુદ ટીકાકારના જ શ. ૧ ઉ. ૧ માં કરેલું Page #8 -------------------------------------------------------------------------- ________________ વિધાન વિપરીત સિદ્ધ કર્યું છે. એવાં બીજાં પણ ઉદાહરણ છે. (જુઓ ભગવતી ભા. ૧ ની પ્રસ્તાવના). (૩) ટીકાકાર જન્મ-નપુંસકની સિદ્ધિ નથી માનતા, અને આપણું સમાજમાં પણ પરંપરાથી એ જ માન્યતા ચાલી આવતી હતી. પરંતુ તેઓએ ભગવતી શ. ૨૬ ના મૂલ પાઠથી–જ્યાં “અનન્તર–ઉપપક નપુંસક વેદી” વિષયમાં વિધાન છે કે, તેઓમાં આયુકર્મને” અબજૂકપણ હોય છે. તે ધારણુને બાધ્ય બતાવી જે “અનન્તરો૫૫નક નપુંસકવેદી” છે તેઓ તે જન્મ-નપુંસક જ છે અને તેઓ આયુકમ ન બાંધે તો સિદ્ધ જ થાય. આ રીતે અનેક વિષયમાં તેઓનું ગહન ચિંતન તેમ જ વસ્તુની તલાશી દૃષ્ટિનું દર્શન થાય છે. શ્રમણકમાં બહુશ્રુતતા તથા ગીતાર્થતાને આવો સુમેળ હોવા છતાં, વિનમ્રતા પણ ઘણી છે. એક નાના અને મામુલી માણસ સાથે તેઓ ભારે પ્રેમ અને સૌજન્યથી વાતચિત કરે છે. તે મામુલી માણસના પ્રશ્નને પણ જવાબ આપે છે કે જે રીતે કોઈ વિશિષ્ટ વ્યક્તિ સાથે આદર ભર્યું વર્તન હોય તે રીતે. શ્રમણકની જ્ઞાન ગુણ વિશિષ્ટતા, સહનશીલતા અને દઢતાને પરિચય સોજત અને ભીનાસરના શ્રમણ-સંમેલનમાં મળે હતે. તે મિટિંગમાં વિધિ પક્ષને નિર્વાહ કરતાં તેમણે જ ચર્ચામાં ભાગ લીધો હતો. બીજી તરફ વિધિ–બાહ્ય પક્ષમાં કવિ અમરચંદજી મ. હતા. (જેઓ મર્યાદાની સીમાને વધારીને લાંબી પહેલી કરવાની રુચિવાળા અને કરુચિના સમર્થક હતા, તેમની દુષિત વિચારણાનું જાજવલ્યમાન પ્રમાણ “નિશીથ ચૂર્ણિ”ના પ્રકાશનથી અને અમર ભારતમાં સ્પષ્ટ જોઈ શકાય છે.) બહુશ્રુત ગુરૂદેવ, કવિવરના વ્યંગબાણ અને સાથીઓની તાણ ખેંચ સહન કરવા છતાં પણ વિધિવાદ (આગમપક્ષ)નું દઢતાપૂર્વક રક્ષણ કરતા રહ્યા. આખાયે શ્રમણસંઘમાં તેઓ એકલા જ આ પક્ષના પ્રવક્તા હતા. મારા જાણવામાં આવ્યું છે કે, તે વખતે વિધિપક્ષમાં રૂચિ રાખવાવાળા પૂજ્ય ઉપાચાર્ય શ્રી, ઉપાધ્યાય પૂ. શ્રી હસ્તીમલજી મ. અને કદાચિત્ એકાદ બીજા મુખ્ય સંત ઈચ્છતા હતા કે, બહુશ્રુત પં. શ્રી સમર્થમલજી મ. શ્રમણ સંઘની મિટિંગમાં બરાબર ભાગ લઈને વિધિપક્ષનો નિર્વાહ કરે અને વિપક્ષ એવા પ્રયત્નમાં હતું કે શ્રમણ શ્રેષ્ઠ અહિંથી ચાલ્યા જાય. એક ખાલી ચણએ તે ભરી સભામાં તેમનું કટુ શબ્દોમાં અપમાન પણ કર્યું હતું, પરંતુ તેઓ પૂરેપૂરા શાન્ત અને પ્રસન્ન રહ્યા. પ્રસિદ્ધિની ઇચ્છા તે તેમનામાં લેશ પણ ન હતી. એથી જ તેઓ વાસ્તવિક શ્રમણમર્યાદાના પાલક રહી શક્યા અને ખીચનમાં એક ખૂણામાં બેસીને અપ્રસિદ્ધ રહ્યા. સમાજને બહુ જ મોટો વર્ગ આ આદર્શ શ્રમણના દર્શનથી પણ વંચિત રહ્યો. આટલા વર્ષો સુધી તેઓ છૂપા રહ્યા, તેનું મુખ્ય કારણ એ જ છે કે, તેઓ પોતે પ્રસિદ્ધિના ઈચ્છુક ન હતા. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંમેલનના પ્રસંગોના નિમિત્તથી તેઓશ્રીની પ્રસિદ્ધિ થઈ અને રત્નના પારખુ ઝવેરીઓ ખીચન પહોંચવા લાગ્યા. આજે (સદ્દગત) આ શ્રમણરત્ન વીરપરંપરાના આદર્શ શ્રમણ છે--જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયથી. તેમની અદ્ભુત ગ્યતાથી આકર્ષાઈને સ્વ. પૂ. શ્રી જવાહરલાલજી મહારાજ સાહેબે તેમના ગુરૂવર્યને કહ્યું હતું કે, તમે મુનિ સમર્થમલજી મને આપો અને બદલામાં ૧૦ -૧૫ સાધુઓ લઈ લે. પૂજ્યશ્રીએ એમના ગુણો તેમજ બહુશ્રુતતાનું મૂલ્યાંકન કર્યું હતું. તેઓમાં સરલતા, વિનમ્રતા, સાદાઈ, સતર્કતા તથા દઢતાનું દર્શનીય સંમલન થયું છે. આ વર્ક, જડ એવા પ્રધાન યુગમાં તેનામાં ચોથા આરાની સાધુતાનું દર્શન થાય છે. જ્યારે મેં શ્રીમાન શેઠ કિસનલાલજી પૃથ્વીરાજજી માલુ પાસે પ્રશ્નોત્તરીના સંગ્રહથી ભિરેલ રજીસ્ટર જોયું અને બે ચાર પાનાં વાંચ્યા, તે મનમાં ભાવ ઉઠયા કે, જ્યારે શેઠની પંજીથી દરિદ્ર પણ કમાઈ કરીને ધનવાન બની શકે છે, તે હું પણ આ જ્ઞાનલક્ષ્મીથી મારા ખાલી આત્માને કેમ ન ભરું ? હું લલચા અને શ્રીમાન શેઠ કિસનલાલજી સાહેબ પાસેથી થોડાક દિવસ માટે રજીસ્ટર માંગી લીધું, ત્યારબાદ “સમ્યગ્ગદર્શન” પત્રમાં પ્રશ્નોત્તર માળા ભાગ બીજે શરુ થયે. પહેલે જ લેખ દેખીને શ્રીમાન માલુ શેઠે પત્ર દ્વારા જણાવ્યું કે તમે મેં આપેલા રજીસ્ટરમાંથી પ્રશ્નોત્તર છાપે છે, પરંતુ મારે તે છપાવવાના પચ્ચખાણ છે. માટે તમે છાપવાનું બંધ કરે. કેમકે ગુરુદેવ તે પસંદ કરતા નથી. મેં તેમને લખ્યું કે, પચ્ચખાણ આપને છે, મારે નથી. હું સમાજના હિતાર્થે છાપી રહ્યો છું. બસ, પ્રકાશન ચાલતું રહ્યું. ત્યાર પછી તે પુસ્તકની પણ માગણી થવા લાગી. મેં પ્રકાશનનો પ્રારંભ કર્યો અને તેની જાહેરાત પણ કરી દીધી. ગુરુદેવે અમદાવાદમાં આને માટે મને ઉપાલંભ પણ આપે. હું મૌન રહીને તે ઉપાલંભ (ઠપકો સાંભળી રહ્યો. તેઓ પણ આ સિવાય બીજું શું કરી શકે? શેઠ કિસનલાલજીની જેમ પ્રત્યાખ્યાન કરી લેવા મારે માટે અસંભવિત હતું. મેં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત કરીને તે બાબતને જ ટાળી દીધી. હું સમજું છું કે, આ પ્રકાશન ગુરુદેવની ઈચ્છા તેમજ રુચિથી વિપરીત છે, તે તેઓની પિતાની મર્યાદા છે, આચાર છે. તેઓએ તેમજ કોઈ પણ સાધુએ છાપવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. જે કંઈ કરે તે તેદેષયુક્ત છે, પરંતુ હું તે આ કાર્ય કરી શકું છું. જ્યારે હું અથવા અન્ય ઉપાસક જિનેશ્વર ભગવંતની વાણીરૂપ આગમ છપાવે છે તે આ આગનેના અર્થ તેમજ રહસ્યને સ્પષ્ટ કરતે સંગ્રહ કેમ છાપી ન શકું? જે શ્રીમાન શેઠ કિસનલાલજી પૃથ્વીરાજજી એમ ને એમ પેટીપટારામાં બંધ કરી રાખે, તે સેંકડે અને હજારે પાઠકને લાભ થાત? નહિ. સમાજમાં જ્ઞાનના પ્રસાર માટે જેટલી આવશ્યક્તા આગના પ્રકાશનની છે, એટલી જ બલકે તેથી પણ વધુ આવશ્યક્તા આવા સાહિત્યની છે, આ સાહિત્ય આગના ભાવને સમજાવે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ હું માનું છું કે, સાધુ સાધ્વીઓએ પિતાની સંયમ-મર્યાદાનું પાલન પૂર્ણરૂપે, નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ; બરોબર કરવું જોઈએ, અને છપાવવાના સદોષ કાર્યથી બચવું જોઈએ. મર્યાદાના જરા પણ ઉલંઘનથી કેટલું ભયંકર પરિણામ આવે છે, તેનું જીવન લ્યમાન પરિણામ “નિશીથ ચૂણિ” છે. કેટલાયે વિદ્વાન અને પદવીધારી સાધુ પિતાની સાધના ભૂલીને, પોતાની વિદ્વત્તાનું જવાહિર દેખાડવા માટે, અનુભવ જ્ઞાન વિના જેવા તેવા લેખ લખીને તથા ગ્રંથકાર તથા સંપાદક બનવા લાગી જાય છે. કઈ કઈ તે પૂરા પત્રકાર તથા પત્ર સંપાદક જ બની બેઠા છે. પત્ર, પુસ્તક સંસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે ધન એકઠું કરાવે છે. કોઈ કઈ વેશધારી તે એટલા તે સ્વછંદી બની ગયા હોય છે કે, જેઓ ખોટા લેખો લખે છે અને નિર્દોષ પર જુઠા દોષારોપણ કરતાં પણ લજવાતા નથી. આ દુષ્પરિણામ તે હવે સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. વર્તમાન કુટિલતા-પ્રધાન યુગમાં (જેમાં સંસ્કૃતિ બગાડવાનો કુપયન નિરંતર થઈ રહ્યો છે) સમ્યક કૃત સાહિત્યનું પ્રકાશન તેમજ પ્રચાર આવશ્યક જ નહિ, કિંતુ અતિ આવશ્યક છે. સમ્યગૃજ્ઞાનના પ્રચારથી જ નિર્ગથ–પરંપરાનું રક્ષણ થઈ શકે છે. પ્રસનતા છે કે, આ પુસ્તકના પ્રકાશનને વ્યયભાર (ખર્ચ) ધર્મપ્રિય ઉદાર મહાનુભાવોએ સંભાળી લીધું છે. આમ તે પુસ્તકનું કામ ગત જુલાઈ ૧૯૬૭ માં પૂરું થઈ ચૂકયું હતું. પરંતુ આઠસેથી પણ વધારે પ્રશ્નોની વિષય સૂચિ બનાવવાનો સમય મને ન મળે, અને એથી વિલંબ થઈ રહ્યો હતે. પુસ્તકની માંગ બરાબર આવતી હતી. હું વિવશ હતું. પરંતુ મારી વિવશતા ગોંડલ સંપ્રદાયના પં. મુનિ શ્રી જનકરાયજી મહારાજે દૂર કરી દીધી. તેઓ શ્રમણ શ્રેષની વિશિષ્ટ જ્ઞાનગરિમાથી પ્રભાવિત છે અને વર્ષો સુધી તેઓશ્રીની સેવામાં રહી ચૂક્યા છે. તેમણે સ્વયં પરિશ્રમપૂર્વક આ કાર્ય કરીને પ્રકાશનની મુશ્કેલી દૂર કરી. તેમની આ કૃપા માટે હું આભારી છું. આ પ્રથમ ભાગમાં સંગ્રહિત રજીસ્ટરના બે ભાગ પૂરા થઈ જાય છે. બીજા ભાગમાં આગળના પ્રશ્નોત્તરે લેવાશે. આશા છે કે, ધર્મ રસિક મહાનુભાવ તેને લાભ લેશે. સૈલાના ફિલ્થન શુ. ૫ વીર સંવત ૨૪૪ વિ. સંવત ૨૦૨૪ ૨તનલાલ દેશી તા. ૪-૩-૬૮ વિનીત Page #11 -------------------------------------------------------------------------- ________________ હિંદી બીજી આવૃત્તિની પ્રસ્તાવના સમર્થ–સમાધાન ભાગ ૧ લે, ૧ માર્ચ ૧૯૬૮ માં પ્રકાશિત થયા અને છ મહિના પછી તા. ૨૦-૯-૬૮ ના સમ્યગ્ગદર્શનમાં “અપ્રાપ્ય” જાહેર કરવામાં આવ્યું, ત્યારથી આજ સુધી માગણી થતી જ રહી. પરંતુ હું પુનઃપ્રકાશનને ટાળો જ રહ્યો. બીજા પ્રકાશનેને પ્રાથમિક્તા આપવા તેમજ પ્રેસ કર્મચારીઓની અછત વગેરે કારણોથી “શ્રમણ સંસ્કૃતિસંઘના ઘણુ અપ્રાપ્ય પુસ્તકોની પુનરાવૃત્તિ થઈ શકી નહિં. બીજી બાજુ, રાજકોટમાં બંને ભાગને ગુજરાતી અનુવાદ થઈ ચૂક્યો હતો અને તેને પ્રકાશન–ખર્ચ સ્વર્ગીય દાનવીર શ્રીમાન શેઠ રામજીભાઈ શામજીભાઈ વીરાણી આપનાર હતા. આ ગુજરાતી પ્રકાશન હિંદી પ્રકાશનની માગણીની પૂર્તિ કરત અને વિશ્વાસ પણ હતો, પરંતુ આ અનુવાદ વિષયાનુક્રમણિકા બનાવનાર તથા પુનરાવલોકન કરનાર મહાનુભાવની ઉપેક્ષાથી શેકાઈ રહ્યું. અને હવે કોણ જાણે તે અનુવાદ-રજીસ્ટર કયાં દબાયેલું પડી રહ્યું છે!! આવી પરિસ્થિતિમાં તેના પ્રકાશનની વાત જ લુપ્ત થઈ ચૂકી. તા શ્રીમાન શેઠ ચંપાલાલજી સા. ટાટીયા (ખીચનવાળા) ઇંદર નિવાસીએ મને આગ્રહ કર્યો. તેમના આગ્રહે મને વિવશ (નિરુપાય) કર્યો. પરિણામે આ નવી આવૃત્તિ (પ્રથમ ભાગની બીજી આવૃત્તિ) પ્રકાશિત થાય છે. આ આવૃત્તિમાં મેં કઈ ખાસ પરિવર્તન નથી કર્યું. જ્યાં સંશોધન આવશ્યક લાગ્યું કે હું મારી તરફથી આગળ આપું છું. સમર્થ સમાધાનના ત્રીજા ભાગના પ્રકાશનને પણ હું વિચાર કરી રહ્યો છું, તે જદી ચાલુ કરવાના ચિંતનમાં છું. સૈલાના ભાદ્રપદ શુ. ૧ વીર સંવત ૨૫૦૨ વિક્રમ સંવત ૨૦૩૩ સન ૧૯૭૬ રતનલાલ ડોશી Page #12 -------------------------------------------------------------------------- ________________ સંશે ધ ન સમર્થ સમાધાન” ભાગ પહેલાની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયા બાદ તેમાં કેટલાક સંશોધન પૂજ્ય બહુશ્રુત શ્રમણના ધ્યાનમાં આવ્યા હતા, તેને અહિં ઉલલેખ કરવામાં આવે છે. (૧) પ્રશ્ન નં. ૧૭ ના ઉત્તરમાં એક સમયમાં ૧૦૮ સિદ્ધ થનારમાં, સ્વયં ભગવાન ઋષભદેવ, તેમના ૯૯ પુત્રો અને ૮ પત્રો સિદ્ધ થયાનું લખ્યું છે એ શ્રી સંઘદાસ ગણિના “વાસુદેવચરિત્ર”ને આધારે લખ્યું હતું. ત્યાર બાદ સમવાયાંગના અવલોકનથી આ ધારણામાં સંશોધન કરવામાં આવ્યું. પં. મુનિ શ્રી વિરપુત્રજી મ. સા.ને જાણવા મળ્યું કે, સમવાયાંગનું ૮૪ મું સમવાય જોતાં ગુરુદેવે ફરમાવ્યું કે, ભ, 2ષભદેવની સાથે તેમના ૯૮ પુત્ર અને ૯ પૌત્રો સિદ્ધ થયા છે. ૯૯ પુત્રો અને ૮ પત્રે નહિં. સમવાયાંગમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે : “ઉસભેણું અરહા કેસલિએ ચરિાસીઈ પુવ સહસહસ્સાઈ સવા ઉચું પાલઈત્તા સિદ્ધ બુદ્ધ જાવ પૂણે, એવં ભરહે, બાહુબલી ગંભીસુંદરી.” શ્રી ભરત મહારાજા અને બાહુબલીજીનું આયુષ્ય ભ. અષભદેવની સમાન જ હતું, તે તેઓ એક સાથે સિદ્ધ શી રીતે થાય? એટલા માટે એ બે પુત્રને છોડીને બાકીના ૯૮ પુત્ર અને ૯ પૌત્ર માનવા જ ઠીક છે. આ વાત તે પછીના ૧૮ મા પ્રશ્નના ઉત્તરથી પણ સિદ્ધ થાય છે. (૨) પ્રશ્ન ૮૫ થી આગળ-આ જ આવૃત્તિમાં મેં કેષ્ટકમાં લખ્યું છે કે, (આ પ્રશ્ન મુક્તિ સંબંધી હશે), પરતુ છપાઈ ગયા પછી મને વિચાર થયે અને તેને બરાબર સમજે નહિ. મારું ધ્યાન ભગવતીસૂત્રના શ. ૫ ઉ. ૮ તરફ ગયું. જ્યાં એકેન્દ્રિય જીને હાનિ-વૃદ્ધિ રહિત અવસ્થાકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગને બતાવ્યું છે, ત્યારબાદ અવસ્થાકાળ સમાપ્ત થાય છે. સાપચય, સોપચય અને નિરુપચય, નિરૂપચયમાં નરયિકના વિષયમાં પણ ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ બતાવ્યો છે, કદાચિત્ અન્ય અપેક્ષા પણ હોય. એટલે જ્ઞાની કહે તે સત્ય છે. (૩) પ્રશ્ન ૧૬૬ ના જવાબમાં જીવના ૫૬૩ ભેદોમાંથી સાસ્વાદન સમતિના ૧૯૫ ભેદ બતાવ્યા, તેમાં ૯ શૈવેયકના ૧૮ ભેદોમાં સાસ્વાદન ગયું ન હતું (અને મિશ્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન પણ માનતા ન હતા) થેકડાના પુસ્તકમાં પણ રૈવેયકમાં પહેલું અને શું એ બે ગુણસ્થાન જ લખ્યા હતા અને સમાજમાં અધિકાંશ એ જ ધારણા ચાલી રહી હતી. પરંતુ જ્યારે ગુરૂદેવના ધ્યાનમાં ભગવતી સૂત્ર શ. ૧૩ ઉ. ૨ તથા શ. ૨૪ ઉ. ૧ નું વિધાન આવ્યું ત્યારે રૈવેયકમાં ત્રણેય દૃષ્ટિ પ્રમાણિત થઈ ગઈ. અર્થાત્ સાસ્વાદનમાં ૨૧૩ ભેદ માનવા ઉચિત છે. પ્રશ્ન પ૬૪–૫૬૫ ના જવાબમાં પણ એ જ પ્રમાણે સંશોધન થવું ઉચિત છે. મારુ આ સંશોધન પૂજ્ય શ્રમણ શ્રેષ્ઠના આ જ પુસ્તકના પ્રશ્ન ૭૧૩ ના જવાબથી સમર્થિત છે. પંક્તિ ૨૦ થી એ લખ્યું છે કે “કિન્તુ ભગવતીસૂત્ર વગેરેમાં ત્રણ દષ્ટિ બતાવી છે, એટલે ત્રણ દષ્ટિ જ માનવી એ જ યોગ્ય છે. (૪) પ્રશ્ન ૨૮૩ ના જવાબમાં સાડાનવ માસના સ્થાન પર સવાનવ માસ જોઈએ. (૫) પ્રશ્ન ૬૧૯ ના જવાબમાં “આ નમસ્કાર લીપીકર્તા તરફથી થયે છે. ગણધર મહારાજથી નહિ. એટલું વિશેષ સમજવું જોઈએ. આ પ્રમાણે સંશોધન કરવું આવશ્યક છે. રતનલાલ ડોશી Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નની અંદર આવેલ વિષય પૃષ્ઠ નંબર પ્રશ્ન નંબર ૧ સુખ કેને કહે છે ? ૨ જનસેવા શ્રેષ્ઠ છે કે આત્મસેવા?... ૩ મેક્ષપ્રાપ્તિનો માર્ગ કયે છે?.. ૪ વિધિયુક્ત શ્રાવકપણું સારું કે સાધુપણું ?.... ૫ અચિતપણું ન હોય તે સચિત પીવાનું સારું .... ૬ પત્નિની સાથે ધર્મ–બહેનને સંબંધ રાખવે? ૭ સમયની આશાતના શું છે ?.. ૮ લીલત્તરીની બંધીવાળા માટે સૂકું શાક દૂષિત છે?.. ૯ કેવળી બધા જ્ઞાત પદાર્થોને પ્રગટ કરી શકે છે ?.... ૧૦ યુદ્ધમાં પણ ધર્મ છે ? ૧૧ ગર્ભમાં રહેલા જિનનું અવધિજ્ઞાન કેટલું ? ૧૨ અવધિજ્ઞાનથી અલેક જુએ?.... ૧૩ ખેતી, આર્ય ધંધે છે કે અનાર્ય ?..... ૧૪ ઈગલકમે ફેડીકમેને અર્થ શું?” ૧૪ (અ) કવેતામ્બર તથા સ્થાનકવાસીને અર્થ૧૫ કેટલા તિર્થંકરની સ્ત્રીઓ સિદ્ધ થઈ ? ૧૬ મનઃ પર્યવ જ્ઞાનને વિષય.... ૧૭ એક્ષ સાથે એક આઠ કણ-કણ સિદ્ધ થયા ? ૧૮ ભરત, બાહુબલીજી પ્રભુની સાથે જ મોક્ષ પધાર્યા ?” ૧૯ એકી સાથે ગ્રંથિ-ભેદ કરવાવાળા બે જીની મુક્તિમાં અંતર હોય છે?... ૨૦ અભવ્ય યથા પ્રવૃત્તિકરણ કરી શકે છે?..... ૨૧ નિરુપકમ આયુષ્યમાં ઉપક્રમ કેવી રીતે ? ૮ ૮ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - • ૮ ૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્કન્ધકજીના ઉપસર્ગમાં દેવનું આગમન કેમ નહિ ?.... ૨૩. રાવણનું તીર્થકર અને સીતાજીનું ગણધર થવાનું કયારે અને કેવી રીતે ?... ૨૪ અવ્યવહાર રાશિના જીવ કર્યો નિગદમાં સમજવા ?” ૨૫ નિમેદની કાય-સ્થિતિ શી છે?.... ૨૬ ક્ષાયિક સમ્યકત્વની પછી મુક્તિ ક્યારે થાય છે? ૨૭ ગ્રંથિભેદ ક્યારે થાય છે ?... ૨૮ યથા પ્રવૃત્તિકરણ કેટલી વાર થાય છે ?.. ૨૯ સભ્ય દર્શનની પ્રથમ પ્રાપ્તિના સમયમાં જ અપૂર્વકરણ માનવું કે વારંવાર ૩૦ વેદક-સમ્યક્ત્વને સ્પર્શ બધાને થાય છે ?.... ૩૧ મહાવીરના પૂર્વનો છઠ્ઠો ભવ.... ૩૨ પાંચે સલીલાવતી વિજય ઊંડી છે? ૩૩ શુકલપક્ષી થયા પછી સમ્યક્ત્વ કયારે ?... ૩૪ નારકીની શીત અને ઉષ્ણ વેદના વિષે..... ૩૫ વેપાર અને ખેતીમાં અપારંભ મહારંભ કેમ ? ૩૬ મોતી અને ફૂલની માળામાં અભ્યારંભ મહારંભ વગેરે..... ૩૭ તીર્થકર દીક્ષાની પહેલાં સ્નાન શા માટે કરે છે ?.. ૩૮ નેમિનાથના વિષયમાં કૃષ્ણને શંકા શા માટે ?..... ૩૯ માંસદારૂ યાદવોથી શરૂ થયાં કે તે પહેલાથી હતાં?.. ૪૦ રેવતીએ ભગવાનને માટે ઔષધ શા માટે બનાવ્યું ? ૪૧ જ્ઞાન અને ક્રિયામાં મુખ્ય કયું છે ? ૪૨ વધારે લાભ આયંબિલમાં કે ઉપવાસમાં ?” ૪૩ ગૌતમ સ્વામીને અભિગ્રહ... ૪૪ સોળ સતીઓનાં નામને કેમ કેવી રીતે છે? ૪૫ પ્રાર્થને વિષે.... ૪૬ “શાંતિપ્રકાશ” દેહરાને અર્થ..... ૪૭ “દચ્ચ ભેચ્છા”ને અર્થ.... ૪૮ નિધિના ૫ પ્રકાર ૪૯ કયા તિર્થંકરના શાસનમાં ધર્મને વિરહ થયે ?” ૫૦ વનસ્પતિ નિ વિચાર ૫૧ દેવેલેકમાં કઈ વનસ્પતિ થાય છે ? પર જન્મ–નપુંસકને દીક્ષા હોઈ શકે છે?...... Page #16 -------------------------------------------------------------------------- ________________ • ૧૫ .... ૧૫ - ૧૬ ... ૧ ૨ -' ૧૭ . ૧૮ ૫૩ દેવની પાંચ પદવીઓમાં પરિચારણા વિચાર..... ૫૪ તિથિ-નક્ષત્ર જેવાં મિથ્યાત્વ છે શું ? પપ મુકલેક પુદ્ગલથી પુણ્ય આશ્રવ આવે છે? પદ શ્રાવક વ્રત વિચાર. ૫૭ બાર વ્રતધારી શ્રાવક રાતે ભજન કરી શકે છે?.. ૫૮ શ્રાવકનાં નવકારસી વગેરેનાં કરણગ. ૫૯ જંબુદ્વીપના મેરુપર્વત ઉપર સૌથી ઊંચું શું છે ?” ૬૦ જીવ, સૌથી પહેલાં કયા ગુણને પ્રાપ્ત કરે છે ? .... ૬૧ સમ્યકત્વમાં સ્ત્રી વેદનો બંધ થાય છે ? ૬૨ મિથ્યાત્વમાં દેવ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય, તે આરાધક તે થઈ શકે છે?.... ૬૩ સમ્યકત્વમાં દેવગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય, તે આરાધક થઈ શકે છે? ૬૪ સ્ત્રીવેદ–બંધક આરાધક થઈ શકે છે ?” ૬૫ કેવળીના અનુકૂળ પરીષહ કેટલા ?.... ૬૬ આહારક-લબ્ધિ ચૌદ પૂર્વ વાંચ્યાથી જ થાય છે ?.... ૬૭ પાસસ્થા વગેરેના આરાધક વિષે.. ૬૮ ઉત્સધાંગુલ વગેરેનો વિચાર.... ૬૯ સટ્ટો અને ખેતીમાં અલ્પારંભ-મહારંભ... ૭૦ પુણ્ય અનુબંધી પુણ્ય-વિચાર... ૭૧ તેઉકાય અવગાહના-વિચાર.. ૭ર પરમાણુનાં સંસ્થાન.... ૭૩ વ્યવહાર-અવ્યવહાર રાશિમાં છે ?” ૭૪ વેદક–સમ્યકત્વમાં કર્મ–પ્રકૃત્તિ સત્તા વિચાર.. ૭૫ યુગલિક તિય ચ અવગાહના-વિચાર.. ૭૬ અસંજ્ઞીય પંચેન્દ્રિયમાં ચક્ષુ વિષેને વિચાર.... ૭૭ ધવણું પાણી વિષે વિચાર.... ૭૮ ગરમ પાણી વિષે વિચાર.. ૭૯ રજોહરણની લાકડીનું પ્રમાણ ૮૦ હિંસાના પ્રકાર અને સૂત્ર પાઠ... ૮૧ વીર પ્રભુને સમ્યફવની પ્રાપ્તિ કયા ભવમાં થઈ? ૮૨ નામ વિગેરે નિક્ષેપ વિચાર... . ૧૮ . ૧૮ ૧૯ • .. •... ૨ ૦ ૧૦ ૦. ૨૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અઢાર પાપમાંથી દેશથી અને સર્વથી કેટલા ?... ૮૪ પાંચ મહાવ્રતમાંથી દેશથી અને સર્વથી કેટલા?... ૮૫ વિરહના અન્તર વિષે.... ૮૬ લાગલગાટ કેટલા સમય સુધી સિદ્ધ થાય છે? ૮૭ સૂત્રમાં બધા ય પદાર્થ આવી જાય છે ? ૮૮ સૂર્યનાં કિરણે પકડીને ગૌતમ સ્વામી ચડ્યા હતા ?.... ૮૯ વીરપ્રભુનાં ર૭ ભવ સૂત્રમાં છે?.... ૯૦ નેમ રાજમતિ સંબંધ સૂત્રમાં છે?..... હ૧ સેળ સતીઓનાં સૂત્રમાં વર્ણન છે?.... ૯૨ બલભદ્રજી અને હરણનું વર્ણન સૂત્રમાં છે?... ૯૩ મરુદેવી માતાની કેવળ પ્રાપ્તિ ક્યા સૂત્રમાં ........ ૯૪ ભરત-બાહુબલીનું યુદ્ધ શાસ્ત્રસમ્મત છે ?..... ૯૫ તીર્થકરોનાં શાસનનું અંતર–વર્ણન સૂત્રમાં છે?.... ૯૬ પસણુપર્વ આઠ દિવસનું શા માટે?.... ૯૭ બત્રીસ સૂત્રો સિવાયનાં સૂત્રોનું માનવાં જોઈએ? ૯૮ અભવી જીવ અવ્યવહારરાશિથી નીકળે છે ?.. ૯ અભવી જીવ સંખ્યા વિચાર ૧૦૦ શ્રાવક ત્રિ–ભેજન વ્રત વિચાર... ૧૦૧ નાભિરાજા મરુદેવી માતા યુગલિક હતા ?.. ૧૦૨ ગર્ભમાં રહેલા તીર્થકરનું અવધિજ્ઞાન. ૧૦૩ પહેલા અને છેલ્લા ચકવનના ભવમાં અંતર છે?” ૧૦૪ વ્રત અને અતિચાર વગેરે વિષે.. ૧૦૫ અતિચાર-અનાચાર વિષે... ૧૦૬ બીજા વ્રતના અતિચારના સંબંધમાં ૧૦૭ ચેથા વ્રતના અતિચાર સંબંધમાં... ૧૦૮ ) w w ? " ૧૦૯ , , , , ... ૧૧૦ ચાતુર્માસિક વગેરેમાં બે પ્રતિક્રમણ પૂરાં ?.... ૧૧૧ સાધુએ સચિત મીઠું લેવું યોગ્ય છે?... ૧૧૨ પાત્ર-વિધિમાં પાણી લેવાને અર્થ શા માટે?.... ૧૧૩ બત્રીસ સૂત્રોના નિર્માતા કેણ?.. 9 S S S. Page #18 -------------------------------------------------------------------------- ________________ . ••••. ૩૦ ૦ . ૦ % ૦ છ ૦ છ છે. છ ઇ છ ઝ જ છ છ છ ૧૧૪ મુનિને આહાર દાનથી લાભાલાભ. ૧૧૫ ) = * * * ૧૧૬ , , ઇ ... ૧૧૭ • • • • ૧૧૮ » » " ૧૧૯ , , , , , ૧૨૦ ઝેર માગવાથી ન દે, તે દાતાને લાભ ?... ૧૨૧ શુભ ફળની પ્રાપ્તિને આધાર વસ્તુ છે કે ભાવ ?.... ૧૨૨ મરણાન્તિક સમુદ્દઘાત અને આહાર વિચાર.. ૧૨૩ શ્રાવકનાં સાતમા વ્રતના અતિચારના સંબંધમાં... ૧૨૪ અંગતિમુનિ મૂળગુણ વિરાધક હતા?... ૧૨૫ કામદેવ શ્રાવકનું પૌષધ સાથે પ્રભુ વંદન... ૧૨૬ રાયણદેવીને અવધિજ્ઞાન હતું કે વિભંગ ? ૧૨૭ પુલાક નિગ્રંથ સંપયુક્ત કેવી રીતે ?... ૧૨૮ ચમચંચા રાજધાનીના વિષયમાં... ૧૨૯ ઇંદ્ર અને ત્રાયત્રિકનું આયુષ્ય સાથે જ પૂરું થાય છે?.... ૧૩૦ અસુરકુમાર ઈન્દ્ર જઘન્ય સ્થિતિના પણ હોય છે ?... ૧૩૧ મલ્લી પ્રભુની દીક્ષા અને કેવળ એક જ દિવસે ?... ૧૩ર તિર્યંચના નરક ગમનમાં અવગાહના વિષે... ૧૩૩ ચકપ્રદેશ ચલાયમાન થાય છે ? •. ૩૪ ૧૩૪ મીઠાનું પાણી અને લવણ સમુદ્રના પાણીમાં શું અંતર?... • .૩૪ ૧૩૫ કેવળીને મૃત્યુ વેદના થાય છે?... •. . ૩૪ ૧૩૬ સ્થાવર જીવોને મેઢા વિનાં સ્વાદ કેવી રીતે ? *. ૩૫ ૧૩૭ સ્થિર તિષિને પણ દેવ ઉઠાવે છે ? . ૩૫ ૧૩૮ પાંચમા દેવલેની ઉપર બાદર અપકાય નથી?... » , ૩૫ ૧૩૯ સુપાત્રદાનથી મનુષ્ય-આયુષ્ય બંધ કેવી રીતે ? ૧૪૦ ભાષા બધા આત્મ–પ્રદેશથી બેલે ?.. ૧૪૧ પૃથ્વી-ચેનિક વૃક્ષોમાં ત્રસજીવની ઉત્પત્તિ નથી થતી ..... ૧૪૨ આલેચના ૧૦ ગુણવાળાની પાસે કરવી ? ૧૪૩ ઈંદ્રિય સંવર અને પ્રતિસંલીનતામાં અંતર શું ?.. ૧૪૪ વ્યાજ લેવાનું સૂત્રમાં કહ્યું છે ? • ૩૬ ૧૪૫ બીજાનાં ઘરે સાધુ-સાધ્વીને આહાર વગેરે દાન દેવાથી ૧૨મું વ્રત થાય છે?... ૩૬ છ = : છ < : < છે oછે o o Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ લેચનું વિધાન કયાં સૂત્રમાં છે?... ૧૪૭ આનન્દ શ્રાવકે છઠું વ્રત લીધું હતું ? ૧૪૮ ધરણેન્દ્રને પદ્માવતી નામની પટરાણ હતી ?.. ૧૪૯ પ્રવાહમાં તણાતા મનુષ્યને સાધુ બચાવી શકે છે?.... ૧૫૦ મંજિલ (મેડા) ઉપરથી પડતા બાળકને સાધુ બચાવી શકે છે? ૧૫૧ બળતાં મકાનને દરવાજો ખેલવાનું સાધુને કપે છે?..... ૧૫ર પુરુષની સભામાં સાધ્વી ઉપદેશ દઈ શકે છે?.... ૧૫૩ પૃથ્વીકાયની જીવનિ વિષે.... ૧૫૪ જિન નામ કર્મ ઉપાર્જનની પછી મિથ્યાત્વ આવે ?.. ૧૫૫ મલ્લી પ્રભુને પ્રથમ બંધ જિન નામને કે સ્ત્રીવેદને ?.... ૧૫૬ સાધુને નદી ઊતરવાની આજ્ઞા શા માટે ?... ૧૫૭ સાધુઓના ૧૨૫ અતિચાર કયા છે ?.... ૧૫૮ છેદેપસ્થાપનિય ચારિત્ર-દાન વિકલ્પ... ૧૫૯ કેવળીની સંખ્યા વીસ કરેડ કેવી રીતે ?.... ૧૬૦ “ઈત્તરિય પરિગ્રહિયાગમન અતિચાર અર્થ ૧૬૧ મનથી કરવું, કરાવવું કેવી રીતે ? ૧૬૨ મૂળ શરીરથી દેવ આવે છે કે વિકિયથી ?” ૧૬૩ દરેક પાંદડામાં જીવ એક કે અનેક ૧૬૪ હીયમાન પરિણામ વિના ૭ મા ગુણસ્થાનથી છઠ્ઠામાં કેવી રીતે.. ૧૬૫ દેવની આરાધનામાં કરેલ પૈષધ સમ્યફ હતું ?... ૧૬૬ પાંચે સમ્યકતવમાં જીવના ભેદ કેટલા ?.. ૧૬૭ નરક–ગમન વખતે ક્ષાયિક–સમ્યકત્વ રહે છે?.... ૧૬૮ સમ્યકત્વ પ્રાપ્તિ કેટલા નરક સુધી છે?... ૧૬૯ “દેસુ ઉદ્ઘકવાડે સુ” ને અર્થ શું ?... ૧૭૦ તમસ્કાયમાં જીવ વધારે છે? ૧૭૧ જમાલી મિથ્યાત્વી કેવી રીતે ?” ૧૭૨ કરણસિત્તરી પાલન છા ગુણ સ્થાનથી આગળ પણ છે?.... ૧૭૩ શ્રાવકની દયા ૧૮ વિશ્વા કેવી રીતે ?.... ૧૭૪ મંડિત પુત્ર અને મૌર્ય પુત્રની માતા એક, પિતા બે છે?.. ૧૭૫ ગ્રામ ઉદ્યોગ વિષે સાધુ–ભાષા સાવદ્ય છે ? ૧૭૬ તિર્યંચ મેનિની કાય-સ્થિતિ વિચાર... ૧૭૭ અચક્ષુદર્શની અને અભાષકની કાય-સ્થિતિ કેટલી ? Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિર્જરતા પુદ્ગલોને વાવાળા પણ ચૂકે છે?... ૧૭૯ દીક્ષા લેવાવાળા પહેલા પ્રતિક્રમણ શીખે ?... ૧૮૦ ધાવણ પાણીથી તપસ્યા થઈ શકે છે ?” ૧૮૧ સામાયિક બે કરણ બે એગથી પણ થઈ શકે છે ?” ૧૮૨ શ્રાવક, શ્રાવકની વૈયાવચ્ચ (સેવા) કરી શકે છે ?” ૧૮૩ સંવર નિજાની સાથે શ્રાવકને પુણ્ય બંધ થાય છે ?.... ૧૮૪ ,, ,, , સાધુને પણ , , , ૧૮૫ પુણ્ય પણ શુભ-અશુભ હોઈ શકે છે ?. ૧૮૬ મરવાવાળાને બચાવવામાં પુણ્ય છે ?.. ૧૮૭ માતા-પિતાની સેવા વિષે.... ૧૮૮ સંસાર પરિત સમ્યગૃષ્ટિ જ કરે છે ? .... ૧૮૯ સમ્યકત્વીના આયુષ્ય-બંધ વિષે. ૧૯૦ વ્રત વિરાધક સમકિતીના આયુષ્ય–બંધ વિષે.... ૧૯૧ મલ્લી પ્રભુને સ્ત્રીવેદને બંધ સમ્યકત્વ અવસ્થામાં ? ૧૨ મિથ્યાત્વમાં આયુષ્ય બાંધવાવાળા સમકિતીની મૃત્યુનાં..... સમયે દષ્ટિ કેવી રીતે ? ૧૯૩ ધન્ના અણગારને તપસ્યાથી પુણ્ય થયું કે નિર્જરા ?.. ૧૯૪ દ્રૌપદીને સતી કેવી રીતે મનાય ?... ૧૯૫ શ્રાવક, તેલાથી વધારે તપસ્યા ન કરે ?” ૧૯૬ શ્રાવક, ચૌવિહારથી જ તપસ્યા કરે ?” ૧૯૭ ઇ " ૧૯૮ સિદ્ધ અવ ૧૯ દેવેની પરિચારણામાં બે વેદને અનુભવ થાય છે ?... ૨૦૦ રાજમતીએ દીક્ષા પહેલાં લીધી હતી ?.. ૨૦૧ યક્ષિણ અને રાજમતિજી એક છે ?” ૨૦૨ રાજમતિને જાતિસ્મરણ હતું?... ૨૦૩ અસંશી ભવથી આવેલાઓને જાતિસ્મરણ હતું ?.. ૨૦૪ શ્રીકૃષ્ણ પૌષધમાં દેવને સત્કાર કર્યો હતો ?... ૨૦૫ નળકુબેર અને કુબેર એક છે?” ૨૦૬ ઔપશમિક સમ્યક્ત્વ વિચાર.... ૨૦૭ ક્ષાપશમિક સમ્યક્ત્વનાં સાત વિકપમાં પડવાઈ... ૨૦૮ સાસ્વાદન સમ્યકત્વ વિચાર... Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ મનુષ્ય ક્ષેત્રના ૧૬ કારમાંથી બંધ કેટલા?:... ૨૧૦ ગ અને લેશ્યા કયા કર્મથી ?” ૨૧૧ આહારક શરીર કેટલી વાર?.... ૨૧૨ કેણુ અવધિજ્ઞાની મનની વાત જાણે છે?.... ૨૧૩ છે , કમ દ્રવ્ય જાણે છે ?... ર૧૪ ; સંપૂર્ણ લકને જાણે છે?” ૨૧૫ પરમ અવધિજ્ઞાનની પછી કેવળ જ્ઞાન કયારે ?.... ૨૧૬ મન:પર્યવ જ્ઞાનમાં અઢી અંગુલનું અંતર કેવી રીતે ?” ૨૧૭ ગજરત્ન અશ્વરત્નનાં આગમન વિષે... ૨૧૮ વૈકિય શરીર ત્રસનાડીની બહાર પણ ?” ૨૧૯ લબ્ધિ ક્યા ઉપગમાં થાય છે? ૨૨૦ પૃથ્વી, અપ, વનસ્પતિમાં તેજેશી વધારે ? ૨૨૧ , , , ની તેજેલેશીની સ્થિતિ ?.. ૨૨૨ ઉપરની તેજેલે શ્યામાં આયુષ્યબંધ ?.. ૨૨૩ જઘન્ય સ્થિતિના મનુષ્ય-તિર્યંચમાં કેટલું જ્ઞાન ?.... ૨૨૪ કઈ અવગાહનાના તિર્યંચમાં અવધિજ્ઞાન થાય છે ? ૨૨૫ મનુષ્યમાં પરભવથી જઘન્ય અવધિજ્ઞાન પણ ૨૨૬ કરોડ પૂર્વ આયુષ્યવાળા તિર્યચની અવગાહના કેટલી?.... ર૭ ઉત્કૃષ્ટ અવગાહનાના મનુષ્ય અને તિય યુગલિક જન્મ ૨૨૮ યુગલિકમાં જઘન્ય–અવગાહના વિચાર... ૨૨૯ જઘન્ય સ્થિતિને દેવમાં લેહ્યા કેટલી ?... ૨૩૦ તીર્થકરની આગતમાં લેસ્યા કેટલી ?” ૨૩૧ વાસુદેવની કે , •• ૨૩૨ સમ્યગૃષ્ટિ વિકસેન્દ્રિય શાશ્વત છે?.....! ૨૩૩ બધા અસંજ્ઞી જીવ શાશ્વત છે ? ૨૩૪ મિશ્રદષ્ટિ શાશ્વત છે ? ૨૩૫ આહારક શરીર શાશ્વત છે?.... ૨૩૬ દેવ નારકનાં ચારે કષાય શાશ્વત ? ૨૩૭ કેવળી-સમુદ્દઘાતની પછી કેટલા સમયમાં મોક્ષ ? ૨૩૮ પંચેન્દ્રિયની કાયસ્થિતિ, ૨૩૯ અપર્યાપ્ત મરીને નારક કે દેવમાં જાય છે?.... ૨૪૦ n o p છે કે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ અસંી તિર્યંચની અવગાહના અન્તર્મુહૂર્તમાં કેટલી ?... ૨૪૨ અસંશી તિર્યંચ, દેવ, નારકની ઉત્પત્તિ અને સ્થિતિ... ૨૪૩ તિર્યંચ પંચેન્દ્રિય અવગાહના વિષે ૨૪૪ યુગલિકે માં દષ્ટિ વિચાર ૨૪૫ તિર્યંચ યુગલિક સંખ્યાત જ છે ?” ૨૪૬ ,, , કેટલા ક્ષેત્રમાં થાય છે ? ૨૪૭ યુગલિકમાં દષ્ટિ પરિવર્તન થાય છે ?.... ૨૪૮ નરકક્ષેત્રમાં વનસ્પતિ છે ?.. ૨૪૯ ચર અને સ્થિર ચંદ્ર સૂર્યને પ્રકાશ મળે છે ?” ૨૫૦ પર્વત અને નદી વિષે... ૨૫૧ જંબુદ્વીપનાં જગત પર વરસાદ થાય છે ?.... ૨પર કુંડશામલી અને જરબૂ વૃક્ષ વિષે.. ૨૫૩ ચક્રવર્તીનાં પૈકિય શરીરથી ભેગ?.... ૨૫૪ યુગલિકનાં શબનમાં છેલ્લા સંસ્કાર કેણું કરે ?.... ૨૫૫ દેવ ઉપપત–શયાનું વસ્ત્ર કેવું ?.. ૨૫૬ દેવના બત્રીસ પ્રકારના નાટકના વિષયમાં ૨૫૭ જમ્બુદ્વીપના દરવાજા ઉપર સ્વામિત્વ કેનું ?.. ૨૫૮ ની પદ્મવર વેદિકાને કમળ વનસ્પતિ છે ?.... ૨૫૯ ,, જરૂખાનાં કેવલૂ વગેરે કેવા છે?” ૨૬. દેવના મહેલ વગેરેની ઊંચાઈ વિષે.... ૨૬૧ ભાવિ છેલ્લાં જિનના શાસનકાળ વિષે... ૨૬૨ અકર્મભૂમિમાં શું કરે છે ?... ૨૬૩ મનુષ્યની અલપ-બહત્વ વિષે.... ૨૬૪ શીલની ૧૪ મી ૧૫ મી ઉપમા વિષે.... ૨૬૫ બીજા ગુણ સ્થાનમાં પહેલેથી આવે છે? ૨૬૬ ભવનપતિ દેવ કેટલા નીચે છે?.... ૨૬૭ તિષનાં કલ્પ વૃક્ષમાં લેશ્યા કેવી રીતે ?... ૨૬૮ , , વિશ્વસા કેવી રીતે ?.... ૨૬૯ નારકક્ષેત્રમાં તેજસ્કાય નહિ ? ૨૭૦ ચાર પર્યાય, પર્યાપ્તિ, અપર્યાપ્તિ વિષે... ૨૭૧ ખેચર ગર્ભમાં આહાર કેવી રીતે લે છે?.... ૨૭૨ ભાષા પદમાં બે વાર પુદ્ગલ ગ્રહણ શા માટે? જ ઝ છ જ ઝ છે જ 8 8 8 8 8 8 8 8 8 9 $ $ $ $ $ $ $ $ $ $ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ તેજસૂ કાણુ શરીરથી ભાષા નહિ ?.... ૨૭૪ જંતરથી પુરમાન વિસ્તારના અર્થ... ૨૭૫ દેવલાક વિમાન વગેરે ક્યા માપના ?.... ૨૭૬ પૃથ્વી વગેરેના ઉપપાત, સમુદ્ધાત વગેરે કેવી રીતે ?.... ૨૭૭ સીતા સીતાદા નદી જમ્મૂદ્રીપની બહાર ?.... ૨૭૮ દેવે રચેલું ખત્રીસમું નાટક કર્યુ ?.... ૨૭૯ યુલિયાનાં શરીર, ભારડ પક્ષી લઈ જાય છે ?.... ૨૮૦ પદ્મશુકલ લેશ્યાની સંખ્યા વિષે... ૨૮૩ અપ્રતિષ્ઠાન નરકાવાસનાં સંસ્થાન કેવાં છે? ૨૮૨ તમસ્કાયમાં ત્રસકાય ઉત્પન્ન થાય ?... ૨૮૩ ભ. મહાવીરનાં ગર્ભના કાળમાન કેવી રીતે ?.... ૨૮૪ સમૂ`િમ મનુષ્યની ઉત્પત્તિ સ્થાન વિષે.... ૨૮૫ ૩૩૬ આવૃલિકામાં પર્યાપ્ત વિષે... ૨૮૬ આહારક શરીર ક્યા પુદ્ગલાનું ?.... ૨૮૭ અનુત્તર દેવ, મેાતીએના શબ્દ કેવી રીતે સાંભળે ?.... ૨૮૮ અભયારી નમસતિ ” માં વ્યંતર જ શા માટે ?.... ૨૮૯ પહેલા દેવલાકમાં ઘનધિનું પડ કેટલુ ?.... ૨૯૦ દેવ પરિષદમાં દેવાએ પરિગ્રહિતા ?.... ૨૯૧ તીથ કરાનાં નિર્વાણુ ઉત્સવ ગૃહસ્થ કરે છે ?.... ૨૯૨ વેક સમ્યક્ત્વની સ્થિતિ ૧ સમય કેવી રીતે ?.... ૨૯૩ મન-વચન પુગલ પુરાવ અનન્તા અનન્ત કેવી રીતે ?.... ૨૯૪ પ્રાણાતિપાત કયા કર્માંથી થાય છે ?.... ૨૫ ચક્રવતીનાં વિદ્યાધર સાધવા વિષે.... ૨૯૬ વૈક્રિય શરીરનુ` કા` એક જ પ્રકારનુ` ?.... ૨૯૭ અજીવકાય સંસ્થાન કેવી રીતે ?.... ૨૯૮ કષાય-સમુદ્દાત કાને કહે છે ?.... ૨૯૯ મરણાન્તિક-સમુદ્ધાત અને સમેયા મરણમાં ભેદ શે ?.... ૩૦૦ ઇન્દ્રિય સ્વર અને પ્રતિસલીનતામાં ભેદ્ર શે ?.... ૩૦૧ સંવત્સરીનું મહત્વ શા માટે ?... ૩૦૨ અલેાકનાં દ્રવ્ય, ગુણ, પર્યાય શું ?.... ૩૦૩ મહાવિદેહ ક્ષેત્ર એક જ શા માટે ?.... ૩૦૪ કાળની સીમા અહી દ્વીપ સુધી જ શા માટે ?.. ....૭૩ .... ૩ ૭૩ ७४ .... ૭૪ ७४ ७४ .... **** ....૭૪ ....૭૪ .... ઉપ ૭૫ ૭૫ .... .... ... ... ૭૬ ७६ ७६ ७६ .... g ७७ ****99 ७७ ७७ ... 9th **** ... ૐ ૐ ઉ. .... .... DADE ..... ....ઉટ ७८ ७८ ७८ ૭૯ ----- .... ૭૫ .... ge Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ વાયુકાયને લીલે રંગ કેવી રીતે ?” ૩૦૬ વટવૃક્ષનું સંસ્થાન હુંક જ શા માટે ?.... ૩૦૭ લવણ સમુદ્રમાં છયે આરાનાં વર્તન છે?” ૩૦૮ શુભ પુગલ કઈ દિશામાં ?” ૩૦૯ સમુદ્રનું પાણી કેનાં ઉપર શેકાયું ?..... ૩૧૦ નિરુપકમી આયુષ્યવાળાને ઉપકમ શા માટે ? ૩૧૧ અનુત્તર વિમાનથી આવેલા સેનાપતિ વગેરે હોય ?.... ૩૧૨ મેઘથી તિષિ દેવને પ્રતિઘાત થાય છે?..... ૩૧૩ આચાર્ય વંદનામાં ગ્રામ વગેરેને ધન્ય શા માટે કહ્યા ?... ૩૧૪ મનુષ્ય ક્ષેત્રની બહાર પૃથ્વીને સ્વાદ કે ?... ૩૧૫ અસંશી તિર્યંચનું આયુષ્ય ૮૪૦૦૦ વરસ કર્મ ભૂમિનું ?.... ૩૧૬ સાતમા ગુણસ્થાનવાળા કષાયથી વંચિત કેવી રીતે ? .. ૩૧૭ પૌષધવ્રત વિના પ્રતિક્રમણમાં અતિચાર શા માટે બોલાય? .... ૩૧૮ સમ્યમ્ દષ્ટિને એક ભવમાં મિથ્યાત્વ આવે છે ?..... ૩૧૯ નીતિનાં ચાર પ્રકાર કયા?” ૩૨૦ ધર્મ નીતિનું સ્વરૂપ શું ?.. ૩૨૧ નરયિકને રેમરાજ (વાળ) હોય છે શું ? ૩રર અયોધ્યા નગરીનાં માપ વિષે.. ૩ર૩ પાણીનાં જમાવનું કારણ શું છે? ૩ર૪ અભવ્યજીવ, ધર્મની આરાધના કરી શકે છે ?.... ૩૨૫ ભવ્ય જીવને મેહનીયને ઉત્કૃષ્ટ-બંધ થાય છે ?... ૩૨૬ સમ્યમ્ દષ્ટિ તે જ ભવમાં મિથ્યાષ્ટિ થાય ?.. ૩ર૭ બધાં પુગલ આહારપણે ગ્રહણ થાય છે ?..... ૩૨૮ આહારનું કવલ (કેળિયો) પ્રમાણે, બધાંને માટે સરખું છે ?... ૩૨૯ શુકલ લેસ્થામાં કેટલા કર્મ–બંધન ?.. ૩૩૦ ભરતજી, સુંદરી ઉપર મહિત થયા હતા ? ... ૩૩૧ કર્મ બન્ધ અને આત્મ પ્રદેશ વિષે... ૩૩ર અવધિ દર્શનની સ્થિતિ બે ૬૬ સાગર કેવી રીતે ? ૩૩૩ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ વિષે... ૩૩૪ બધાં કેન્દ્ર સહસ્રાક્ષ હોય છે ?... ૩૩૫ અનંતાનુબંધીને ક્ષય થયા પછી પણ ઉદય થાય છે ? ૩૩૬ શ્રાવકની પંદર ભવમાં મુક્તિ અને મિથ્યાત્વ? Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ આઠમ, નવમા અને દસમા ગુણસ્થાનમાં તપ કેવી રીતે ?.... ૩૩૮ મિથ્યાદષ્ટિની આગતિ ૩૬૬ ને ?” ૩૩૯ આભિનિવેશિક મિથ્યાત્વનું સ્વરૂપ શું ? ૩૪૦ રસના ઈન્દ્રિયને વિષય કેવી રીતે ?... ૩૪૧ નારક અને દેવ-ભૂમિના રંગ વગેરે કેવા ?.... ૩૪ર દ્રવ્ય વિના પણ ભાવ થઈ શકે છે ?” ૩૪૩ આઠમા અને નવમા ગુણસ્થાનમાં અંતર શું છે? ૩૪૪ યથાપ્યાત ચાસ્ત્રિ અને અસંયમનું એક સ્થાન છે?..... ૩૪૫ અભવ્યમાં લબ્ધિઓ કેટલી ?” ૩૪૬ ભગવાને મેરુ પર્વતને હલાવે ?.... ૩૪૭ ઉપશમ અને ઉપશમ-સમ્યકત્વમાં અંતર શું ?.... ૩૪૮ કર્મ–વિપાકના ઉપશમ કેવી રીતે ? ૩૪૯ ચકવતી રાજા અને ગુરુ વિષે ૩૫૦ મહાવિ દેહના બધા વિજય સરખા કેવી રીતે ?.... ૩૫૧ ૨૫૬ ઢગલામાં સૂતેલા કણ અને જાગતા કોણ? ૩પર ઉત્પલની અવગાહના વિષે. ૩૫૩ ઉ૫લમાં દષ્ટિ અને લેશ્યા વિષે... ૩૫૪ સ્પર્શેન્દ્રિયના વિષય કેટલા છે?” ૩૫૫ ચક્ષુઈન્દ્રિયના , , ૩૫૬ મન પર્યવસાની દેવનાં મનની વાત જાણે ?... ૩૫૭ ક્ષેત્ર અને ક્ષેત્ર-સ્પનામાં શું અંતર છે?” ૩૫૮ ભવનપતિનાં દંડક જુદા જુદા શા માટે ?” ૩૫૯ ચક્રવતીનાં પુસ્તક-રત્ન વિષે..... ૩૬૦ ચક્રવતીનાં નવ નિધાન કયાં રહે છે ?” ૩૬૧ નારક અને દેવમાં કેટલું જ્ઞાન લઈને જાય?” ૩૬૨ તેજોવાયુનાં જીવ મનુષ્યગતિમાં શા માટે નથી જતા ૩૬૩ રૈવેયક અને અનુત્તર દેવામાં સમુઘાત કેટલી ? ૩૬૪ ધનાં ચાર પ્રકાર બધા દંડકમાં કેવી રીતે ?... ૩૬પ થાવગ્ગાપુત્ર અને પાંચ મહાવ્રત વિષે.... ૩૬૬ ચાર પ્રકારનાં ફળમાં આંબળાં મધુર (મીઠ) કેવી રીતે ? ૩૬૭ કષાય અને આયુબંધની સંગતિ કેવી રીતે? ૩૬૮ શુક્લ લેસ્થામાં તિર્યંચ આયુષ્ય શા માટે નહિ? Page #26 -------------------------------------------------------------------------- ________________ પ ૩૬૯ ચક્રવતી નાં દડ વગેરે રત્ના અજીવ હાય છે?.... ૩૭૦ સુકુમાલિકાની ગતિ વિષે.... ૩૭૧ કષાય કુશીલમાં અશુભ લેસ્યા કેવી રીતે ?... ૩૭૨ પ્રથમ દીક્ષિત પાર્શ્વ સાધુનાં વંદન વિષે.... ૩૭૩ સૂફમ સંપરાયમાં ઉપયોગ કેટલા ?.... ૩૭૪ પરિવ્રાજક વગેરેને સકામ નિર્જરા થાય છે?.... ૩૭૫ શ્રાવક, સામાયિકમાં દૂધ પી કે પીવડાવી શકે છે ?.... ૩૭૬ સિદ્ધના ગુણેામાં ઘટ--વધ થાય ?.... ૩૭૭ સાધુ નાનુ બાળક લઈ શકે ?.. ,, ૩૭૮ "" ,, પાછું દઈ શકે ?.... ૩૭૯ જ્યાં ભાવ ન હેાય ત્યાં દ્રવ્ય હોય છે ? ૩૮૦ "" "" "" 97 22 ?? ?? ૩૮૧ મહાવીરની સામે નામ રટણ થતુ હતું?.... ૩૮૨ અસયતનું દાન સાવદ્ય કે નિરવદ્ય ?.... ૩૮૩ ઇશાનેન્દ્રને સમ્યક્ત્વ કયારે થયુ?... ૩૮૪ સમ્યક્ત્વની પ્રથમ પ્રાપ્તિ ક્યા ભવમાં ?.... ૩૮૫ સાધુ આહાર માગી શકે છે?... ૩૮૬ સકટ કાળમાં મુનિરાજ સચિત્ત પાણી લઈ શકે છે ?..... ૩૮૭ સાધુને દેવ થવા પર અત્રતની ક્રિયા લાગે છે?.... ૩૮૮ અનાજ અને માંસના ભેાજનમાં વધારે પાપ શેમાં ? ... ૩૮૯ દાન લેવા અને દેવાના લાભ વિષે.... ૩૯૦ સાધુ ચાતુર્માસમાં કપડાં કેમ નથી લેતાં ?.... ૩૯૧ સાધુ સાધ્વીની સખ્યા વિષે.... ૩૯૨ પુણ્યના ઉદ્દયમાં ચારિત્ર પ્રાપ્તિ વિષે.... ૩૯૩ તેજોલબ્ધિ, તેજોલેસ્યા અને સમુદ્ધાતમાં અંતર .... ૩૯૪ “ ધ્યાનાંતર દશા ”ના શું અર્થ ?.... ૩૯૫ દેવ, એ વેદ વેદે છે..... ૩૯૬ દેવાના અધિપતિ વિષે.... --- ૩૯૭ તથારુપ સાધુને વિભગજ્ઞાન થાય છે ?.... ૩૯૮ નારકીના શરીરમાં લેાહી હેાય છે ? ૩૯૯ માખણ વિગય છે કે મહાવિગય છે ?.... ૪૦૦ પૂર્વજ્ઞાન અને લેખનને માટે શાહી વિષે.... અ. ૪ .... www. .... .... .... *લ્પ • ૫ ... દુ ... ... 800. .... *** ૯૭ 800 .... www. 221818 ૯૮ ૯૮ ૯૮ .. ૯૮ ૯૯ ૯૯ ૯૯ .... GG ૧૦૦ ....૧૦૦ ....૧૦૦ .... .... ઠર - ૯૭ નરે હારે ....૧૦૦ ....૧૦૦ ....૧૦૧ ....૧૦૧ •...૨૦૧ ....૧૦૧ ....૧૦૨ ....૧૦૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ • ૧૦૨ - ૧૦૩ • ૧૦૩ - ૧૦૩ - ૧૦૩ - ૧૦૪ • ૧૦૪ - ૧૦૪ - ૧૦૪ • ૧૦૬ - ૧૦૮ - ૧૦૮ ૪૦૧ “પુલાક નિર્ચથ” કયારે કહેવાય છે? ૪૦૨ પ્રત્યાખ્યાની તિર્યચની સંખ્યા વિષે... ૪૦૩ પૂર્વનું જ્ઞાન, વાંચવાથી થાય છે ? ૪૦૪ દ્વીપ, સમુદ્ર, વેદિકા વગેરે વિષે ૪૦૫ કર્મ આશીવિષની ગતિ વિષે... ૪૦૬ ચમર ઉત્પાતથી વિમાનેમાં વ્યાઘાત થયે?... ૪૦૭ પાતાળ કળશમાં પાણી અને વાયુ વિષે... ૪૦૮ વેલન્ડર પર્વતની પાસે સીતા, સતેદા નદીના પ્રભાવ વિષે ૪૦૯ લવ-સપ્તમ દેવ કેને કહે છે ?” ૪૧૦ વિજળીની સચિત્તતાને આધાર છે?... ૪૧૧ રાતે પાણી રાખવાનો નિષેધ છે?” ૪૧૨ બાદર વાયુકાય ક્યાં ક્યાં છે? ૪૧૩ નમસ્કાર મંત્રના પાંચમા પદમાં જ લેએ શા માટે ? ૪૧૪ તીર્થકરેની છાસ્થ અવસ્થા કેટલા કાળની ? ૪૧૫ આઠ દીક્ષિત રાજાઓમાં દશારણભદ્ર કેમ નહિ ? ૪૧૬ જ્ઞાનનાં અતિચાર-અવસ્થામેલિય” વિષે.... ૪૧૭ રાત્રિ-જનને ત્યાગ ક્યા વ્રતમાં ?” ૪૧૮ બાવીસ પ્રકારનાં અભક્ષ્યની માન્યતા વિષે ૪૧૯ તીર્થકરને જન્મ ઉત્સવ, મેરુ ઉપર કયા વનમાં ? ૪૨૦ મુનિરાજ ટ્રેઈનમાં શા માટે ન બેસે ?” ૪૨૧ મહાવિદેહમાં અવગાહના અને આયુષ્યમાં ન્યૂનતા પણ છે ?” ૪૨૨ સંવત્સરિ ભાદરવા સુદ પાંચમે જ શા માટે ?... ૪૨૩ ભીના લેટમાં જીવની ઉત્પત્તિ વિષે.... ૪૨૪ પાંચમા આવશ્યમાં લેગસ્સનું ધ્યાન ક્યારથી..... ૪૨૫ ફૂલ અને મોતીની માળામાં વધારે પાપ શેમાં ? ... ૪૨૬ સાધુ, સ્થાનક બનાવવાને ઉપદેશ દઈ શકે છે?.... ૪ર૭ સાધુ, વિધવા-વિવાહને y = w ૪૨૮ સૂતક લાગે છે ?” ૪૨ માસિક ધર્મ સંબંધી મર્યાદા શી છે?.... ૪૩૦ રાત્રિ ભેજન ત્યાગ સાતમા વ્રતમાં કેવી રીતે ?.... ૪૩૧ એ જ છે કે છે ? જરૂર શ્રાવકનાં મૂળગુણ ઉત્તરગુણ વિષે. - ૧૧૦ ૧૧૦ - ૧૧૦ • ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૨ • ૧૧૨ ... ૧૧૨ .. ૧૧૨ ..... ૧૧૪ .... ૧૧૫ • ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૧૯ .... ૧૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨૨ - ૧૨૨ .... ૧૨૨ ૧૨૩ ૧૨૩ ૧૨૩ Y : - ૧૨૩ : ૧૨૪ : : ૪૩૩ સિદ્ધ-શિલાના આકાર વિષે ૪૩૪ અરિસા ભવનમાં લાગલગાટ આઠ દિવસ કેવળ જ્ઞાન વિષે... ૪૩૫ શાંતિનાથ અને મહામારી રગ વિષે... ૪૩૬ પુણ્ય કરે અને શું દેવાથી થાય છે ?..... ૪૩૭ પુણ્યની આવશ્યકતા છે કે નહિ ?.... ૪૩૮ સાધ્વી, રાત્રે વ્યાખ્યાન શા માટે ન આપે ?.... ૪૩૯ સાધ્વી, કમાડ બંધ કરે ?... ૪૪૦ સિદ્ધોના ક્ષેત્રમાં સંસારી જીવ છે ? ૪૪૧ સૂક્રમ જેના શરીરમાં કેટલા સ્પર્શ 2... ૪૪૨ મૂળગુણના દેષિતને શું પ્રાયશ્ચિત આવે છે ?... ૪૪૩ ઉત્તરગુણના } } » » ૪૪૪ , ; ; } } ૪૪૫ અતિકમ વ્યતિકમના જ ; ; ; ૪૪૬ સાધુ બહારથી પુસ્તક મંગાવી શકે છે? ૪૪૭ સાધુ, કાળા વાવટાથી સ્વાગત કરવાનું કહી શકે છે ?” ૪૪૮ સાધુ, સંસારી સંબંધીને પ્યાર કરી શકે છે? ૪૪૯ સાધુ, ફેટો પડાવી શકે છે ? ૪૫. સકામ નિર્જરિત પુદ્ગલ ફરીથી બંધાય ? ૪૫૧ તીર્થકરેનાં જન્મ સમયનાં બળથી મે–ચલન સત્ય છે?... ૪૫ર બાદર વાયુકાય ઉદ્ઘ લેકાન્ત સુધી છે ? ૪૫૩ જીવગતિ અંતરમાં અનાહારક રહે જ છે ?” ૪૫૪ તિર્યંચ જઘન્ય અવગાહના આયુષ્યની કઈ નરકમાં જાય ? ૪૫૫ મનુષ્ય-તિર્યંચ સમ્યફવમાં કયા આયુષ્યને બંધ કરે ? ૪૫૬ ધન વગેરેની પ્રાપ્તિ પુણ્યનાં ફળથી ?” ૪૫૭ કસાઈની જીવ-વધ ઓછું કરવાની પ્રતિજ્ઞા વિષે...' ૪૫૮ અવ્રતનાં ગુણસ્થાન કેટલા, શા માટે ?.... ૪૫૯ સંયતના “છઠ્ઠાણવડિયા’નું સ્વરૂપ.... ૪૬૦ અપરિગ્રહિત દેવીઓની પરિચારણ વિષે... ૪૬૧ જીવનિ અને કુલ-કેડીમાં શું અંતર છે ? .... ૪૬૨ લેશ્યાનાં સ્થાન અસંખ્ય કઈ રીતે છે?. ૪૬૩ રસલુપ મુનિનું મરીને અમૃદ્ધ થવું ?.... ૪૬૪ પુદ્ગલ વિપાકી પ્રકૃતિના ઉદય વિષે... ૧૨૪ - ૧૨૪ ૧૨૪ ૧૨૪ ૧૨૪ ૧૨૫ - ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૭ ૧૨૭ • ૧૩૧ - ૧૩૧ , ૧૩૧ • ૧૩૧ ન ૧૩૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ... ૧૩૨ ૧૩૨ ૧૩૨ ૧૩૩ -. ૧૩૩ ... ૧૩૩ ૧૩૩ ૪૬૫ પુણ્ય ભાવના અંતર્થોનમાં.. ૪૬૬ સિદ્ધ શિલાની મોટાઈ (જાડાઈ) મધ્યમાં છે ? ૪૬૭ થાવગ્ના પુત્રની સાથે મિક્ષમાં કેટલા ગયા ? ૪૬૮ સલીલાવતી વિજય ઘાતકી ખંડમાં પણ છે ?” ૪૬૯ ખીર સમુદ્ર વગેરે એક–એક જ છે? ૪૭૦ ભવનપતિ દેવ, નારકીની ઉપર કે નીચે ?” ૪૭૧ જાંભક દેવનાં કાર્ય વિષે... ૪૭૨ પીસ્તાલીસ લાખ જેજનનાં ચાર સ્થાન કયા ? ... ૪૭૩ ધ્યાનનાં ભેદ અને લક્ષણ શાં?... ૪૭૪ શુક્લ ધ્યાનના ભેદ કયારે હોય છે ? ૪૭૫ ભરત અને અરવતમાં સરખી રીતિ કેવી રીતે ?.... ૪૭૬ અવધિજ્ઞાન સાથે લાવવા વિષે... ૪૭૭ સમુદ્ર ઉપર તે સિદ્ધ ઓછા હશે ?... • ૪૭૮ તીર્થંકર નામ કર્મને બંધ કઈ ગતિમાં ?... ૪૭૯ કેશકુમાર શ્રમણ એક થયા કે બે ?.... - ૪૮૦ જૈન ધર્મના ભેદ કેટલા ?.... ૪૮૧ જૈન ધર્મની પરિભાષા શી?.... ૪૮૨ શું જૈનધર્મ ત્રણે લોકમાં છે ?” ૪૮૩ શું જૈનધર્મ બધે વ્યાપેલો છે?.... ૪૮૪ ધર્મ આરાધના અને સુખ આ લોકમાં કે પરકમાં ?.... ૪૮૫ પહેલા બીજા આરામાં ધર્મ હતે ?” ૪૮૬ મિથ્યાત્વીને ધર્મ થાય છે કે પુણ્ય ?.... ૪૮૭ જિન કેને કહે છે? ૪૮૮ અનુત્તર દેવેની ઉપશાંતતા વિષે... ૪૮૯ પહેલાં કયા સૂત્રને પુસ્તકબદ્ધ કર્યું? ૪૯૦ ગણુધરે પહેલાં કયા સૂત્ર વિષે પૂછયું? ૪૯૧ સંપ્રદાય સમાપ્તિ શાસ–સમ્મત છે?” ૪૨ ગચ્છાંતર કરવું દોષિત છે?” ૪૯૩ નશીલી વસ્તુથી બધાને ન ચઢે છે?” ૪૯૪ વિતરાગને પણ ન ચઢે છે?..... ૪૫ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની પરિભાષા શી છે?.... ૪૬ પાપની પરિભાષા શી છે ?. ૧૩૩ •... ૧૩૪ ... ૧૩૪ ... ૧૩૪ .... ૧૩૫ ... ૧૩૫ .. ૧૩૫ ... ૧૩૬ .... ૧૩૬ ... ૧૩૬ ... ૧૩૬ ... ૧૩૬ ૧૩૬ ... ૧૩૬ ૧૩૬ ૧૩૭ . ૧૩૭ - ૧૩૭ • ૧૩૭ ... ૧૩૭ ૧૩૭ ૧૩૭ ... ૧૩૮ .... ૧૩૮ . ૧૩૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ .. ૧૪૦ ૧૪૦ ૧૪૧ • ૧૪૧ . ૧૪૧ - ૧૪૨ .. ૧૪૨ • ૧૪૩ ૧૪૩. ૧૪૩ ૪૯૭ ધર્મની પરિભાષા શી છે?... ૪૯૮ કદલી–ફળ લેવું રેકવા યોગ્ય છે? ૪૯ કારણ વિના આહાર વગેરે ગ્રહણ કરવાં એગ્ય છે?..... ૫૦૦ અનુત્તર વિમાનવાસી દેવોના ભવ કેટલા?” ૫૦૧ પરિહાર વિશુદ્ધ ચારિત્ર અકર્મભૂમિ અને મહાવિદેહ ?... ૫૦૨ યંતનાં આવાસ ત્રણે લેકમાં 2. ૫૦૩ “ખડ્ડાગ” નિગ્રંથને શું અર્થ છે?” ૫૦૪ નઈન્દ્રિય ઉપયોગી વધારે કેવી રીતે ? ૫૦૫ નરકમાં ભાવ તીર્થકરને આહાર પણ અશુભ?” ૫૦૬ સમાચારીને અર્થ શો ?” ૫૦૭ ઉદ્ઘલેકમાં પુદ્ગલ ઓછાં કેવી રીતે છે?.. ૫૦૮ અકર્મભૂમિમાં દષ્ટિ કેટલી ?” ૫૦૯ તિર્યંચ યુગલિકમાં ભેદ કેટલા ?... ૫૧૦ y y = • ૫૧૧ માર્ગણાના ભેદના વિષયમાં.... ૫૧૨ કિયાવાદી સમવસરણને શો અર્થ ?.... ૫૧૩ દારિક શાશ્વતને અર્થ શો ?.... ૫૧૪ શાશ્વત મિશ્ર–ગીને અર્થ ૫૧૫ એક ગુણ વગેરે પુદ્ગલ વિષે.... પ૧૬ પ્રદેશ રાજાના, મશકની હવાના પ્રશ્ન વિષે... ૫૧૭ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પાઠ વિષે પ્રશ્ન ૫૧૮ આચારાંગમાં ૯ પ્રકારની વસ્તીઓ વિષે. પ૧૯ અરોચ્ચા-કેવળીના શ્રાવક વગેરે વિષે પ્રશ્ન... પર૦ , , લિંગ વિષે પ્રશ્ન ૫૨૧ મરુદેવી માતાને કેટલાં યુગલ ઉત્પન્ન થયાં હતાં?.. પરર મલ્લી પ્રભુની કલ્પ મર્યાદા વિષે.... પર૩ વીર પ્રભુનું નવમું સ્વપ્ન પ૨૪ મલી પ્રભુને સાધુ વંદના કરતા હતા ?... પર૫ ગર્ભમાં અવધિજ્ઞાન સાથે લાવવા વિષે... પર૬ મસ્તકમાં મણી ઉત્પત્તિ વિષે પર૭ સંવૃત–વિવૃત નિ વિષે... પ૨૮ કુર્મ–નિમાં ઉત્તમ પુરુષ જ ઉત્પન્ન થાય છે ?” • ૧૪૪ - ૧૪૪ • ૧૪૪ • ૧૪૪ - ૧૪૫. • ૧૪૫ • ૧૪૫ - ૧૪૬ ... ૧૪૭ • ૧૪૮ • - ૧૪૮ ૧૪૮ ૧૪૯ • ૧૪૯ ૧૪૯ ૧૪૯ . ૧૪૯ - ૧૫૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ •••, ૧૫૦ ૧૫૦ ૧૫૦ .... ૧૫૧ » ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ .... ૧૫૧ .... ૧૫૨ - ૧૫ર ૧૫ર ૧૫૨ ૧૫ર પર બેસે છપ્પન ઢગલાની લંબાઈ, પહોળાઈ વિષે.. પ૩૦ ઈન્દ્રિય વિષય અને ઉપયોગમાં અંતર શું?.. ૫૩૧ ચક્ષુઈન્દ્રિયનાં વિષય કેટલા?.... પર કામણ ગની સાથે તેજસૂને શું સંબંધ છે ?” ૫૩૩ ભવનપતિના ભવનમાં સિદ્ધ હોય છે ?..... ૫૩૪ જમ્બુદ્વીપ અને ઘાતકી ખંડથી સિદ્ધ થવાનું અંતર પ૩પ તીર્થકર સિદ્ધનું અંતર કેટલું?.. ૫૩૬ તેજસ શરીરનાં સંસ્થાન જુદા કેવી રીતે ?.... પ૩૭ બેઈન્દ્રિયની તેજસૂ કામણ અવગાહના વિષે... પ૩૮ દેવના ત્રીજી પૃથ્વી સુધી જવાને વિષે... પ૩૯ નાગકુમાર વગેરેની રાજધાની વિષે ૫૪૦ તેજસ્ કાર્મણ શરીરના બંધન સંઘાતન કઈ રીતે?. ૫૪૧ તિર્યંચની નરકમાં ઉત્પત્તિ વિષે ૫૪ર ભવનપતિ, વ્યંતર, પ્રથમ નરકમાં જીવના ભેદ કેટલા ?.... ૫૪૩ દેવ નારકમાં આહારનું આસ્વાદન કેવી રીતે ? ૫૪૪ નરકના આહારમાં રંગ વગેરે ૨૦ બેલ કેવી રીતે ? ૫૪૫ મન:પર્યવ જ્ઞાનનું દર્શન શા માટે નહિ ?. ૫૪૬ નિગદનાં સમુદ્દઘાત કેવી રીતે ? ૫૪૭ અનુત્તર વિમાનમાં કષાય સમુદ્દઘાત કેવી રીતે ?” ૫૪૮ બધી નરકમાં કાંડ છે.. ૫૪૯ આઉજજીકરણ કેને કહે છે?.... ૫૫૦ અંગ સૂત્રમાં ઉપાંગની ભલામણ શા માટે ? ૫૫૧ દેવામાં અવધિજ્ઞાન વિષે અંતર શા માટે ? પપર ચન્દ્ર સૂર્યને ઈન્દ્ર અસંખ્ય છે ? પપ૩ લેશ્યા વિષે ભગવતી પન્નવણીમાં સમાનતા શા માટે ?.... ૫૫૪ દેવ ઉત્પત્તિનાં ૧૪ બેલમાં જુદું સૂત્ર શા માટે ? ૫૫૫ છદ્મસ્થમાં અવધિજ્ઞાની શા માટે ન લીધા ?... પપ૬ મનુષ્ય, બે સૂર્ય જોઈ શકે છે ?.. ૫૫૭ દ્વીપની ઊંડાઈ વિષે. ૫૫૮ વૈતાઢય ઉપર વરસાદ થાય છે ?.... ૫૫૯ ગર્ભમાં નિહાર નથી થતો ?” પ૬૦ દેવલોકમાં ઘનવાત વગેરે કેમ ન બતાવ્યા ?” ૧૫૩ ... ૧૫૩ - ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૪ • ૧૫૪ ૧૫૪ • ૧૫૫ .. ૧૫૫ ... ૧૫૫ .. ૧૫૫ - ૧૫૬ ... ૧૫૬ . ૧૫૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ • ૧૫૭ ૧૫૭ ... ૧૫૭ .... ૧૫૭ ... ૧૫૭ * ૧૫૮ • ૧૫૮ • ૧૫૮ ... ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૯ • પ૬૧ નમિ વિનમિનાં જ્ઞાન વિષે... પ૬૨ ચમે–રત્નનાં પુદ્ગલ સચિત છે?.... પ૬૩ તિષિનાં ચિહની આકૃતિ કેવી?.. પ૬૪ અનુત્તર અને રૈવેયક દેવમાં વેદક સમ્યકત્વ શા માટે નહિ? ૫૬૫ રૈવેયકમાં સાસ્વાદન સમક્તિ શા માટે નહિ ?.... પ૬૬ લાયક સમક્તિમાં તિર્યંચનાં બે ભેદ જ શા માટે ? પ૬૭ ભગવતીમાં વાયુકાય જુદો પ્રશ્ન શા માટે ? પ૬૮ અંધકજીનાં દેહ અવસાનમાં “કાળ કરી ગયા” શબ્દ શા માટે ? પદ૯ પંચાસ્તિકાયમાં અનંત પ્રદેશી કેણ છે?.. પ૭૦ સ્થાવરમાં આગ-અનાગ વગેરે કેવી રીતે ? પ૭૧ વૈમાનિકોનાં લેપળની રાજધાની ક્યાં છે?.... પ૭૨ સ્થાવર જેને પરિગ્રહ કર્યો ?.. પ૭૩ “નય પુષ્ફ કીલાઈ” વિષે પ્રશ્ન ૫૭૪ દેવ, ભૂત ભવિષ્ય કેટલું જાણે?.... ૫૭૫ સ્થાવર ના શ્વાચ્છોશ્વાસ વિષે... ૫૭૬ અનુત્તર દેવમાં મિથ્યાષ્ટિની આગત વિષે... ૫૭૭ ચન્દ્ર અને સૂર્યના પ્રકાશને સ્પર્શ થાય છે ?.... ૫૭૮ જીવાભિગમમાં ચબૂતરે અંદર છે?... પ૭૯ યુગલિક ક્ષેત્રમાં કચરે નથી થતું?” ૫૮૦ લેક પ્રમાણમાં દેવ-દષ્ટાંત યથાર્થ કેવી રીતે ? ૫૮૧ અવ્યવહાર રાશીથી નીકળ્યા પછી મેક્ષ ક્યારે ? પ૮૨ નરક-ક્ષેત્રમાં પાણી વગેરે કેવાં ?.. ૫૮૩ કાલેદધિ સમુદ્રમાં નદીઓ અને વડવાનલ છે ? ૫૮૪ ચક–પ્રદેશ ખુલ્લા છે ?” ૫૮૫ જનકલ્પી મુનિ એઘા શા માટે રાખે ?” ૫૮૬ રાહુનાં વિમાન ચન્દ્રને કેવી રીતે ઢાંકે ?.... ૫૮૭ મશક અને વાયુને સ્પર્શ ૫૮૮ એકેન્દ્રિયમાં મહાનિર્જરા કેવી રીતે ?” ૫૮૯ નિવૃત્તિનો અર્થ છે ?” પ૯૦ નિર્જરાના ભેદમાં અપ્રશસ્ત મન વચન કેવી રીતે ?.... ૫૯૧ તમસ્કાયમાં પણ સાત બેલ હોય છે ?. . ૫૯૨ ઉત્તમ પુરૂષોને બાલ્યકાળ કેટલે ?... • ૧૫૯ , ૧૫૯ .. ૧૬૦ . ૧૬૦ ..૧૬૦ - ૧૬૦ ૧૬૦ ૧૬૧ *. ૧૬૧ - ૧૬૧ - ૧૬૧ - ૧૬૧ . ૧૬ર .. ૧૬૨ - ૧૬૨ • ૧૬૨ ૧૬૨ • ૧૬૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૩ ... ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૫૭ આહારક-શરીરને ચર્મ ચક્ષુથી જોઈ શકાય ?... ૫૯૪ કાન્તિક દેવોમાં આત્માની ઉત્પત્તિ વિષે.... પલ્પ બારમા ગુણસ્થાનમાં દસ બેલની લબ્ધિ વિષે. ૫૯૬ શ્રીદેવીને સ્પર્શ અને રોગમુક્તિ વિષે... ૫૯૭ મહાદ્ધિવાળા દેવ, નન્દીશ્વરથી આગળ કેમ ન જાય?.... ૫૯૮ તીર્થકરને તીર્થ કહેવા ગ્ય છે? ૫૯૯ પુષ્કર સમુદ્રમાં માછલાં ઓછાં કેમ ?” ૬૦૦ તિષિ દેવેનાં વિમાન-વાહક દેવ વિષે.... ૬૦૧ ધ્યાન અને કાઉસગમાં શું અંતર ? ૬૦૨ વિતરાગના ઉપદેશનું પ્રયોજન ( હેતુ) શું ?.... ૬૦૩ અંતઃ કડાકોડી કેને કહે છે? ૬૦૪ વેશ્યા, પરિણામ અને ભાવમાં શું અંતર?.... ૬૦૫ દેવોની ગમન શક્તિ વિષે . ૬૦૬ મહાવિદેહની વિજ્યમાં આર્ય જ રહે છે ? ૬૦૭ વૈતાઢય પર્વત ઉપર દેવોમાં પણ છઠ્ઠો આરે છે?.... ૬૦૮ અવધિ અને વિભંગ જ્ઞાનની સ્થિતિ ૬૬ સાગર કેવી રીતે? ૬૦૯ સૂત્ર-સિદ્ધાંતની વિનય–ભક્તિ કેવી રીતે સમજવી ?... ૬૧૦ દ્રવ્ય-પુણ્ય અને ભાવ-પુણ્ય કોને કહે છે ? ૬૧૧ પ્રહ (કુંડ) માં શ્રીદેવીનાં સામાનિક દેવ હોય છે ?.. ૬૧૨ દ્રહમાં દેવ અને દેવીની માલિકી શા માટે ?... ૬૧૩ “પલવક” શબ્દને અર્થ.... ૬૧૪ જંઘાચારણ વિદ્યાચારણની સ્ટી દ્વીપ બહારની યાત્રા વિષે... ૬૧૫ ચક્રવર્તીનાં એકેન્દ્રિય રત્ન શાશ્વત છે?..... ૬૧૬ પૃથ્વીકાયનાં સમ વિષમ શરીર, આહાર કેવી રીતે ? ૬૧૭ વેદક સમિતિની સ્થિતિ એક સમયની કેવી રીતે ?” ૬૧૮ તીર્થંકરનાં નામની આગળ “શ્રી” શા માટે નહિ ? ૬૧૯ સૂત્ર-દેવતાને નમસ્કાર વિષે... દ૨૦ દેવ, મનુષ્યને ઊંચે નીચે ક્યાં સુધી લઈ જાય છે? ૬૨૧ પૃથ્વી વગેરેમાં સંહનન (સંઘયણ) કેવી રીતે સમજવાં?... દરર મનુષ્યના ઉત્તર વૈકિય સંહનન કયા ?.... ૬૨૩ ચરમ પદનાં છ બેલ વિષે.. ૬૨૪ ટ્રેઈનમાં બેઠેલા સંવર કરી શકે છે ?” ... ૧૬૪ - ૧૬૪ ૧૬૪ •... ૧૬૪ ... ૧૬૪ . ૧૬૪ . ૧૬૪ •. ૧૬૫ • ૧૬૫ .... ૧૬૫ .... ૧૬પ ૧૬૬ • ૧૬૬ ... ૧૬૬ . ૧૬૬ • ૧૬૬ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ • ૧૬૮ .. ૧૬૮ ... ૧૬૯ ૧૭૦, ... ૧૭૧ .... ૧૭૧ ••• ૧૭૨ ૬૨૫ જે અનાજ ઊગી શકે નહિ, તે નિર્જીવ હોય છે ?.. ૬૨૬ સુધર્મ, ઈશાનની નીચે બાદર પૃથ્વીને નિષેધ શા માટે ?.. ૬૨૭ પાંચમા દેવકની ઉપર વાવડીઓ, બાદર અપ વગેરે છે?.... ૬૨૮ સેપકમવાળાનું ઘટેલું આયુષ્ય પૂરું ક્યાં થાય છે?.... દર૯ સેલટેકસ વગેરેની ચોરીમાં ત્રીજું વ્રત ભંગ થાય છે?.... ૬૩૦ આર્તધ્યાનમાં જ આયુષ્ય કેમ બંધાય છે ?... ૬૩૧ ભવિષ્યના પ્રત્યાખ્યાનનું મિથ્યા દુષ્કત કેવી રીતે ? .... ૬૩૨ ૧૫ કર્માદાનમાં આગાર હોઈ શકે છે? ૬૩૩ પ્રકૃતિ, રિથતિ, અનુભાગ અને પ્રદેશ વિષે ૬૩૪ મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ પણ પશમથી ?” ૬૩૫ અવધિજ્ઞાની અલેક જુએ ?..... ૬૩૬ જુમતિ અને વિપુલમતિ મનઃ પર્ય વજ્ઞાનિ વિષે... ૬૩૭ ચાલતી ટ્રેઈનમાં સામાયિક થઈ શકે છે ?” ૬૩૮ દેવોનાં અંગ કંપાયમાન કેવી રીતે થાય છે ? ૬૩૯ સાતવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યાં ભગવાય છે?.... ૬૪. વંદના કરીને કેણે કર્મ હલકાં કર્યા ?..... ૬૪૧ સંજવલનના લેભની સ્થિતિ બે માસની છે?... ૬૪ર પરદેશી રાજાએ ૧૩ બેલા (છઠ્ઠું) કર્યા હતા ?.... ૬૪૩ સચિત્તના સ્પર્શથી આખો દિવસ ઘર અસૂઝતું થાય છે ? ૬૪૪ સચિત્ત વસ્તુ લઈ “પધારો” કહે તે અસૂઝતું થાય છે ? ૬૪૫ રાતે સે ડગલાં વ્યાખ્યાન દેવા જવું એગ્ય છે? ૬૪૬ સુલસા સતીને ૩૨ પુત્ર થયા હતા ?.... ૬૪૭ સતી પુષ્પચૂલાનાં લગ્ન ભાઈની સાથે થયાં હતાં?... ૬૪૮ તીર્થકર મુખવસ્ત્રિકા (પત્તી) કેમ નથી રાખતા ?” ૬૪૯ ઋષભદેવજીએ યુગલની સાથે સંબંધ જોડ્યો હતો ?.... ૬૫૦ ગણધરેમાંથી કેણે સંબંધ જોડયે ? ૬૫૧ પહેલા પ્રહરનું ધાવણ ચેથા પ્રહરમાં કામમાં આવે છે ?... ૬૫ર સાધ્વીનું વ્યાખ્યાન પરિષદમાં થયું ?.... ૬૫૩ સી, સાતમી નરકમાં કેમ નથી જતી?” ૬૫૪ સાધ્વી, નાના સાધુને વંદના શા માટે કરે ?” ૬૫૫ સ્થાવર ૫ ને બદલે ૩ જ કેમ ? ૬૫૬ ચિત્ય કેને કહે છે? કેટલા પ્રકારના ? • ૧૭૨ •. ૧૭૩ . ૧૭૩ • ૧૭૩ .... ૧૭૩ . ૧૭૪ - ૧૭૪ - ૧૭૪ • ૧૭૪ - ૧૭૫ . ૧૭૫ • ૧૭૫ - ૧૭૬ • ૧૭૬ .. ૧૭૬ - ૧૭૬ , ૧૭૬ ૧૭૭ . ૧૭૭ • ૧૭૭ ૧૭૭ ૧૭૭ ૧૭૮ . ૧૭૮ • Page #35 -------------------------------------------------------------------------- ________________ • ૧૭૮ ... ૧૭૮ .... ૧૭૮ .... ૧૭૯ ૧૭૯ ... ૧૭૯ • ૧૭૯ १७८ ૧૭૯ ૧૮૦ ... ૧૮૦ ૧૮૦ • ૧૮૦ . ૧૮૧ • ૧૮૨ ૬૫૭ “અછાયા કેને કહે છે? છાજલીની નીચે સૂક્ષ્મ છે ?.... ૬૫૮ બેહાથની અવગાહનાના સિદ્ધ કેવી રીતે થયા?.... ૬૫૯ “અવધિ” જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ .. ૬૬. પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ કઈ રીતે છે?.... દિ૬૧ તંદુલમ૭ ગર્ભજ છે ?.... ૬૬૨ જૈન ધર્મનું મૂળ અને લક્ષણ શું છે ?.. ૬૬૩ સંપ્રદાય કેવી રીતે શરૂ થયા ? ૨૨ સંપ્રદાય કેમ કહેવાયા ?.. ૬૬૪ ગ્રહણ કેને કહે છે ?.... ૬૬૫ ગાથાપતિ, કૌટુમ્બી અને સાર્થવાહ કેને કહે છે?.... ૬૬૬ બદામના ગોટા સચિત્ત છે ?.... ૬૬૭ વરસાદમાં આવે-જાય, તેને મંગલિક કહેવાય ?... ૬૬૮ ચોમાસામાં ગૃહસ્થ પાસેથી પાટ લેવી–દેવી ચગ્ય છે?.. ૬૬૯ પરમાધાર્મિક અને જાંભુક દેવેમાં લેસ્થા કેટલી છે? ૬૭૦ ત્રીજા અને છઠ્ઠા દેવલેકમાં લેશ્યા કેટલી ?..... ૬૭૧ સાંસારિક કાર્યની સિદ્ધિ માટે તપ કરવું એગ્ય છે ?.... ૬૭૨ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિનાં પાઠ સરખા કેમ?... ૬૭૩ સ્વસ્થ મનુષ્ય સંથારે માગે તે કરાવે ?.... ૬૭૪ સંથારાવાળા ખાવાનું માગે તે દેવું ?” ૬૭૫ સંથારે તેડ્યા પછી સાધુતા કાયમ રહે છે?..... ૬૭૬ શિથિલ આચારીને વંદન કરવા વિશે.... ૬૭૭ કેવળજ્ઞાનીનું સંહરણ થઈ શકે છે ? ૬૭૮ યથાખ્યાત ચારિત્રમાં સંહરણ થઈ શકે છે ?... ૬૭૯ સ્નાતકને કેવળી સમજવા ? ૬૮૦ ચેથા પલિભાગ અને ચારે પવિભાગને અર્થ છે?” ૬૮૧ ભગવાનનાં સમવસરણમાં સ્ત્રીઓ ઊભી જ રહે છે? ૬૮૨ અંતર દ્વીપમાં ઉત્પન્ન તિર્યંચ દેવેલેકમાં જ જાય ? ૬૮૩ સૂર્યનું “સહસ્ત્રાંશુ” નામ શા માટે ?... ૬૮૪ પ્રમાણ અંગુલ, આત્મ અંગુલ, ઉચ્છેદ અંગુલ વિષે... ૬૮૫ ઉચ્છેદ અંગુલ અને ઋષભદેવજીની અવગાહના ૬૮૬ આકાશમાં તારાની લાંબી રેખા વિષે.... ૬૮૭ ભરતખંડની લમ્બાઈ પહેળાઈ વિષે... ૬૮૮ અધામુખી અને ઉર્વમુખી જીવને શું લાભ થાય છે ? . ... ૧૮૨ . ૧૮૨. ૧૮૩ ૧૮૩ .... ૧૮૩ ૧૮૪ • ૧૮૪ ... ૧૮૪ ૧૮૪ ... ૧૮૭ ૧૮૭ . ૧૮૮ . ૧૮૯ • ૧૮૯ ૧૯૦ ... ૧૯૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૧૯૧ ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૧૯૩ , ૧૯૩ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૬ ૧૯૬ * ૬૮૯ ચક્રવર્તીની ખેતી જલદી પાકે-ખાવા વગેરે વિષે.... ૬૯૦ ચક્રવર્તીનાં ૬૬ કરડ ગામ અને જનસંખ્યા વિષે.... ૬૯૧ શય્યાતરનાં મહેમાન તેમ જ નોકરને હાથ ફરસવા વિષે.... ૬૨ વિહારનાં સમયે, પહેલે દિવસે માગેલાં ઘરે માગવું?” ૬૯૩ આહાર પર્યાપ્તિને કાળ કેટલે ?” ૬૯૪ મોટા સાધુ, પ્રતિકમણની આજ્ઞા કેની લે ?” ૬૫ શુકલ-લેશીમાં વેદનીયને ચોથે ભંગ કેવી રીતે ? ૬૯૬ અવધિદર્શનની સ્થિતિ ૧૩૨ સાગરોપમ વધારે કેવી રીતે ? ૬૭ કર્માદાનનું વિવરણ ક્યાં છે? ખેતી અપારંભમાં ?.... ૬૯૮ શ્રી શાંતિનાથજીની “નવ પદવી” વિષે. ૬૯ મનુષ્યના શરીરમાં પુદ્ગલ સજીવ છે કે નિર્જીવ ?.. ૭૦૦ જિનમૂર્તિનાં દર્શનથી ભાવ-શુદ્ધિ થાય છે?... ૭૦૧ વિહારમાં શ્રાવકને સાથે રાખવાનો નિષેધ કયાં છે ?” ૭૦૨ અસંસીના ૨૨ દંડકમાંથી અશાશ્વત કેટલા ?” ૭૦૩ સેળ સતીઓનાં નામ અને સમય વિષે ૭૦૪ વાટે વહેતા સિદ્ધમાં એક ઉપયોગ કેવી રીતે હોય ? ૭૦૫ નરકમાં કોલ અને દેવલોકમાં લેભ શાશ્વત કેવી રીતે ? ૭૦૬ સંવત્સરિ શા માટે મનાય છે ? ૭૦૭ નિગ્રંથને આહાર દેવાથી નિર્જર કે પુણ્ય?.. ૭૦૮ આઠ યોગ અને આઠ ઉપગ ક્યાં હોય ?.. ૭૦૯ ભગવાન મહાવીરને ગર્ભકાળ ?.... ૭૧૦ ઉદ્ઘ વગેરે લેકમાં દંડક કેટલા ? ૭૧૧ નરકના અપર્યાપ્તમાં દૃષ્ટિ કેટલી ?.... ૭૧૨ ૨૪ દંડકના અપર્યાપ્તમાં દષ્ટિ કેટલી ?” ૭૧૩ ,, ,, પર્યાપ્તમાં , ,, ૭૧૪ પર્યાપ્તિ કેટલી આવલિકામાં બાંધે ?.... ૭૧૫ ચકવતીની સેના ચેરાસી કેસમાં કેવી રીતે સમાય ?” ૭૧૬ તેજસ્ કાર્મણની અવગાહના લેક પ્રમાણ કેવી રીતે ?... ૭૧૭ દેવતાઓમાં અસંશી પણ હોય છે ?.. ૭૧૮ દેવ અને નારકમાં નિર્જરાના ભેદ કેટલા ?.... ૭૧૯ વિભંગ જ્ઞાનમાં જીવના છ ભેદ છે ? .... ૭૨૦ પાપ પ્રકૃતિના ૮૨ ભેદમાંથી દેવ અને નાકમાં કેટલા ?... ૧૯૭ ૧૯૭ . ૧૯૭ ••. ૧૯૮ • ૧૯૮ - ૧૯૮ •... ૧૯૮ • ૧૯૮ - ૧૯૯ ૯ .... ૨૦૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ - ૨૦૧ ૨૦૨ ૨૦૨ ૨૦૨ ૨૦૩ ૨૦૩ ... ૨૦૩ છ २०४ ૭૨૧ પુણ્યના ૪૨ ભેદમાંથી ૭૨૨ આશ્રવ અને સંવરના ભેદમાંથી , , , , ૭૨૩ પૃથ્વી, અપૂ તેમ જ પ્રત્યેક વનસ્પતિમાં ગુણસ્થાન કેટલા ?... ૭૨૪ પૃથ્વીકાય અને બેઈન્દ્રિયમાં વેશ્યા કેટલી ?. ૭૨૫ , , ,, જ્ઞાન કેટલું ?” ૭૨૬ પાંચ સ્થાવર અને ત્રણ વિલેન્દ્રિયમાં આત્મા કેટલા ?... ૭૨૭ ભૈરવ, ભવાની વગેરેની પૂજા માનતા મિથ્યાત્વ છે? ૭૨૮ દેવતાઓ અને નારકમાં પરિષહ કેટલા ?.... ૭૨૯ , , , સંયમના ભેદ કેટલા ? .. છ૩૦ , , , કષાયના ,, , ?.... છ૩૧ ; , , ૧૪૮ કર્મ પ્રકૃતિમાં ઉદય-ઉદીરણા કેટલી ?” ૭૩૨ દેવ નારકમાં કર્મ પ્રકૃતિ ઉદય-ઉદીરણ કેટલી ?” ૭૩૩ દેવ નારકમાં કર્મબંધની પ્રકૃતિ કેટલી ?..... ૭૩૪ કઈ લેશ્યા કયા ગુણસ્થાન સુધી ?” ૭૩પ ત્રણે વેદમાં ગુણસ્થાન કેટલા ?... ૭૩૬ પાંચ જ્ઞાનમાં ગુણસ્થાન કેટલાં અને કયાં ?..... ૭૩૭ ૩ અજ્ઞાનમાં ગુણસ્થાન કેટલાં અને ક્યાં?.. ૭૩૮ સામાયિક વગેરે ચારિત્રમાં ગુણસ્થાન કેટલાં .. ૭૩ ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનમાં ગુણસ્થાન કેટલા ?... ૭૪૦ ક્ષાયિક, ઉપશમ, ઉપશમ સમક્તિમાં ગુણસ્થાન કેટલાં? ... ૭૪૧ નારકી, તિર્યંચ વગેરેમાં કર્મ પ્રકૃતિની સત્તા કેટલી ? ... ૭૪૨ પૃથ્વી, અપ, તેલ, વાયુના સાત લાખ ભેદ કેવી રીતે?.... ૭૪૩ દેવ મનુષ્ય વગેરેમાં બંધની ૧૨૦ પ્રકૃતિ કઈ? .... ૭૪૪ ભરતનાં સાધુ મહાવિદેહમાં આહાર કરે? .... ૭૪૫ તપસ્યામાં ધોવણ પાણી લેવા વિષે ... ૭૪૬ ચક્રવર્તીનાં વક્રિય શરીરથી સંતાન થાય? ૭૪૭ તિર્યંચગતિ છેડીને ત્રણ ગતિ એકી સાથે ક્યાં છે? ..... ૭૪૮ એકાધિક સામાયિકના કાળ વિષે?.. ૭૪૯ લાકમાં બાદર પૃથ્વીકાય વધારે છે કે અપકાય. ૭૫૦ આસમાની શાહીમાં ફૂલણ (ફૂગ) થાય છે ? ૭૫૧ ચઉથ ભક્તને અર્થ શું ?... ૭પર એલેકમાં અજીવ દ્રવ્યના દેશ કેવી રીતે ? ૨૦૪ | ૨૦૪ २०४ ૨૦૫ ૨૦૫ ૨૦૫ ૨૦૫ ૨૦૫ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૮ . ૨૦૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૭૫૩ લાક–આકાશમાં ધર્મ, અધમ દ્રવ્યના દેશ નહિ ?.... ૭૫૪ પાંચ પદોમાં સામાન્ય કેવળી કયાં પદમાં ?.... તીથ કરને કેવળી-સમુદ્ઘાત થાય ? ૭૫૫ આયુષ્ય બંધના છ ભેદ કેવી રીતે ? 903. ૭૫૬ આયુ ખ'ધના સમયે ૬ પ્રકૃતિના ખંધ સાથે જ થાય છે..... ૭૫૭ મડાઈ અનગાર ચારે ગતિમાં જાય ?... ૩૭ ૭૫૮ ખાદર વાયુકાય સ્વકાયથી જ મરે ?.... ૭૫૯ ભગવાન નિત્ય ભાજી હતા ?.... ૭૬૦ સાતમી નરકના પર્યાપ્તમાં સમ્યક્ત્વ કેવી રીતે, કચારે આવે ?.... ૭૬૧ સાધુ, ઉપરના માળે રોકાઇ શકે છે ? ૭૬૨ તથારૂપના અસંયતીને દેવાથી એકાંત પાપ કેવી રીતે ?.... ૯૬૩ કર્મ આત્માના બધા પ્રદેશેામાં ખરાખર બંધાય છે ?.... ક્ષયેાપશમ વગેરે પણ ખરાખર ? ૭૬૪ સિદ્ધ સ્થાન એક ગાઉના છઠ્ઠો ભાગ કેવી રીતે ?.... ૭૬૫ બધા ક્રિયાવાદી સમિતી છે ?.... ૭૬૬ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી આયુષ્ય--"ધ થાય છે ?.... ૭૬૭ કેવળજ્ઞાન થયા પછી મતિ શ્રુતજ્ઞાનનું શું થાય છે?.... ૭૬૮ યથાખ્યાત ચારિત્રની પછી ક્ષયાપશમિક છૂટે છે?.... ૭૬૯ ઉપશમ સમતિમાં કોઈ કાળ કરે છે ?.... ૭૭૦ શ્રી ચંદ્રપન્નતિનાં નક્ષત્રાનાં ભોજન વિષે.... ૭૭૧ દેવસી પ્રતિક્રમણ કરવાના સમય કયે ?.... ૭૭ર સૂક્ષ્મના ૧૦ ભેદોમાં પ્રત્યેક શરીરી કેટલા ?.... 66 ૦૭૩ જેવું અન્ન તેવું મન ” કહેવત સાધુને માટે ચેાગ્ય છે ?.... ૭૭૪ એક પૂર્વના જ્ઞાનીએ શાસ્ર લખ્યાં ..... ૭૭પ આધાકર્મી આહાર કરે તે પણ પાપથી લિપ્ત નહિ .... ૭૭૬ પૂર્વ જ્ઞાત પણ લબ્ધિવાળુ છે ..... છછછ સાપક્રમ આયુષ્ય ઓછુ થાય છે ?.... ૭૭૮ અપ્રતિપાતિ અવધિજ્ઞાની અલાકને જુએ ?.... ૭૭૯ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ કઇ અપેક્ષાથી છે?.... ૭૮૦ ૧૮ દિશિ તેમ જ ભાવિદેશમાં અતરદ્વીપ જ જુદા કેમ ?.... ૭૮૧ વરસાદનું પાણી પૃથ્વી ઉપર ન પડે, ત્યાં સુધી અચિત્ત ..... ૭૮૨ પંખા વગેરેની હવા ચિત્ત છે?.... ૨૦૯ ... ૨૦૯ .. **** .... .... .... .... .... .... .... **** 3000 .... .... .... ... .... 0000 ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૨૦ .... 220 ૨૨૦ .... 6990 2000 ૨૧૦ ૨૨૧ 0.00 ૨૧૧ ૨૧૧ ૨૧. ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૪ ૨૧૪ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૬ ૨૧૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ર ૨૨૩ ૭૮૩ સામાયિકમાં ૧૪ નિયમ ધારણ થઈ શકે છે.?... ૨૨૧ ૭૮૪ વ્યાખ્યાનમાં લેચ કરવા ગ્ય છે? ૭૮૫ દૂધ વિગયનો ત્યાગી, રબડી, કલાકંદ ખાઈ શકે છે? ૭૮૬ નિકાચિત કર્મ, ભોગવ્યા વિના છૂટી જાય છે?.... ૭૮૭ સિમંધર સ્વામીની આજ્ઞા લેવી ગ્ય છે?... ૨૨૧ ૭૮૮ રાત્રિ ભેજનથી કયું વ્રત ખંડિત થાય છે ? ૨૨૨ ૭૮૯ વાહનમાં બેસીને સામાયિક કરી શકાય છે? ૭૯૦ પાખી અને ચોમાસી, પૂનમ કે ચતુદશીએ ?.... ૭૯૧ નરક આયુષ્યબંધની પછી જીવ તપસ્યા કરી શકે છે ?” ૨૨૨ ૭૯૨ મિથ્યાત્વીની કરણ ભગવાનની આજ્ઞામાં છે ? ૭૯૩ રૈવેયકમાં જવાવાળા મિથ્યાત્વી આરાધક છે?..... ૨૨૩ ૭૯૪ જે આરાધક છે, તે બધા ભગવાનની આજ્ઞામાં છે ?.... ૭૯૫ અભવ્ય જીવ આરાધક થઈ શકે છે ?... ૨૨૩ ૭૯૬ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ૮ મે ભવ યુગલિકને ?.. ૨૨૩ ૭૯૭ યુગલિયાને દેવગતિમાં આયુષ્ય કેટલું મળે છે?...... ... ૨૨૩ ૭૯૮ દેવગતિમાં અસંજ્ઞી તિર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ?” ૨૨૩ ૭૯૯ સુંદરી મહાસતીની દીક્ષા, ખંડ જીત્યા પછી થઈ?” ૨૨૪ ૮૦૦ સર્વાર્થસિદ્ધમાં ચોસઠ મણના ખેતી વિષે.... ૮૦૧ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને શ્રવ્યની સિવાય બીજું પણ કંઈ હોય છે ? ..... ૨૨૫ ૮૦૨ એક દ્રવ્ય, બીજા દ્રવ્યની ક્રિયા કરી શકે છે? ૨૨૫ ૮૦૩ કઈ દ્રવ્ય, બીજા દ્રવ્યની પર્યાયનું સંવેદન કરી શકે છે ? ૨૨૫ ૮૦૪ નાસ્તિ સ્વરૂપ ધર્મની વિદ્યમાનતાથી કર્તા કર્મ સંબંધ થઈ શકે છે? ૨૨૬ ૮૦૫ આત્મ દ્રવ્ય શુદ્ધ છે, તેને અર્થ છે? ૨૨૭ ૮૦૬ વર્તમાન પર્યાય જ શુદ્ધ-અશુદ્ધ પર્યાય છે કે ભૂત ભવિષ્યની પણ .२२७ ૮૦૭ પર્યાય સ્વકાળમાં જ ઉત્પન્ન થાય છે કે આગળ પાછળ ?” ૮૦૮ એક જીવની એક સમયમાં એક ગુણની પર્યાય શુદ્ધ, અશુદ્ધ કે શુદ્ધ-અશુદ્ધ રહી શકે છે? ૮૦૯ ઔદયિક વગેરે પાંચ ભાવ અસાધારણ છે, જેના સહારે સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે... . ૨૨૮ ૮. ઔદયિકભાવ આત્માને પાપ, પુણ્ય કે ધર્મ કરાવી શકે છે? ૨૨૮ ૮૧૧ સાત નય સમ્યજ્ઞાનમય છે કે મિથ્યા જ્ઞાનમય ? કયા જ્ઞાનમાં છે ? - ૨૨૯ (૧૨ મિથ્યા જ્ઞાનપૂર્વક સાધુ આચાર વગેરે શુભ ક્રિયાને વ્યવહારથી મોક્ષમાર્ગ મનાય ? ૨૨૯ .. ૨૨૭ - ૨૨૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૯ ૮૧૩ પરમાણુ સ્કન્ય, અને શરીરથ આત્મ દ્રવ્યની ગતિ વગેરેમાં ધર્માસ્તિકાયના સ્કન્દ, દેશ કે પ્રદેશ નિમિત્ત છે? ૨૨૯ ૮૧૪ સધુ માંસ, માછલાં, ચરબી વગેરે પદાર્થવાળી દવા વગેરે અભક્ષ સેવન કરી શકે છે ?” ૮૧૫ અપવાદ માર્ગમાં સાધુ શલ્ય ચિકિત્સા (ઓપરેશન) તથા વિદ્યુત પ્રગ કરાવી શકે છે?... ૨૩૦ ૮૧૬ સાધુ નૌકાથી નદી પાર કરી શકે છે. ૮૧૭ સાધુ ઘડિયાળ જોઈ શકે છે? ૨૩૦ ૮૧૮ “જિષ્ણુસહાઓશબ્દનો અર્થ તેમ જ માન્યતા વિષે. • ૨૩૧ . ૨૩૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ પંચ પરમેષ્ઠીની સ્તુતિ સકળ મંગળ મહિંમંગળ, પ્રથમ મંગળ ગણું જેને, પ્રભુ તે પંચ પરમેષ્ટી, નમું છું ભાવથી તેને. અરિહન્ત જિનેશ્વર જે, જીતીને રાગોને; વર્યા છે જ્ઞાન કેવળને, નમું છું ભાવથી તેને. બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ કર્મને, બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું ભાવથી તેને. ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય અને વિદ્યારે કર્મના મળને, નમું છું ભાવથી તેને ભણવે જે ઉપાધ્યાયે, સકળ સિદ્ધાંત સમજીને રમે છે જ્ઞાનના દાને, નમું છું ભાવથી તેને. અખિલ લેકે મુનિરાજે. જગતના મોહ મારીને ગુંથાયા આત્મ શુદ્ધિમાં, નમું છું ભાવથી તેને અમારી આત્મ શુદ્ધિને, વહાલે મંત્ર બેલીને હવે લેવા અમર પદને, નમું છું ભાવથી તેને. Page #42 -------------------------------------------------------------------------- ________________ [ સંસ્કૃતિ રક્ષક સંધ સાહિત્ય રત્નમાલાનું ૨૨ મુ` રત્ન ] સમર્થ-સમા ધા ન [ ભાગ પહેલા ] સમાધાનકાર : બહુશ્રુત શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમ મલ્લજી મહારાજ tet T પ્રશ્ન ૧:—સુખ શુ છે ? પૌદ્ગલિક (ભૌતિક) સમૃદ્ધિને સુખ માનવું કે આધ્યાત્મિક સ્થિતિને ? જવાબ :-—સાચું સુખ એ જ છે કે જે કદી નાશ ન પામતાં ચિરંતન રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે, નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક એટલે કે સાચુ' સુખ નથી. સાચુ' સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. પ્રશ્ન ૨ :—àાકાની સેવા કરવી તે ઉત્તમ છે, કે પેાતાની આધ્યાત્મિક ઉન્નતિ ? જવાબ :-લેાક સેવા કરતાં આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ ઉત્તમ છે, તે સર્વ શ્રેષ્ઠ ઉન્નતિ છે. પ્રશ્ન ૩ઃ—માક્ષ શુ છે અને તે મેળવવાના રસ્તા કર્યો છે? જવાબ :—બધાં જ કમેાંથી મુક્તિ તે મેક્ષ છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ–મેાક્ષ મેળવવાના ઉપાય છે. પ્રશ્ન ૪ઃ—ગૃહસ્થાશ્રમમાં રહીને સત્ય અને સયમપૂર્વકનું જીવન વિતાવવું સારુ` કે સંયમ લઈ ને તપ વગેરે કરવુ ઉત્તમ છે ? જવાબ :—ગૃહસ્થાશ્રમના શુદ્ધે શ્રાવક જીવન કરતાં પણ શુદ્ધ સાધુ જીવન વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ છે. પ્રશ્ન પ:—ધાર્મિક દૃષ્ટિએ જોતાં ગૃહસ્થ માટે ગરમ પાણી પીવુ બરાબર છે? શું પાણી ગરમ કરવાથી અપકાય અને અગ્નિકાય જીવાનો હિસા નથી થતી ? જ્યારે કાચુ' પાણી પીવાથી શુ' માત્ર અપકાય જ્વાની જ હિંસા થાય છે ? સ−૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨ ] સમર્થ–સમાધાન જવાબ –ગરમ પાણી પીવાથી અનેક લાભે છે, જેમકે વૃત્તિઓનું દમન, રસેને ત્યાગ અને ઈચ્છાઓ પર કાબૂ , ચોખા અને લેટના વાસણનું ધાવણ, પાણી, છાશ અને નહાવા માટેના કરેલા ગરમ પાણીથી ગૃહસ્થને માટે પણ અપકાય અને અગ્નિકાય જેની હિંસા મટી શકે છે. ઠંડા પાણીને ત્યાગ હેવાથી ગૃહસ્થને પણ કદીક ગરમ પાણી કે અગ્નિ આદિના સંગના અભાવથી, પોતાના વ્રતમાં દઢ રહેવાથી વિશેષ લાભ મેળવવાને અવસર પ્રાપ્ત થાય છે. જેમ કે-અમ્બડ સંન્યાસીનાં ૭૦૦ શિષ્ય શ્રાવક હતા. તેઓ સચિત પાણી પીતા હતા, પરંતુ કેઈની પણ આજ્ઞા વિના પાણી ન પીવાની તેઓની પ્રતિજ્ઞા હતી. એક વખત ગરમીના દિવસમાં બહારગામ જતાં રસ્તામાં તેઓને તરસને લીધે પરિષહ પડ્યો. પાસે જ એક નદી વહેતી હતી, પરંતુ આજ્ઞા દેવાવાળા ગુરુની ગેરહાજરીને કારણે તેઓએ સંથાર કરી લીધું અને પરલોકના પ્રવાસી બન્યા. આજ્ઞા વિના પાણી ન પીવાનાં વ્રત માત્રથી જે આટલે લાભ મળી શકે છે, તે સચિત્ત પાણીના ત્યાગની વાત જ શી કરવી ? પ્રશ્ન ૬ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાની ખુદની પત્નિ સાથે સુંદરમાં સુંદર ધાર્મિક સંબંધ શું હોઈ શકે? જેમકે “રાયચંદ્રજી” એ લખ્યું છે ધર્મની બહેનને સંબંધ શું શક્ય તેમ જ ઉચિત છે? જવાબઃ–પૂર્ણ રૂપે બ્રહ્મચારી પુરુષને પિતાની-ખુદની સ્ત્રી સાથેને “ધર્મની બહેનને સંબંધ શક્ય તેમ જ ઉચિત છે. પ્રશ્ન ૭ –સમયની આશાતના કોને કહેવાય છે? જવાબ-પાંચ સમવાની અનુકૂળતાથી કાર્ય બને છે. આમાં સમય પણ સમવાય છે. સમય મર્યાદા પરિપકવ થતાં, જીવને સમ્યકત્વ વગેરેની પ્રાપ્તિ થાય છે. ચરમશરીરી (છેલું શરીર) જરૂર મોક્ષમાં જાય છે, પરંતુ તે જન્મતાં જ સિદ્ધ નથી થઈ જત, ઓછામાં ઓછા ૯ વર્ષની અવસ્થા થવા પર જ મુક્તિને લાભ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે અનેક પ્રકારે સમય મદદ કર્તા થાય છે. આને ન માનવું–તે સમયની આશાતના કરવા બરાબર છે. પ્રશ્ન ૮–સૂકુ શાક ખાવાથી અંદવાળા (લીલોતરીની બંધિવાળા) ને દેષ લાગે કે નહિ ? જવાબ –જેમને લીલોતરીની બંધી હોય, તેઓ જે સુકાઈ ગયેલાં શાક ખાય તે ત્યાગમાં દોષ લાગતું નથી, સાધારણ રીતે, ઘણી વસ્તુઓ તે ઉકાળેલી, સુકાવેલી અને પિતાની મેળે જ સુકાયેલી કામમાં આવે છે, જેમકે કેર, સાંગરી, કુમટિયા વગેરે. આ વાત મારવાડને અનુસરીને છે. એમ તે લીલાં શાક ખાવાવાળાઓને પણ સુકાયેલાં જ વધુ કામમાં આવે છે. લીલી દ્રાક્ષ ખાવાવાળા પણ દરાખ, કિસમિસ વગેરે ખાય છે. જેમને લીલોતરીની Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૩ બધી હાય છે, એમને અનેક વસ્તુઓ સહેલાઈથી છૂટી જાય છે, જેમકે-શેરડી, દાડમ, સફરજન, પાકાં ચીભડા, તરબૂચ, કારેલાં, લીલીદ્રાક્ષ વગેરે. એટલે ત્યાગ કરવો વધુ સારો છે. અમ્બડ સંન્યાસીનાં શિષ્યા કાચું પાણી પીતા હતા, પરંતુ આજ્ઞા વિના ન પીવાની પ્રતિજ્ઞા હતી. તે પ્રતિજ્ઞા પણ લાભનું કારણ બની ગઈ, તા લીલાતરીને ત્યાગ કરવાવાળા તા બધી જ લીલી વસ્તુઓના ત્યાગ કરે છે. જો આવા ત્યાગ કરવાવાળા શાક સુકવવાના આરંભ છોડી દીયે તો બહુ જ ઉત્તમ છે. પરંતુ સુકવવાનો અને સુકવીને ખાવાના માહ ન છૂટે તે પણ ત્યાગમાં દોષ નથી લાગતા, આરંભના દોષ લાગે છે અને આરબના હજી એણે ત્યાગ કર્યાં નથી. જે રીતે તપસ્યા કરવાવાળી સ્ત્રી, ભાઇઓ તપસ્યા કરતાં કરતાં પણ રસોઈ બનાવીને બીજાઓને જમાડે છે, તો તેમને આરભનુ પાપ લાગે છે, પરંતુ તપસ્યાના ભંગ નથી થતા. એ જ રીતે સુકાં શાકના વિષયમાં સમજવુ જોઇએ. પ્રશ્ન ૯ :—કેવળી ભગવાન જેટલા ભાવા જ્ઞાનથી જાણે છે–જુએ છે તે બધા ભાવા વાણી વડે શુ તેઓ કહી શકે છે ? જવાબ : —કેવળીભગવાન બધી વસ્તુઓને સંપૂર્ણ પણે જાણે છે, પરંતુ બધી વસ્તુઓના ભાવાને વાણીથી કહી શકતા નથી. કેમકે પદાર્થ અને તેના ભાવા અનંત છે. તેમાંથી કેટલાક તો કહેવા માટે યોગ્ય પણ નથી. આયુષ્ય મર્યાદિત અને આછું છે. સમજવા છતાં પણ બીજા સમજવાવાળાએમાં સમજવાની એટલી શક્તિ નથી હેાતી, આવાં કારણેાને લઇને તેઓ બધા પદાર્થાના ભાવાને કહી શકતા નથી. પ્રશ્ન ૧૦—શું યુદ્ધ કરવામાં પણ ધમ છે ? જવાબ ઃ—યુદ્ધનાં કારણા અને પરિણામેાની ભિન્નતાથી પાપમાં તફાવત જરૂર રહે છે, પર’તુ યુદ્ધમાં પાપ જ હાય છે, ધર્મ નહિ. પ્રભુએ હિંસા, જાડ વગેરે ૧૮ ને ‘પાપ’ અને તેની નિવૃત્તિને ‘ધર્મ' કહેલ છે. કોણિક રાળના પક્ષમાં ઈન્દ્ર આવશે, કરોડોને નાશ થશે. હું અચૂક ખાણાવાળી હોવા છતાં વિહલકુમારની રક્ષા નહિ કરી શકુ, વગેરે વાતોની જાણ જે ચેટક મહારાજને પહેલેથી જ હાત, તા તે આવુ કોઈ દિવસ ન કરત. એમણે રાજનીતિને ખાતર યુદ્ધ કર્યું. રાજનીતિ કરતાં ધર્માંનીતિનો દરજજો વિલક્ષણ અને ખૂબ જ ઊંચા છે, ધમનીતિની દૃષ્ટિથી તા તેએ યુદ્ધને કમજોર જ માનતા હતા, આથી શરણમાં નહિ રાખવાથી યુદ્ધથી પણ વધારે પાપ થાય—એ વાત પણ નથી. યુદ્ધ અને રક્ષાઆ અન્ને જુદી વસ્તુ યુદ્ધના ભાવાનુ ફળ અશુભ છે અને રક્ષાના રસ ધરાવે છે, તેઓએ આ બન્ને વસ્તુઓને છે. આ બન્નેનાં ફળ પણ જુદાં જુદાં છે. ભાવાનુ ફળ શુભ છે. જેએ પ્રભુની વાણીમાં સરખી માનવી ન જોઇએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ સમર્થ –સમાધાન ૪ ] પ્રશ્ન ૧૧ :—ગર્ભમાં રહેલા તીર્થંકર ભગવાન અવધિજ્ઞાનથી અલાકના પર્યાય જોઈ શકે છે ? જવાબ ઃ—આ સંભવિત નથી. પ્રશ્ન ૧૨ :—શુ અવધિજ્ઞાનથી લેાક અને અલાકના પર્યાય જોઈ શકાય છે ? જવાબ ઃ—જે પ્રકારે અધિજ્ઞાન વડે લાકમાં થોડુ ઘણું જુએ છે, તે જ પ્રકારે અલાકમાં પણ થોડું આઝુ' જોવાની શક્તિ છે, પરંતુ બધા પરમ અવધિજ્ઞાન વાળાનુ ક્ષેત્ર સરખું જ છે. પ્રશ્ન ૧૩ :—ખેતી, આય ધર્યા છે કે અનાય ? જવાબ ઃ— પ્રજ્ઞાપના—સૂત્ર' ના પ્રથમ પદમાં કમ-આયનાં ભેદ બતાવેલ છે, તેમાં ખેતીનું નામ નથી. આના સિવાય આ વિષયમાં બીજું પ્રમાણ ધ્યાનમાં નથી. વિવિધ સ્થાનાથી આય ના અથ ખીજા ભાગમાં ૩૩૫ મા પાને દીધેલ છે. પ્રશ્ન ૧૪ :—ઈંગાલક અને સ્ફોટક (ફાડીકમ્ભે)ના શે। અર્થ છે ? જવાબ ઃ—અંગાર કમ્મા-ઈંગાલ-કમના અર્થ અભિધાન રાજેન્દ્ર ' કોષ ભાગ ૧ લાનાં ૪૨ મા પાનાની બીજી કોલમમાં છે. પ્રશ્ન ૧૪ (અ) :—આપણે બધાં સ્થાનકવાસી જૈન છીએ કે શ્વેતામ્બર જૈન! સ્થાનકવાસી જૈનના શા અ છે? શ્વેતામ્બર જૈનમાં કણ કણ સામેલ છે ? જવાબ ઃ—આપણે માટે સ્થાનકવાસી જૈન, શ્વેતામ્બર જૈન તથા શ્વેતામ્બર સ્થાનકવાસી જૈનનું વિશેષણ વ્યવહારમાં છે. સ્થાનકવાસી જૈનના અથ છે-શૂન્ય ઘર વગેરે જુદી જુદી જગ્યાઓમાં ઉતરવાવાળા જૈન સાધુ અને તેને ગુરુ માનવાવાળા ગૃહસ્થા પણ આ નામથી ઓળખાય છે. શ્વેતામ્બર જૈનના અથ છે—સફેદ વસ્ત્રાવાળા જૈન સાધુ. તેમને ગુરુ માનવાવાળા ગૃહસ્થાને પણ આ નામથી ખેલાવવામાં આવે છે. આ વ્યાખ્યામાં સ્થાનકવાસી, મૂર્તિ પૂજક અને તેરાપંથી ત્રણેના સમાવેશ થાય છે. શ્વેતામ્બર વિશેષણ ત્રણે સંપ્રદાયાના પ્રયોગમાં આવે છે, જેમ કે (૧) શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન (૨) શ્વેતામ્બર મૂર્તિપૂજક અથવા દેરાવાસી જૈન (૩) વે. તેરાપંથી જૈન. પ્રશ્ન ૧૫ :—ચાવીસ તીર્થંકરાની (જેમણે લગ્ન કર્યાં હતાં) સ્રીએમાંથી શ્રી રાજમતિજીનાં સિવાય શું બીજા કોઇની સ્રી મેક્ષ ગઈ છે ? જવાબ ઃ—રાજમતિજી સિવાય બીજા તીર્થંકરોની સ્ત્રીઓને મુક્તિ મળવા સબંધી અધિકાર જોવામાં આવેલ નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે ( ૫ પ્રશ્ન ૧૬ –મનઃ પર્યવસાન થકી રાજુમતિ કેટલું જુએ છે? અને વિપુલમતિ કેટલું જુએ છે? અગર ઓછું-અધિક જુએ છે, તે કેટલું અંતર રહે છે? જવાબ :–મનઃ પર્યાવજ્ઞાનની ઊંચું નીચું જોવાની શક્તિ ૧૯૦૦ જે જનની, સલીલાવતી વિયથી છેલ્લા શનૈશ્ચર સુધી છે અને આડું-તિરછું–જોવાની શક્તિ સંપૂર્ણ તથા માનવક્ષેત્ર સુધી-પિસ્તાળીસ લાખ જેજનમાંથી ત્રાજુમતિ ચારે બાજુએ રા આગળ ઓછું જુએ છે, અને વિપુલમતિ પૂર્ણરૂપે જુએ છે. પ્રશ્ન ૧૭:શ્રી આદિનાથ ભગવાન વગેરે ૧૦૮ વધારેમાં વધારે (ઉત્કૃષ્ટ) અવગાહનાવાળા (ઊંચાઈવાળા) એક વખતે સિદ્ધ થયા, જે આશ્ચ. યંજનક બનાવ મનાય છે, તે આ ૧૦૮ કેણ હતા? જવાબ :—શ્રી સંઘદાસ ગણિએ રચેલ “વાસુદેવ ચરિત્ર” કે જે પ્રાકૃત ભાષામાં છે, તેમાં લખેલ છે કે— ૧ સ્વયં ભગવાન ઋષભદેવજી, તેમનાં ૯ પુત્ર અને ૮ પી, આ રીતે એક સમયમાં ૧૦૮ સિદ્ધ થયા. પ્રશ્ન ૧૮ – શ્રી ભરતજી અને બાહુબલિજી વગેરે પ્રભુની સાથે જ મુક્તિએ ગયા” આમ સંભળાય છે, તે શું ઉચિત છે? જવાબ:–ભગવાન કષભદેવજી મક્ષ પધાર્યાને ૬ લાખ પૂર્વની પછી શ્રી ભરતજી મિક્ષ પધાર્યા, સાથે નહિ. ભરતજીને ચક્રરત્નની પ્રાપ્તિ પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ થઈ અને તેમણે છ લાખ પૂર્વ સુધી ચકરત્ન ભેગવ્યું, પરંતુ પ્રભુ તે એક લાખ પૂર્વ સુધી જ કેવળી રહ્યા. તેથી સાથે જ મુક્તિ મળવી સંભવિત નથી. પ્રશ્ન ૧૯ –બે ઓને એકી સાથે ગ્રંથી–ભેદ થાય તે બંનેને એકી સાથે જ મેક્ષ થાય છે કે આગળ પાછળ ? જવાબ:—એકી સાથે ગ્રન્થી–ભેદ કરવાવાળા જી આગળ પાછળ પણ મિક્ષ જઈ શકે છે. કેઈને સંસાર કાળ ઓછો હોય છે, કેઈન વધારે, પરંતુ જે જીવે એકી સાથે શુકલપક્ષી હોય છે, તેઓની મુક્તિ સાથે જ થાય છે અને તેમને સંસારકાળ પણ સમાન જ હોય છે. પ્રશ્ન ૨૦ –થા પ્રવૃત્તિકરણ અભવ્ય અને મિથ્યાષ્ટિ કરી શકે છે કે નહિ? જવાબ –યથા પ્રવૃત્તિ-કરણ, અપૂર્વ-કરણ અને અનિવૃત્તિ કરણ, આ ત્રણમાંથી Page #47 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પહેલું યથાપ્રવૃત્તિ કરણ ભવ્ય અને અભવ્ય, બન્ને પ્રકારના જીને થાય છે. બાકીનાં બે કરણે માત્ર ભવ્ય જીવને જ થાય છે. પ્રશ્ન ૨૧–પ્રશંસાપાત્ર ૬૩ પુરુષનું આયુષ્ય નિરુપકમી હોય છે, તે શ્રી કૃષ્ણ વાસુદેવને અંત જરદકુમારના બાણુનાં ઉપક્રમે કેમ છે ? જવાબ:-૬૩ પ્રશંસાપાત્ર પુરુષોનાં આયુષ્ય તે નિરુપકમી જ હોય છે. નિશ્ચય દૃષ્ટિએ તેમના આયુષ્યને કોઈ પ્રકારને ઉપક્રમ નથી લાગત, વ્યવહારિક રીતે જ જરદ કુમારને ઉપકમ (નિમિત્ત) જોવામાં આવે છે. જે તેમનું બાણ ન વાગ્યું હતું તે પણ તેઓ તે સમયે જ આયુષ્ય પૂર્ણ કરી ગયા હોત. ચરમ-શરીરી જેનું આયુષ્ય પણ નિરુપકમ હોય છે, પરંતુ કેઈ કેઈને દટ (બહારનું) ઉપકમ લાગી જાય છે, જેમ કે શ્રી ગજસુકુમારજીને અગ્નિને અને સ્કન્જકજીને ચામડી ઉતારવાને આ રીતે અનેક ચરમ-શરીરીઓને ઉપકમ લાગેલ છે. આ બધા બહારના ઉપક્રમ છે. ચિક્કસ દષ્ટિથી તેઓનાં આયુષ્ય તે જ વખતે પૂરાં થવાનાં હતાં. નિમિત્ત લાગવાથી તેઓનું આયુષ્ય ઘણું નહીં, તેથી જ તેઓ નિરુપકર્મી (જેનું આયુષ્ય ન તૂટે તેવા) કહેવાય છે. પ્રશ્ન ૨૨ –શ્રી સ્કન્ધકજીનાં પ૦૦ શિષ્યને ઘાણીમાં પીલવામાં આવ્યા અને તેઓ મોક્ષ પધાર્યા. તેઓની કેવળજ્ઞાનની મહાનતાથી દે આવ્યા હશે, તે આ અનર્થ દેવતાઓએ કેમ થવા દીધે? કે કેમ નહિ? જવાબ –ાવિતવ્યતાવશ દેવોને ઉપયોગ નહિ થ હોય અને તેઓ નહિ આવ્યા હોય. (થવા કાળ) બધા કેવલી ભગવાનના કેવલ મહેસૂવ કરવા દેવે આવે જ તે નિયમ નથી. પ્રશ્ન ૨૩ રાવણને જીવ આવનારી વીસીમાં દસમા તીર્થંકર થશે અને સીતાજીનો જીવ ગણધર થશે. કહેવાય છે કે રાવણને જીવ ત્રીજી નરકમાંથી સાત સાગરનું વધારેમાં વધારે આયુષ્ય ભોગવીને, ત્યાંથી આવ્યા પછી તીર્થકર થશે અને સીતાજીને જીવ બારમા દેવલોકમાં ૨૧ કે ૨૨ સાગરોપમની સ્થિતિમાં છે, તે આ સંજોગ કેવી રીતે થઈ શકે? જવાબ:–રાવણ ત્રીજમાં નહિ પરંતુ એથી નરકમાં ગયે છે. ચોથી નક્કમાંથી નીકળવાવાળે જીવ, પછીના મનુષ્ય ભાવમાં તીર્થકર નથી થઈ શકતા. રાવણના જીવે હજુ સુધી તીર્થકર ગેત્રને બંધ કરેલ નથી. તે રાવણનાં ભવની પછી બારમા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરશે અને ચૌદમા ભવમાં તીર્થકર થશે, તે પણ આ ભરતક્ષેત્રમાં નહિ, બીજે સ્થળે. સીતાજીને જીવ બારમા દેવકથી ૨૨ સાગરની રિથતિ જોગવીને આ ભરતક્ષેત્રમાં “સર્વ રત્નમયી” નામે ચકવર્તી થશે. રાવણ અને લમણના જીવ તે સમયે છ દેવલેથી નીકળીને, તે બન્ને ય તે અઠવને પુત્ર થશે. તે ચક્રવતી Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે સંયમનું પાલન કરીને બીજા વૈજયન્ત નામના અનુત્તર વિમાનમાં દેવ થશે અને ત્યાંથી નીકળીને રાવણના જીવની સામે ગણધર થશે. લક્ષ્મણજીને જીવ અનેક ભવ બાદ પુષ્કરવાર દ્વિીપના પૂર્વ વિદેહમાં ચક્રવર્તી અને તીર્થકર થઈને, બને પદનો અનુભવ કરી મિક્ષ પધારશે. પ્રશ્ન ૨૪ વનસ્પતિકાયના ૬ ભેદ છે–સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક, ત્રણેનાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ૬ ભેદ છે. સૂક્ષ્મ વનસ્પતિમાં નિગોદ જ હશે, તેમાં પ્રત્યેક જીવ નહિ હેય. આ પછી સાધારણ અને પ્રત્યેક બાદર વનસ્પતિકાયના ભેદ કહેલ છે. ૯૮ બોલમાં સૂક્ષ્મ નિગોદને જીવ સામેલ બતાવેલ છે, તે અવ્યવહાર રાશીના જીવ કથા નિગોદમાં સમજવા? જવાબ –સૂક્ષમ વનસ્પતિમાં પ્રત્યેક જીવ નથી હોતા, બધા અનન્તકાય જ હોય છે. અનન્ત જીવે મળીને એક શરીર બાંધે છે, તે શરીરનું નામ નિગદ છે. આવા નિગોદના બે ભેદ છે-એક સૂક્ષ્મ નિગોદ અને બીજો બાદર નિગેદ, બન્ને પ્રકારના નિગોદમાં અવ્યવહાર રાશીના જે પણ હોય છે. પ્રશ્ન ૨૫ –આપે બતાવ્યું કે સૂક્ષ્મ અને બાદર જેવા અને પ્રકારના નિગોદમાં અવ્યવહાર રાશીના જે હેય છે, તે ઠીક છે, પરંતુ વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્યાતા પુલ પરાવર્તનની છે. આ સૂક્ષ્મ અને બાદર બને પ્રકારના નિગોદની અવસ્થા હશે. અહીં કેઈ એમ પણ કહે કે સૂક્ષ્મ નિગોદમાં એવા પણ છે છે કે જે કદી પણ એકેડિયથી બે ઇદ્રિય નથી થયા, તે આ જીની કાય-સ્થિતિની સાબિતી શી? જવાબ:–સૂમ નિમેદની કાય-સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછી) અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અસંખ્યાતા કાળ અસંખ્યાતી અવસર્પિણી, ઉત્સર્પિણી તેમ જ અસંખ્યાતા લોક પ્રમાણુ સમજવી જોઈએ. (૨) બાદર નિગદની જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૭૦ કડાકોડ સાગરની છે. (૩) સમુચ્ચય નિગેદની ઉત્કૃષ્ટ અનન્તકાળ-અનન્ત અવસર્પિણી તેમ જ અઢી પુગલ પરાવર્તનની છે. સમુચ્ચય વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત પુલ પરાવર્તનની છે. આ કાયસ્થિતિ વ્યવહાર રાશીના જીની છે. અવ્યવહાર રાશીના જીવ તે અનાદિકાળથી તેમાં જ રહેલા છે. કેઈ સૂમ નિગેદમાં જ અવ્યવહાર રાશીના જીવે હેવાનું મનાય છે. પ્રશ્ન ૨૬ –ક્ષાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી કેટલા ભવ હોય છે, અને વધારેમાં વધારે કેટલા વખત પછી મેક્ષ જઈ શકે છે? જવાબઃ-મનુષ્યને ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ પછી આયુષ્યનું બંધન નથી હોતું, જે દેવ અથવા નારકનાં આયુષ્ય બન્ધની પછી ક્ષાયક સમ્યકત્વને લાભ મળે તે ચાલુ ભવ સહિત ત્રણ ભવ જ હોય છે. જે યુગલિક મનુષ્ય (જુગલીયા મનુષ્ય) અથવા નિયંચનું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮ ] સમર્થ–સમાધાન (પશુ, પક્ષી વગેરે ) આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત્વ મેળવ્યું હતું તે ચાલુ ભવ સહિત ચાર ભવ હોય છે, નારકી દેવતા અને પુદ્ગલિક આ ત્રણ સિવાય કોઈ બીજી ગતિનું આયુષ્ય બાંધ્યું હતું તે આવા મનુષ્યને તે ભવમાં ક્ષાયક સમ્યકત્વની પ્રાપ્તિ નથી થતી. ક્ષાયિક સમ્યકત્વને લાભ મનુષ્યગતિમાં હોય છે. બીજી જગ્યાએ નહિ, પરંતુ તે ચારે ગતિમાં મેળવી શકાય છે. પ્રાપ્તિની પછી વધારેમાં વધારે ૩૩ સાગરથી થડા વધુ સમય બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જ જાય છે. - પ્રશ્ન ર૭ –ત્રીજા અનિવૃત્તિકરણમાં ગ્રંથિભેદ હેવાની સાથે જ તે જ સમયે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે કે થોડા સમયની પછી? જવાબ –ત્રીજું કરણ સમ્યકત્વ (સમક્તિ) પ્રાપ્તિનું જ છે. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના ત્રીજું કારણ પાછું ફરે નહિ. તેથી એનું નામ અનિવૃત્તિ કરણ છે. પ્રશ્ન ૨૮ યથાપ્રવૃત્તિકરણ ભવ્ય અને અભિવ્ય અને પ્રકારના જીવને થાય છે? જે થાય છે, તો કેટલીવાર? જવાબઃ–પહેલે કરણ ભવ્ય અને અભવ્ય એવા બન્ને પ્રકારના જીવેને થાય છે અને અનંત વખત થાય છે. પ્રશ્ન ૨૯-કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડ સાગરથી અન્ત મહત ઓછું અપૂર્વકરણ થાય છે. તે વખતે કર્મોની સ્થિતિ અસંખ્યાતા સમયની રહે છે. જીવ સમ્યક્ત્વનું વમન કરીને કર્મોન ઉષ્કષ્ટ બંધ કરીને એક ક્રોડાકોડ સાગરથી અધિક સ્થિતિવાળે બન્ધ કરીલે, તો તેને બીજી વખત અપૂર્વકરણ થાય છે કે નહિ? જે બીજી વાર અપૂર્વકરણ કરે છે, તે તેને અપૂર્વ કેવી રીતે કહેવાય? જવાબ:–અપૂર્વ કરણના વખતે જીવનાં કર્મોની સ્થિતિ એક કડાઝેડ–સાગરથી ઓછી રહે છે. આ જીવ સમ્યકત્વની પ્રાપ્તિ પછી જે મિથ્યાત્વી થઈ જાય, તે પણ તેને એકી સાથે એક કડાઝાડ સાગરથી ઓછી સ્થિતિને જ બંધ થાય છે, તેથી વધુ નહિ. અનાદિ મિથ્યાત્વની દિશામાં કર્મોની જેવી ગાંઠ હતી, તેવી ગાંઠ ફરીથી કરી શક્તા નથી. તેથી જ આવા ને બીજી વખત ગ્રંથભેદ કરવાની જરૂરત રહેતી નથી. કર્મોની સ્થિતિ તે કદીપણ અસંખ્યાત સમયથી વધુ નથી હોતી કેમકે વધુમાં વધુ ૭૦ કેડાઝાડ સાગરથી વધુ સ્થિતિવાળું કઈ પણ કર્મ નથી. અને આ કાળ પણ અસંખ્યાત જ હોય છે, પરંતુ તેને સંસાર અનંત હોય છે. આનું કારણ એ છે કે તે કને ભેગવતાં ફરીથી બાંધતે પણ રહે છે. આ રીતે, અર્ધ પુદ્ગલ પરાવર્તન સંપૂર્ણ કરી દે છે. આ પ્રકારે અનંત સંસાર કરી લીધા પછી પણ કર્મોની રિથતિ અનંત સમયની ન હાઈને અસંખ્ય સમયની જ હોય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે પ્રશ્ન ૩૦–વેદક સમ્યક્ત્વ બધા જ સ્પર્શે છે કે નહિ? જવાબ –એ નિયમ નથી કે બધા જ વેદક સમ્યકત્વને સ્પર્શે જ, મોક્ષ પામવા વાળાઓમાં એવા જીવ પણ હોય છે જે ક્ષાયક સમ્યકત્વ મેળવીને અને ક્ષાયક થઈને મેક્ષમાં જઈ શકે છે. પ્રશ્ન ૩૧ –ભગવાન મહાવીરને છ ભવ પદિલ મુનિને કહેવાય છે, પરંતુ આ પોદિલિ મુનિના ભવથી ગણતરી કરતાં તો પાંચ જ ભવ થાય છે. જેમકે ૧ પિટ્ટિલ મુનિ, ૨ આઠમો દેવલેક ૩ નન્દન રાજા ૪ દસમું સ્વર્ગ અને ૫ ભગવાન મહાવીર; તે પછી જ ભવની ગણતરી કઈ રીતે વ્યાજબી છે ? જવાબ –ભગવાન મહાવીરના ૪ ભવ તે ઉપર લખ્યા પ્રમાણે જ છે, પાંચમો શ્રી દેવાનન્દાજીના ગર્ભમાં ૮૩ રાત્રીને નિવાસ કર્યો છે અને છઠ્ઠો ભગવાન મહાવીરને. આ રીતે ૬ ભવની ગણતરી વ્યાજબી છે. પ્રશ્ન કરજે પ્રકારે જંબુદ્વીપમાં સલિલાવતી વિજય ઉડી છે, તે જ રીતે અન્ય ચાર મહા વિદેહમાં આટલી ઉડી વિજય છે કે નહિ? જવાબ –જંબુદ્વીપની સલિલાવતી વિજય એક હજાર જેજન ઊંડી છે. બીજા ક્ષેત્રની વિજ્યમાં ક્ષેત્ર એકસરખું હોવાથી આટલી ઊંડાઈ હેવી, તે સંભવિત નથી–એવું સમવાયાંગ સમ. ૧૯ થી જાણ થાય છે. પ્રશ્ન ૩૩ – અનિવૃત્તિ નામે ત્રીજા કરણથી જીવ સમ્યકવી થાય છે. સમ્યક્ત્રી થતાં પહેલાં તે શુકલ પક્ષી થાય છે, તો પ્રશ્ન એ છે કે શુકલપક્ષી થયાં બાદ કેટલા સમયમાં તે સમ્યકત્વ પામે છે? જવાબ –જે જીવને સંસારને બ્રમણકાળ અર્ધપુગલ-પરાવર્તનથી કંઈક પણ ઓછો રહી ગયે હોય તે, તે તે જ સમયથી શુકલપક્ષી મનાય છે. શુકલપક્ષી થયા બાદ કઈ જીવ તુરત જ સમ્યકત્વ મેળવે છે અને કેઈ જીવ તે પછીના મધ્યકાળમાં સમ્યકત્વ પામે છે અને કઈ કઈ છેલ્લા ભવમાં પણ પામે છે. પ્રશ્ન ૩૪ –ાથી અને પાંચમી નરકમાં શીત અને ઉsણ નિના નારકી છે, તો શીત યોનિ વાળા નારકીને ઉષ્ણ વેદના અને ઉષ્ણ નિવાળાને શીત વેદના થતી હશે. નરકનો ક્ષેત્ર સ્વભાવ તો એક જ પ્રકારનો હશે, ત્યાં પરમાધામી દેવ પણ નથી હતાં, તે જુદી જુદી જાતની વેદના કેવી રીતે હોય છે? જવાબ –ચથી અને પાંચમી નરકમાં બને કેનિના નારકી છે અને નરકાવાસ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] સમર્થ–સમાધાન પણ બન્ને પ્રકારના સ્વભાવવાળા હોય છે. કેઈ નરકાવાસ શીત સ્વભાવવાળે છે, અને કઈ ઉષ્ણુ સ્વભાવવાળે. જે નરકાવાસ હોય છે, તેવી જનરકના વાસીઓને વેદના પણ થાય છે. ત્યાં પરમાધામી અધિક નથી. જેથી નરકમાં ઉષ્ણ નિનાં નારકાવાસે અધિક છે અને શીત યોનિનાં અલ્પ છે, પરંતુ પાંચમીમાં શીત નિવાળાં અધિક અને ઉષ્ણ નિવાળાં અ૫ છે. પ્રશ્ન ૩પ –એક માણસ એક લાખ રૂપિયા વ્યાપારમાં રોકે છે અને બીજો એટલી જ રકમ ખેતીમાં રેકે છે તો બન્નેમાં અ૯૫ આરંભી કોણ છે અને મહારભી કોણ છે? જવાબ:ધંધા કરતાં ખેતીમાં વધારે આરંભ હોવાની સંભાવના છે. સૂત્રકૃતાંગમાં ખેતીમાં આરંભ વધારે હોવાને ઉલ્લેખ છે. આમાં અનેક રીતે અને અનેક જાતનાં ત્રણ અને સ્થાવર જીની ઉત્પત્તિ અને નાશ થાય છે. રેશમ વગેરે માટે પણ ખેતી કરાય છે, તે પણ વધારે આરંભજનક છે. પ્રશ્ન ૩૬ – એક માણસ મેતીની માળા પહેરે અને એક કુલેની માળા પહેરે, આ બન્નેમાં અપારંભી કેણુ અને મહારંભી કેણુ? જવાબ –મોતીની માળા પહેરવાવાળાની તુલનામાં ફૂલની માળા પહેરવાવાળા વધુ આરંભવાળે હેવાની સંભાવના છે, કેમકે ફૂલમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા જી હેય છે. ફૂલની માળા એક જ દિવસ કામમાં આવે છે. એક મનુષ્યની જિંદગીમાં ફૂલેની ઘણી માળાઓ વપરાઈ શકે છે, જેમાં અનંત જી હોય છે. તેવી ઘણું ફૂલેની માળા કામમાં આવી શકે છે. તેથી અનંતા જેની વિરાધના (નાશ) થાય છે અને મેતીની એક જ માળા જિંદગીભર જ નહિ, પેઢી દર પેઢી કામમાં આવી શકે છે. આ રીતે ફૂલની માળા પહેરવાવાળ વધુ આરંભી છે. પ્રશ્ન ૩૭ –શ્રી નેમિનાથ ભગવાન પાણના જીના આરંભને જાણતા હતા, તે પછી તેઓએ સેનું-ચાંદી વગેરે જુદી જુદી જાતના ૧૦૮, ૧૦૮ ઘડાથી સ્નાન કેમ કર્યું? જવાબ:–અવધિ જ્ઞાનથી લાગવાના પાણીના જીવન અને આરંભને જાણતા હતા, પરંતુ ઉત્સવ વગેરે ખાસ પ્રસંગે ઉપર અનેક લોકો ભેગા થઈને સ્નાન કરાવવાની રીતિ હતી, એટલે વડીલેની આજ્ઞા પ્રમાણે તેટલા ઘડાથી નહાવું પડ્યું હતું. જે સાધારણ દિવસની જેમ નહાવાનું હોત તે એટલા પાણીની જરૂરત ન રહેત. આમ પણ સંસારીઓ માટે સ્નાનને કાયમી ત્યાગ કરવું મુશ્કેલ છે. પશુઓની કતલ અને માંસના ખોરાકને ત્યાગ તે તેઓ સહેલાઈથી કરી શકે છે. એટલા માટે લગ્ન કરવાની ઈચ્છા હોવા છતાં પણ, હિંસાનો નાશ કરવાની ભાવનાથી-હિંસા ખરાબ છે ”—એવું સમજાવવાને માટે જાન Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૧ લઈને ગયા અને પશુઓનું આકંદ સાંભળીને, તેમને છોડાવીને પાછા ફર્યા. જે, તેઓ સ્નાન ન કરીને જ દૂર થઈ ગયા હોત તો હિંસક કામ ઉપર આટલે પ્રભાવ પડત નહિ. પ્રશ્ન ૩૮ –શું, શ્રી કૃષ્ણ વાસુદેવના મનમાં એવી શંકા થઇ કે શ્રી નેમિનાથ મારાથી વધુ બળવાન છે, જે કેક દિવસ મારું રાજ્ય લઈ લેશે? જવાબ-કથાકાર તે આવું કહે છે, પરંતુ સૂત્રમાં આ પ્રકારની શંકા થઈ હોવાનો ઉલ્લેખ નથી. તેના મનમાં ભગવાનને માટે ખૂબ જ ઊંચે ભાવ હતો, તેથી આવી શંકા હોવાની સંભાવના નથી. લગ્નને પ્રયત્ન તે કુટુંબીજનનાં કહેવાથી અને ભાઈના સંબંધે કર્યો હત–ભગવાનને નિર્બળ બનાવવા માટે નહિ. તેઓ જાણતા હતા કે ભગવાન અલૌકિક મહાન પુરુષ છે. પ્રશ્ન ૩૯ –માંસ અને દારૂ લેવાની શરૂઆત યાદના વખતથી થઈ કે તેઓનાં પહેલાંથી થઈ ગઈ હતી અને તીર્થકર પણ આ વસ્તુઓ લેતા હતા કે નહિ? જવાબ:–માંસને બેક યાદવેની પહેલાં પણ જાણીતું હતું, પરંતુ તીર્થકર રાજવંશી હોવા છતાં માંસ વગેરે ખાતા ન હતા. પ્રશ્ન ૪૦ –રેવતીબાઈએ ભગવાનને પાક વહેરાવેલ તે વખતે તે શ્રાવિકા હતી કે નહિ? જે હતી, તે તેણે જાણી જોઈને ભગવાનને માટે પાક કેમ બનાવ્યો ? જવાબ–પાક બનાવતી વખતે રેવતીબાઈ શ્રાવિકા ન હતી, છતાં પણ તેના હૃદયમાં ભગવાન પ્રત્યે વિશ્વાસ અને લાક્તિ ખૂબ જ વધુ હતી અને તેણે તીર્થકર નામ કર્મને બંધ કરી લીધું હતું, તેથી ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓમાં સુલસા અને રેવતીને મુખ્ય શ્રાવિકા બનાવેલ છે. રેવતીબાઈએ, ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ ૧૩ વર્ષ પછી પાક વહોરા, પરંતુ તે ભગવાનની મુખ્ય શ્રાવિકાઓમાં ગણાઈ ગઈ. જે વખતે રેવતીએ ભગવાનને માટે કેળાપાક બનાવ્યું. તે વખતે તેની શ્રાવિકા હેવાની સંભાવના નથી. પાક બનાવવાના વર્ણનની જગ્યાએ ભગવતી સૂત્રમાં રેવતીને ગાથા પત્ની લખેલ છે, શ્રમણોપાસિકા નહિ. અને જ્યારે ભગવાનની આજ્ઞાથી સિંહ મુનિ પાક લેવા રેવતીનાં ઘરે આવ્યા અને તેમણે કહ્યું: “ભગવાનને માટે બનાવેલે પાક હું લઈશ નહિ, પરંતુ જે બિજો પાક વધેલે પડ્યો છે, તે લેવા હું આવ્યું છું.આ સાંભળીને રેવતીને અચંબ થયે. તેણે મુનિને પૂછ્યું કે જેણે મારી ખાનગી વાત જાણી લીધી, એવા જ્ઞાની કોણ છે? મુનિએ ભગવાન મહાવીરનાં અનંત જ્ઞાન વગેરે ગુણેનું વર્ણન કર્યું. જે તે પહેલેથી જ શ્રાવિકા હોત તે “જેણે મારી ખાનગી વાત જાણી લીધી એ જ્ઞાની કોણ છે?” Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] સમર્થ–સમાધાન આવું મુનિને પૂછત જ શા માટે ? તે વખતે ભગવાનનો પ્રભાવ સંસારમાં બહુ જ ફેલાયે હતું, તેથી તે જાણતી હતી કે તેઓ પ્રભાવશાળી મહાન પુરુષ છે, પરંતુ તેમને સર્વજ્ઞાની માનતી ન હતી. અને તેથી જ તે તેણે ભગવાનને માટે કેળાપાક બનાવ્યું હતે. જે તે શ્રાવિકા હોત તે તે જરૂરી સમજતી કે “હું ખાનગીમાં બનાવીશ તે પણ મારું ખાનગીપણું રહી શકશે નહિ, કેમ કે ભગવાન બધું જાણે છે, બધું જ જુએ છે.” આ રીતે આ પ્રસંગની પહેલાં તે શ્રાવિકા હતી નહિ, તે જ ચગ્ય જણાય છે. પ્રશ્ન ૪૧ –જ્ઞાન અને આચરણ (ક્રિયા) આ બંનેમાં મુખ્ય શું છે? જવાબ –જ્ઞાન વિનાની ક્રિયાની કંઈ જ ગણતરી નથી. તે બહારનું સુખ દઈ શકે છે, આત્માને ઉદ્ધાર કરી શકતી નથી. જ્ઞાન વિનાની ક્રિયા કરીને જીવે અનન્તાવાર રૈવેયક સુધી જઈ ચૂક્યો, છતાં તેનું ભવેમાં આથડવાનું ઓછું થયું નહિ. તેમ જ જે માણસ વાતે તે મોટી મોટી કરે છે, પરંતુ આચરણ કંઈ કરતો નથી, આવા વાચાળ જ્ઞાની કરતાં ક્રિયામાં ઉતારી શકાય તેવા જ્ઞાનનું વધુ મહત્વ છે. જેનામાં કેવળ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ શાન છે, તે કિયા કરીને પિતાનું કલ્યાણ કરી લે છે. વાચાળજ્ઞાન વિષય પ્રતિભાસ જ્ઞાન) પૂર્વેનું હોવા છતાં તેનાંથી આત્માનું કલ્યાણ નથી થતું. - જ્ઞાન વિનાનું આચરણ આત્માને સુખ નથી આપતું. સાચા જ્ઞાનથી કરેલ કિયા ફળદાયક હોય છે અને વાસ્તવિક જ્ઞાનને દરજે આચરણથી નીચે નથી, ઊંચે જ છે. પ્રશ્ન ૪૨ –કેઈ વ્યક્તિ ચોખા અથવા લવીંગ ખાઈને આયાબિલ કરે છે અને કેઈ ઉપવાસ કરે છે, તો તે બન્નેમાંથી વધુ લાભ શેમાં છે? જવાબ–પરિણામોના ઓછા-અધિકપણાથી ફળનું પણ ઓછાં અધિકપણું થાય છે; પરંતુ સમાન ભાવે હેય તે ઉપવાસમાં વધુ લાભ છે. ચૌવિહાર-ઉપવાસમાં ભેજન પાણીને બીલકુલ ત્યાગ હોય છે. તિવિહારમાં માત્ર ગરમ પાણી સિવાય ભેજનને સદા ત્યાગ રહેલ છે. એક શેખે કે એક લવીંગ પણ ખાવું, તેવી આયખેલ, ઉપવાસની બરાબરી નથી કરી શકતી. પ્રશ્ન ૪૩ – શ્રી ગૌતમ સ્વામીએ અભિગ્રહ (ટેક) કરેલ હતો. તેમાં કહેવાય છે, તે તેમણે કર્યો અભિગ્રહ કરેલ હતો? જવાબ :–ભગવતી સૂત્રમાં ભગવાન ગૌતમ સ્વામીના અભિગ્રહ માટે સંપૂર્ણ કથન છે. તેઓ ઉગ્ર તપ અનશન” વગેરે કરવાવાળા હતા. વગેરે શબ્દમાં તપના બાર ભેદ સમજવા જોઈએ. ત્રીજો ભેદ અભિગ્રહ છે, જે ભિક્ષાચારીના ભેદમાં છે. તેમણે અમુક જાતને અભિગ્રહ કર્યો હોય, તેવું ખુલાસાકારક વર્ણન જોવામાં આવતું નથી. પ્રશ્ન ૪૪ –ળ સતીઓનાં નામનો કમ કેવી રીતે છે? જવાબ–૧. શ્રી બ્રાહ્મીજી ૨. શ્રી સુન્દરીજી ૩. શ્રી ચંદનબાલાજી ૪. શ્રી Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે ( ૧૩ રાજમતીજી પ. શ્રી દ્રૌપદીજી ૬. શ્રી કૌશલ્યાજી છે. શ્રી મૃગાવતીજી ૮. શ્રી સુલસજી ૯. શ્રી સીતાજી ૧૦. શ્રી સુભદ્રાજી ૧૧. શ્રી શીવાદેવીજી ૧૨. શ્રી કુનતીજી ૧૩. શ્રી શીલવતીજી ૧૪. શ્રી દમયંતીજી ૧૫. શ્રી ચૂલણજી ૧૬. શ્રી પ્રભાવતીજી. ઉપર કમ “સતી આદર્શ જીવનમાળા” નામનાં પુસ્તકમાં છે. આમાં પદ્માવતીનું નામ જુદું નથી. આ પુસ્તકમાં જે છંદો છે, તેમાં પણ ૧૬ નામ જ મોટા અક્ષરેમાં લખેલા છે. જેમાં પ્રભાવતીજી ૭ નું નામ મેટા અક્ષરમાં છે પરંતુ પદ્માવતીજીનું નામ મોટા અક્ષરમાં નથી, જે પ્રભાવતી અને પદ્માવતી એક જ હોય તે ૧૬ ની સંખ્યા વ્યાજબી રહે છે. ધાર્મિક-પરીક્ષા બોર્ડનાં પુસ્તકમાં “શીલવતી’ નું નામ નથી, પરંતુ પ્રભાવતી અને પદ્માવતી, એમ બે જુદાં જુદાં નામો છે. સતી દમયંતી, શ્રી શાન્તિનાથ ભગવાનથી પહેલાં થઈ ગયેલ છે. તીર્થકર વગેરે તે પ્રત્યેક અવસર્પિણી આદિ કાળમાં નકી સંખ્યામાં જ હોય છે, પરંતુ સતીઓ અનેક હોય છે. શાસ્ત્રોમાં આવે કોઈ અનુકમ જોવામાં આવતો નથી. ગુણ-સ્તુતિ રુપમાં કેટલીયે પ્રખ્યાત સતીઓનાં નામથી ગુણોનું સ્તવન કરેલ છે. ગુણેની સ્તુતિમાં અનુક્રમની ખાસ આવશ્યક્તા રહેતી નથી. પ્રશ્ન ૪૫ – પ્રાર્થના કેની કરવી જોઈએ અને તેનું મહત્વ શું છે? જવાબઃ—સારા ગુણની પ્રાપ્તિને માટે પ્રાર્થના કરવી જોઈએ. સારા ગુણે પ્રાપ્ત કરેલ આત્મા (પરમાત્મા) કે જેનામાં તે સારા ગુણ હોય તે ગુણની પ્રાર્થના કરવી જોઈએ. ગુણને લક્ષીને કરેલી પ્રાર્થનાથી સારા ગુણને વિકાસ થાય છે. પ્રશ્ન કદ – શાન્તિ પ્રકાશમાં આપેલ નીચેના દુહાને શું અર્થ છે? મતિ કર પર ગુણમેં રમણ, જો ન લગે લગ લેખ! નિશ્ચલ રહ નિજ ગુણન મેં, આપ હી હોગી મોક્ષ : જવાબ:–હે જીવ! પુદ્ગલ-શબ્દ, રંગ, ગંધ, રસ અને સ્પર્શ, જે તારાથી જુદા છે, તું તેમાં આત્મસાત્ નથી. જે તું આ વસ્તુઓમાં લીન નહિ થા તે તારા ગળામાં તીખ (બ) નહિ પડે, તું બંધનમાં નહિ પડે, તું તારા જ પવિત્ર જ્ઞાન વગેરે ગુણોમાં જ સ્થિર-અચલ રહેજે. તું તારા શુદ્ધ ગુણમાં દઢ રહીશ, તે તારી મેળે જ મોક્ષ થઈ જઈશ. પ્રશ્ન ૪૭ –“દા, ભેચ્ચા, કિચ્ચા-સમાયરિના” આ શબ્દનો અર્થ શું છે? જવાબ:–દગ્ગા દઈને, ભોચ્ચાખાઈને કિગ્ગા મહેનત કરીને સમાયરિત્તા=ક્રિયા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 3 સમર્થ–સમાધાન (આચરણ)માં લાવીને. આ શબ્દો સારા અને ખરાબ બન્ને પ્રકારના ને લાગુ પડે છે. સારા માટે સારા પાત્રને દાન વગેરે દઈને, નિરસ અને નિર્મોહી મનથી ખેરાક ખાઈને, જ્ઞાન, ધ્યાન વગેરે ઉદ્યોગ કરીને અને તપ, સંયમ વગેરેનું આચરણ કરીને સારું ફળ પામવું, તેમજ ચેર, યાર અને હિંસા કરવાવાળાને ચોરી, યારી તથા હિંસાને માટે દાન દઈને, માંસ વગેરે ખાઈને, લડાઈ અથવા જીવની કતલ કરીને અને ખરાબ આચરણવાળા બનીને ખરાબ ફળ પામવા વાળાઓ માટે પૂછાયેલા પ્રશ્નોના અનુસંધાનરૂપે આ શબ્દો આવેલા છે. પ્રશ્ન ૪૮ – પાંચ પ્રકારની સમૃદ્ધિ (ખજાનો) સાંભળવામાં આવે છે, જવાબ-૧, પુત્ર સમૃદ્ધિ - માતા પિતાને આનંદ આપવાવાળો પુત્ર. ૨. મિત્ર સમૃદ્ધિ – કાર્યસાધક હોવાને લીધે. ૩. શિલ્પ સમૃદ્ધિ – ચિત્ર વગેરે કલા અને વિદ્યામાં હોશિયારી. ૪. ધન સમૃદ્ધિ – સોનું ચાંદી વગેરે. ૫. અનાજ સમૃદ્ધિ – જીવન ચલાવવાવાળી વસ્તુઓ. પ્રશ્ન ક–વીસ તીર્થંકમાં, ધર્મનો વિરહ ક્યા ક્યા તીર્થકરોનાં શાસન કાળમાં પડ્યો? જવાબ:–નવમા તીર્થંકરથી ૧૬ માં તીર્થકર સુધી આઠ તીર્થકરોનાં શાસનકાળમાં ધર્મને વિરહ પડ્યો હતે. બાકીનાં ૧ થી ૮ અને ૧૭ થી ૨૪ મે તીર્થકર સુધી, ધર્મનું શાસન અતૂટપણે ચાલુ રહ્યું. પ્રશ્ન પત્ર સમુચ્ચય વનસ્પતિમાં ૩ પ્રકારની નિ છે, તેમ પ્રજ્ઞાપના સૂત્રમાં લખેલ છે, તે સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક વનસ્પતિમાં કઈ કઈ નિ હોય છે? જવાબ :-સૂમ અને સાધારણ વનસ્પતિમાં માત્ર શીતયોનિ હોય છે અને સચિત હોય છે. અને પ્રત્યેક વનસ્પતિમાં શીત, ઉષ્ણ, અને શીત-ઉષ્ણ તથા સચિત વગેરે ત્રણે નિઓ હોય છે. પ્રશ્ન પ૧–દેવકમાં વનસ્પતિ સાધારણ હોય છે કે પ્રત્યેક જવાબ:–દેવલોકમાં સાધારણ વનસ્પતિ તે છે જ, પરંતુ પ્રત્યેક વનસ્પતિ પણ મળી શકે છે. મેટા ઉત્સવો વગેરે પ્રસંગે પર તે તિરછા લેકમાંથી લઈ જવાય છે. પ્રશ્ન પર જન્મથી જ જે નપુંસક હોય તેને દ્રવ્ય-દીક્ષા આવી શકે છે કે નહિ? જવાબ:–આવી શકે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૫ પ્રશ્ન ૫૩ :—પાંચ પદવીવાળાઓમાંથી કોઈ પણ પદવીવાળા વૈમાનિક દેવ, પોતાની કેટલી મૂળ સ્રીએની સાથે ભાગ ભાગવે છે? જવાબ ઃ—પાંચમાંથી અમિન્ત્ર પદવાળાઓને તે દેવીએ હાતી જ નથી, બાકી ચાર પદ્મવાળા વૈમાનિકોમાં પણ માત્ર પહેલા અને બીજા દેવલાકમાં જ દેવીએ હાય છે. તેઓની સંખ્યા આ પ્રમાણે છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને આઠ-આઠ અગ્ર–મહિષીએ ( પટરાણી ) છે અને દરેકને સોળ હજારના કુટુંબ પરિવાર છે. આઠ મુખ્ય સ્ત્રીઓના ૧,૨૮,૦૦૦ પરિવાર છે. તે ઈન્દ્રની મૂળ દેવીએ છે. ઈન્દ્રના સામાનિક ( સરખા દરજ્જાનાં ) દેવને ચાર-ચાર અગ્ર મહિષીએ છે. દરેકના એક-એક હજારના પરિવાર છે. આ રીતે એક સામાનિકની ચાર અગ્ર— મહિષીઓના અને ચાર હજાર મૂળ દેવીઓના પરિવાર થયા. આ રીતે જ લોકપાલેને પણ ચારચાર અગ્ર–મહિષીએ અને ચાર-ચાર હજાર મૂળદેવીઓના પરિવાર છે. આવું શ્રી ભગવતી તથા ઠાણાંગમાં લખ્યું છે, પરંતુ સ્થાનાંગ સૂત્રમાં શક્રેન્દ્રના લોકપાલ ‘સોમ ’ને છ તથા ‘ યમ ’ને છ, વરૂણને સાત અગ્ર–મહિષી પણ બતાવેલ છે, તેમ જ ઈશાનેન્દ્રનાં લોકપાલ સામ અને યમને સાત સાત, વરૂણને ૯ અને વૈશ્રમણને ૮ અગ્ર–મહિષીએ પણ બતાવેલ છે. સામાનિકોની જેમ જ ત્રાયત્રિ ંશકોને (તેત્રીસ પુરોહિત જેવા દેવે ) માટે પણ સમજી લેવુ જોઈ એ. જો સ'પૂર્ણ ભવની ગણતરીના પ્રશ્ન હેાય તેા દેવ-દેવીઓની સંખ્યાના ગુણાકાર કરવાથી સંપૂર્ણ ભવની મૂળ દેવીએ પણ સમજમાં આવી શકે છે. પ્રશ્ન ૫૪ઃ—કોઈ સાધુ અથવા સાધ્વી, ચન્દ્ર નક્ષત્ર, યોગિની, સારા જોઈ ને તથા દિશા શૂળ ટાળીને વિહાર કરે છે, તેમને લેાકેાત્તર મિથ્યાત્વ લાગે છે કે નહિ ? જવાબ ઃ—નક્ષત્ર વગેરેનાં લાભ-ગેરલાભ સ’સારીઓને ન બતાવતાં, પોતાની કલ્પમર્યાદાઓને દૃઢ રાખીને જ્ઞાન વગેરેના વધારો થાય તે માટે જો સારા નક્ષત્ર વગેરેના સંજોગ જુએ તે તેમાં લોકોત્તર મિથ્યાત્વ લાગવાના સંભવ નથી. ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રમાં પણ ૧૦ નક્ષત્ર જ્ઞાનના વધારા કરનાર છે, તેમ બતાવેલ છે. અને ખીજી જગ્યાએ પણ નક્ષત્ર વગેરે કેટલીયે વાતાના ઉલ્લેખ મળે છે. પ્રશ્ન પપ:—પાત્રા, પુંજણી, પ્રમાની (નાનો ગુચ્છ) રજોહરણ વગેરે જે જીવાનાં મૂકેલક શરીરાથી બનેલ છે. તે સારાં કામમાં સંભાળપૂર્વક લઈ જવાય તો જે જીવાનાં શરીરથી આ સાધનો અનેલ છે તે જીવેશને પુણ્ય-બધની ક્રિયા થાય છે કે નહિ ? જવાબ :—પુણ્ય-બંધ તે વિવેકપૂર્વકની પરિણતિ હોવાથી જ થાય છે. જેમનાં Page #57 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન શરીરથી પાત્ર વગેરે બનેલ છે, તે અને વિવેક શક્તિ ન હોવાથી પુણ્ય-બંધ નથી થતું. આમ ભગવતીસૂત્ર શ. પ ઉ. ૬ ની ટીકામાં લખેલ છે. પ્રશ્ન પદ –શ્રાવકનાં ચેથા વ્રતથી આઠમા વ્રત સુધી કેટલા કરણ ગથી ત્યાગ થવા જોઈએ? જવાબ -શ્રાવક ૪માંથી કઈ પણ ભાગથી અણુવ્રત વગેરે રાખી શકે છે. આને ઉલ્લેખ ભગવતીસૂત્રનાં ૮મા શતકના પાંચમા ઉદેશમાં છે તથા રાજેન્દ્ર કેષના અણુવ્વય’ શબ્દમાં પણ ૪માંથી કોઈ પણ ભાગથી અણુવ્રત વગેરે ૧૨ વ્રતોને ધારણ કરવાને ઉલ્લેખ કરતાં ર૭ અંક જેટલા ભગા પણ બતાવ્યા છે. પ્રશ્ન પ૭ –બાર વ્રતને પાળવાવાળે શ્રાવક રાતે ભજન કરી શકે છે કે નહિ? જે કરે તે તેનાં ક્યાં વ્રતમાં દેષ લાગે છે? જવાબ:-શ્રાવક, પિતાની શક્તિના પ્રમાણમાં જુદા જુદા પ્રકારે વ્રત ધારણ કરે છે, તે પ્રમાણે જેને રાત્રી ભોજન કરવાને ત્યાગ હોય અને તે રીતે ભજન કરે, તે તેનાં ઘતેમાં દોષ લાગે છે. રાત્રિભેજનને ત્યાગ શ્રાવકના સાતમા વ્રતમાં સમાયેલું છે. આ ઉપભેગ–પરિભેગની કાળને આશ્રિત મર્યાદા છે. રાત્રિ-ભજનના ત્યાગને તેડવાથી મુખ્યત્વે સાતમા વ્રતમાં અને ગૌણરૂપે બીજા અનેક વ્રતમાં દોષ લાગે છે. પ્રશ્ન ૫૮ – શ્રાવકને નમુક્કારસી (૪૮ મિનિટ) પિરસી વગેરેનાં પચ્ચક્ખાણુ કેટલા કરણગથી કરાવાય છે? જ્યારે શ્રાવકના ત્યાગનાં ૪૯ ભાંગે છે તે કરણ અને યંગ વિના ત્યાગ કેમ કરાવાય છે? જવાબ –નમુક્કારસી વગેરે પરફખાણ કરગથી કરાવવાની રીત નથી, પચ્ચકખાણના પાઠોમાં કરણને સ્થાન પણ મળ્યું નથી, પાઠો પર વિચાર કરતાં એક કરણથી પચ્ચકખાણ હેવાનું સ્પષ્ટ થાય છે અને આની જ જરૂરત છે. જેમાં પણ પ્રત્યાખ્યાન કરવાવાળાને જ સમજવો જોઈએ. પ્રશ્ન ૫૯ –જબુદ્ધીપનાં મેરુ પર્વત ઉપર સૌથી ઊચી વસ્તુ કઈ છે? જવાબ –સૌથી ઊંચા કેન્દ્ર અને ઈશાનેન્દ્રના પ્રાસાદ (મહેલો) છે. પ્રશ્ન –જીવ, પહેલાં પરિત્ત-સંસારી (મર્યાદિત-સંસારી થાય છે, સમ્યગ દૃષ્ટિ થાય છે અથવા શુકલ પક્ષી? જવાબ:-જીવ પહેલાં શુકલપક્ષી થાય છે, તે પછી સમ્યગ-દષ્ટિ અને તે પછી પરિત્ત-સંસારી થાય છે. આ વાત શ્રી ભગવતી શ. ૩, ૨૬ અને ૩૦ વગેરે જગ્યાએથી પષ્ટ થાય છે. અનેક સૂત્ર પાઠના ઉલ્લેખોથી આની ખાતરી થાય છે, કે જે જીવને સંસારમાં ભમવાને સમય થેડેક એક અર્ધ પુદ્ગલ પરાવર્તન જ બાકી રહે છે, તે જ Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ભાગ પહેલે શુક્લપક્ષી મનાય છે. શુકલપક્ષી થવા વખતે તે દરેક જીવને સંસારને ભ્રમણ-સમય સરખો જ બાકી રહે છે, તેથી શુક્લપક્ષીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ હોઈ શકતી નથી. બધશતક વગેરેથી શુકલપક્ષીની સ્થિતિ અન્તર્મુહૂર્ત વગેરેની પ્રતિત થાય છે તે શુક્લપક્ષી થતા સમયે જે સ્થિતિ હતી, તેમાંથી તે સ્થિતિને ભગવ્યા પછી, તેટલી જ બાકી રહી તેમ સમજવું જોઈએ. પરંતુ એમ ન માનવું જોઈએ કે તે તેટલા જ સમયથી શુકલપક્ષી થયે છે. પ્રશ્ન દ૧–જેનું સમ્યકત્વ દશામાં આયુષ્ય બંધાયેલું છે, તે દેવી તરીકે ઉત્પન્ન થઈ શકે છે કે નહિ? કેમકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૦૬ આચિંકાઓ (શિષ્યાઓ) ઉત્તર ગુણની વિરાધિકા થઈને, દેવી તરીકે ઉત્પન્ન થઈ, એવું નિરયાવલિકા સૂત્રમાં લખ્યું છે, તે તેમણે કયા ગુણસ્થાનમાં આયુષ્યને બંધ કર્યો હતે? જવાબ:–વે પહેલાં સ્ત્રીવેદને બંધ કરી લીધેલ હોય તે તે વાત જુદી છે, નહિ તે સમ્યક્ત્વ દશામાં સાત બેલેને બંધ નથી થતું, તે પ્રમાણે વેદને પણ બંધ નથી થતું. અને ભગવતી શ. ૩ના અભિપ્રાય પ્રમાણે સમ્યકત્વ દશામાં ભવનપતિ, વ્યર અને તિષિના આયુષ્યને પણ બંધ નથી થઈ શકતે. આ દષ્ટિએ તે સાદ્ધિઓનાં આયુષ્યને બંધ સમ્યકત્વ દશામાં નથી થયે, આમ જ માનવું વ્યાજબી છે. ૨૦૬ આર્થિકાએના સંબંધમાં તે તે વર્ણનમાં પાસસ્થા વગેરે કહેતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભિન્ન બતાવેલ છે. દર્શનથી અલગ હવાને અર્થ સમ્યકત્વથી રહિત હોય છે. આ જ વાત ભગવતી શ. ૧૦ ઉ. ૪ ની મૂળ ટીકામાં પણ “જ્ઞાન વગેરેથી બહારનું” ઉલ્લેખથી પણ સાબિત થાય છે. તેથી તેઓના આયુષ્યને બંધ, પ્રથમ ગુણસ્થાનમાં માને વ્યાજબી છે. પ્રશ્ન દ૨ જેણે મિથ્યાત્વ દશામાં દેવગતિનું આયુષ્ય બાંધી લીધું, તે આરાધક હોય છે કે વિરાધક? જવાબ:–તે સાચે (વાસ્તવિક) આરાધક તે નથી હોઈ શકે, પરંતુ કેઈજીવ ચારિત્ર વગેરે ક્રિયાને આરાધક હોઈ શકે છે. પ્રશ્ન –જેણે સમ્યક્ત્વમાં આયુષ્યનો બંધ કરી લીધે, તે ચારિત્રના મૂળ ગુણ અથવા ઉત્તરગુણનો વિરાધક હોઈ શકે છે? જવાબ:–કઈ જીવ વિરાધક હોઈ શકે છે, અને કેઈ નથી પણ હતા. પ્રશ્ન ૬૪ –પ્રથમ ગુણસ્થાનમાં સ્ત્રી-વેદ બાંધી લીધા પછી ચોથા ગુણસ્થાનમાં દેવાયુનો બંધ કર્યો, તે એ જીવ આરાધક હોય છે કે વિરાધક? જવાબ :–આવા જેમાંથી કેઈ આરાધક પણ હોઈ શકે છે અને કોઈ નહિ પણ. સે.-૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] પ્રશ્ન ૬૫ —કેવળીને અનુકૂળ પરિષહ કેટલા હોય છે ? : જવાબ --એક પણ નહિ. પ્રશ્ન ૬૬ઃ—આહારક શરીર-લબ્ધિ, ચૌદ પૂ`નુ` સપૂર્ણ જ્ઞાન વાંચવાથી જ પ્રાપ્ત થઈ શકે છે કે આછું વાંચવાથી પણ પ્રાપ્ત થઈ શકે છે? જવાબ ઃ—સાધુઓને આહારક લબ્ધિ, ચૌક્રમા પૂર્વનું વાંચન પૂરું' થયા પહેલાં (તેર પૂં સંપૂર્ણ વાંચી લીધા ખાદ્ય અને ચૌદમું પૂ વાંચતાં વાંચતાં, તે પૂર્ણ કર્યાં પહેલાં) પણ પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન ૬૭ :—પાસથા, ઉસન્ના, કુશીલ વગેરે સાધુઓને કયા ગુણસ્થાનમાં આયુષ્યનો અધ થાય છે અને તેએ આરાધક થાય છે કે વિરાધક ? સમય –સમાધાન જવાબ ઃ—પાસસ્થા વગેરે કેટલાય તે અવસ્થાને છેડીને શુદ્ધ અને ઉગ્ર વિહારી થઈ ને શ્રેણીનું આરોહણ કરીને, આયુષ્ય માંધ્યા વિના મેક્ષમાં ચાલ્યા જાય છે. કોઈ શુદ્ધ ઉગ્ર વિહારી થઇને દેવગતિનુ આયુષ્ય બાંધે છે અને આરાધક થાય છે. અને કોઇ અશુદ્ધ અવસ્થામાં જ રહેતાં રહેતાં કોઈ પણ ગતિનું આયુષ્ય ખાંધીલે અને વિરાધક બની જાય છે. તે આયુષ્યને બંધ કરે તે ત્રીજા ગુણસ્થાનને છેડીને પહેલાથી સાતમા ગુણસ્થાન સુધી કઈ પણ ગુણસ્થાનમાં કરી શકે છે. પ્રશ્ન ૬૮ :—આત્માંગુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ, આમાં પરસ્પર જુદાપણું શું છે ? તેનો વ્યવહાર કયા માપમાં થાય છે? જવાબ :—ભરત વગેરે ક્ષેત્રના પ્રમાણયુક્ત મનુષ્યનાં અ'ગુલને આત્માગુલ કહે છે. આ અંશુલ સદાને માટે સરખા નથી હેતાં, આનાથી તે સમયના માણસે વડે કૂવા, તળાવ, વન, પ્રાસાદ, રથ, પાત્ર વગેરે મપાય છે. ભગવાન મહાવીરના આત્માંશુલથી અધ અંશુલ હાય તેને · ઉત્સેધાંશુલ ' કહે છે. આનાથી ચારે ગતિનાં જીવાની અવગાહના મપાય છે. ઉત્સેધાંગુલથી હજાર ગુણી માટે · પ્રમાણાંગુલ ' હોય છે. આનાથી રત્નપ્રભા વગેરે પૃથ્વીકાંડ પાતાલ–કલશ, ભવન, નરકાવાસ, દેવલાક, વિમાન, વિજય, ભરત વગેરે દીપા, સમુદ્ર વગેરેની લખાઈ પહેાળાઈ વગેરે મપાય છે. પ્રશ્ન ૬૯ઃ—એક માણસ ખેતીનું કામકાજ કરે છે અને એક સટ્ટાનો ધંધા કરે છે. આ બન્નેમાં અપાર ભી કોણ છે અને મહાર’ભી કોણ છે ? જવાબ :—મર્યાદા, શક્તિ અને ભાવનાના આછા વધુપણાથી જુદાપણું હોઈ શકે છે. પ્રશ્ન ૭૦ :—પુણ્ય અનુબંધી-પુણ્ય સાવધ છે કે નિવદ્ય ? અભવ્ય જીવ પણ પુણ્ય અનુબન્ધી-પુણ્યને પ્રાપ્ત કરી શકે છે કે નહિ ? આ સભ્યહત્વનું કારણ પણ હોય છે કે નહિ. પુણ્યાનુબંધી પાપ અને પાયાનુબંધી પુણ્ય કાને કહે છે? Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ભાગ પહેલે જવાબઃ–પુણ્યાનુબધી-પુણ્યનાં કારણો ઉપર વિચાર કરતાં તે નિરવદ્ય હોવાની ખાતરી થાય છે. ચારિત્ર સંબંધીની ક્રિયાની આરાધના પ્રમાણે આ પુણ્યની પ્રાપ્તિ, અભવ્ય જીવ પણ કરી શકે છે અને આ પુણ્ય, ભવ્ય-જીવને માટે સમ્યક્ત્વ ગુણનું કારણ પણ હોઈ શકે છે. આગળના જન્મોમાં કરેલ પાપની પ્રધાનતા (મુખ્યપણું) હોવા છતાં પણ જેમનાથી પુણ્ય-બંધને હેતુ થઈ શકે તેમ હોય, તેને “પુણ્યાનુબંધી પાપ” સમજવું જોઈએ. ચણ્ડકેશિક વગેરેની જેમ. આગળનાં જન્મનાં પ્રાપ્ત પુણેની પ્રધાનતા હોવા છતાં પણ જેમનાથી પાપબન્ડને હેતુ થઈ શકતું હોય તે તેને “પાપાનુબંધી પુણ્ય” સમજવું જોઈએ, જેમ કે બ્રહ્મદત્ત ચકવત. આગળનાં જન્મના પાપ ભેગવી રહેલ છે અને આવનારા જન્મ માટે પણ જે પાપ કરી રહેલ હોય તે તેને “પાપાનુબન્ધી-પાપ” માનવું જોઈએ, જેમ કે બિલાડી વગેરે. પ્રશ્ન ૭૧ –અ૫ બહત્વમાં તેઉકાયનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાના છામાં ઓછા કેણું છે અને વધારે કેણું છે? જવાબ:–તેઉકાયના ઉત્કૃષ્ટ અવગાહનાના થી જઘન્ય અવગાહનાના જીવે અનેક ગણી સંખ્યામાં વધારે છે. ભગવતી શ. ૧૯ માં ૪૪ બેલેની અલ્પબદ્ધત્વ અને ૯૮ બેલની અ૫બહુવથી આ વાત જાણી શકાય છે. પ્રશ્ન ૭૨ –પરમાણુનું સંસ્થાન શું છે? જવાબ :–“અનિત્યસ્થ” એટલે કે વિધ વિધ પ્રકારનું. પ્રશ્ન ૭૩ –વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિના શાસ્ત્રમાં શા ખુલાશા છે? જવાબ :–ભગવતી શ. ૨૮ ના મૂળપાઠથી તથા પ્રાપના અને જીવાભિગમ વગેરેની ટીકાથી સાબિત થાય છે. અવ્યવહાર-રાશિના છે તો કેવળ સૂમ અનાદિ નિગદમાં જ મળે છે અને વ્યવહાર-રાશિના જીવ બધા દણ્ડમાં છે. પ્રશ્ન ૭૪:-સમવાયાંગ ૨૭ માં મેહનિય કર્મની ૨૭ પ્રકૃતિ, વેદકસમ્યકત્વની સત્તામાં કહેલ છે, તેમાં કઈ એક પ્રકૃતિ છેડવી જોઈએ? જવાબ:–વેદક–સમ્યકત્વ બંધ એટલે કે પશમ સમ્યકત્વનાં હેતુરૂપે જે સમ્યકુત્ત્વ-મહનિય છે, તેનાં વિજક જીવને સમ્યકૃત્ત્વ-મહની સિવાય બાકીની ૨૭ પ્રકૃતિની સત્તા સમજવી જોઈએ. Page #61 -------------------------------------------------------------------------- ________________ સમર્થ –સમાધાન પ્રશ્ન ૭૫:—ત્રણ પલ્યના યુગલિક મનુષ્યાના સમયે તિય`ચની જઘન્ય અવગાહના કેટલી છે ? ૨૦ જવાબ :ઉત્પન્ન થતી વખતે અ'ગુલના ( આંગળના ) અસ ખ્યાતમ ભાગ અને મરતા સમયની અપેક્ષાએ પ્રત્યેક ( રથી૯) ધનુષ્ય પ્રમાણ, પ્રશ્ન છ૬ઃ—અસ'ની પચેન્દ્રિયમાં ચક્ષુઇન્દ્રિયથી (આંખથી) જોવાની શક્તિ પ૦૮ ધનુષ્યની છે, તેમ પન્નવા સૂત્રમાં કહેલ છે, તે શુ અસ'ની પંચેન્દ્રિય પેાતાનું આખું શરીર-જે એક હજાર જોજન છે—નથી જોઈ શકતું? જવાબ ઃ—જીવાની અવગાહના ઉત્સેધાંગુલથી ખતાવેલ છે અને ઇન્દ્રિયોના વિષય આત્માંશુલથી ખતાવેલ છે, તેથી વિરાધ રહેતા નથી. પ્રશ્ન ૭૭ ——વીસ જાતનાં ધાવણ પાણી ક્યાં સૂત્રમાં આપેલ છે ? ધાવણનાં જુદાં જુદાં નામ અને કાળ કયાં સૂત્રમાં છે? જવાબ : આચારાંગસૂત્ર થ્રુ. ૨ અ. ૧ ઉ. ૭ માં આઠ જાતનાં ધાવણનાં નામ સાથે તથા “ અણુયર વા તહે પબ્બાર ” શબ્દથી તેનાં મળતાં હળતાં બીજી જાતનાં ધાવણ અતાવેલ છે. તે પછી આઠમાં ઉદ્દેશકમાં ૧૨ જાતનાં ધાવણ નામ પ્રમાણે બતાવેલ છે. કલ્પસૂત્રની ૯ મી સમાચારીના અમાં પણ ૨૦ જાતના ઉલ્લેખ છે. આ રીતે આને મળતા હળતાં અન્ય જાતનાં દેહીન ધાવણ પણ હોઈ શકે છે અને લઈ શકાય છે. ગાળના ઘડાનુ ધાવણુ પાણી દશ વૈકાલિક અ. ૫ ગાથા ૭૫ માં બતાવેલ છે. આચારાંગ સૂત્ર છુ. ર્ અધ્યયન ૧ . છ તથા દશવૈકાલિક સૂત્રની ઉપર કહેલ ગાથામાં તરતનું જ ધાવણ લેવાની મના કરેલ છે, માડેથી કરેલ લેવાની મના કરી નથી. જો સૂત્રકારને અમુક વખત પછીનાં ધાવણની પણ રોકટોક હોત, તો મના કરી દેત. સૂત્રકારે તે ઉર્દુ ગાથા ૭૬-૭૭ માં ધાવણ લેવાનું કહેલ છે. આથી ધાવણુના સમયનાં વિષયમાં તે દિવસવું ધાવણ લઈ શકાય છે, તેમ સમજવું જોઈ એ. વાસી ધાવણ તા કોઈ સગૃહસ્થ રાખતા જ નથી. પ્રશ્ન ૭૮ઃ—ગરમ પાણી લેવા માટે શાસ્ત્રનું પ્રમાણ શુ છે ? જવાબઃ—આચારાંગ છુ. ૨ અ. ૧ ઉ. ૭ અને ઠ!ણાંગ સૂત્ર ઠા. ૩ ઉ. ૩ તથા દશવૈકાલિક સૂત્ર વગેરેમાં ગરમ પાણી લેવાનું લખેલ છે. વર્ષાઋતુમાં ૩ પ્રહર, ઠંડીઋતુમાં ૪ પ્રહર અને ગરમઋતુમાં પ પ્રહર સુધીના સમય, દશવૈકાલિકસૂત્ર અ. ૫ ઉ. ૨ ગા. ૨૨ ના અમાં લખેલ છે. પ્રશ્ન ૭૯ —રજોહરણની ડાંડીનુ માપ કેટલુ અને ક્યા સૂત્રમાં લખેલ છે? Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૧ જવાબ:- ડાંડીનું માપ ૩૨ અંગુલ (આંગળી અને ફળિયેનું ૮ અંગુલ હોવાનું નિશીથ ઉ. ૫ ના અર્થ માં લખેલ છે. પ્રશ્ન ૮૦ –હિંસા કેટલી જાતની છે અને તે ક્યા સૂત્રના આધારે છે? જવાબ – હિંસા-દ્રવ્ય અને ભાવરૂપ બે ભેદથી હોવાનો ઉલ્લેખ ભગવતી સૂત્ર શતક ૧ ઉ. ૩ ના અર્થમાં છે. તે સિવાય વિવિધ પ્રકારથી પણ હિંસાના ભેદ હોઈ શકે છે. પ્રશ્ન ૮૧–ભગવાન મહાવીર પ્રભુને સમ્યકત્વની પ્રાપ્તિ કયા ભવમાં થઈ અને તેનાથી પ્રાપ્ત થઈ? સમ્યકત્વ પ્રાપ્ત થયા બાદ કેટલા ભ કરીને તીર્થકર થયા? આ વાત સૂત્રના આધારે બતાવે. જવાબ:–ભગવાન મહાવીરને “નયસારના ભવમાં મુનિરાજની પાસે ધર્મજ્ઞાન સાંભળવાથી સમ્યકૃત્ત્વની પ્રાપ્તિ થઈ. સમ્યકત્વ પ્રાપ્તિનાં અસંખ્યાત ભવની પછી તીર્થકર થયા. જેને ખુલાસે દષ્ટિવાદના ચોથા ભેદમાં હતું. હવે તે ત્રિશષ્ઠિ–શલાકા પુરુષ ચરિત્ર” માં જોવા મળે છે. પ્રશ્ન ૮૨–નામ વગેરે ચાર નિક્ષેપને અર્થ શું છે? જવાબ –નામ નિક્ષેપ—જેમ કે કોઈનું નામ મહાવીર, પાર્શ્વકુમાર વગેરે. સ્થાપના નિક્ષેપ-મૂળ વસ્તુને ફેટ, ચિત્ર, મૂતિ વગેરે. દ્રવ્ય નિક્ષેપ–ભાવની શૂન્યતાને દ્રવ્ય કહે છે. જેવી રીતે પ્રતિક્રમણ શિખવાવાળે, શીખી લીધા પછી તે ભાષા વગેરે બેલે છે. ભાવ નિક્ષેપ—ઉપગવાળું. પ્રશ્ન ૮૩ –અઢાર પાપમાં દેશથી કેટલા અને સર્વથી કેટલા જવાબ :–દેશથી ૧-૩, ૪. બાકી ૧૫ સર્વથી. પ્રશ્ન ૮૪–પાંચ મેટા વતેમાં દેશથી કેટલા અને સર્વથી કેટલા? જવાબ :–દેશથી ૧, ૩, ૪, સર્વથી ૨, ૫. પ્રશ્ન ૮૫૪ –એક વખત વિરહ પડી ગયા પછી ફરીથી કેટલા વખત પછી વિરહ પડે છે? જવાબ –આવલિકાના અસંખ્યાતમા ભાગમાં તે ફરીથી વિરહ પડે જ છે. પ્રશ્ન ૮૬ લાગલગાટ કેટલા વખત સુધી સિદ્ધપુરુષે ઉત્પન્ન થતા રહ્યા? જવાબ –લાગલગાટ ૮ સમય સુધી ઉત્પન્ન થતા રહે તે ૯ મા સમયમાં તે વિરહ પડે જ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૨] સમર્થ –સમાધાન પ્રશ્ન ૮૭ઃ—બત્રીસ સૂત્રોના મૂળ પાઠમાં શુ બધી જ્ઞાનની (જાણવા ચેાગ્ય) વસ્તુઓ આવી ગઇ છે? જવાબ ઃ—નહિ, તેનાં સિવાય અનંત જ્ઞાન બાકી રહેલ છે, પરંતુ જે સૂત્રોમાં છે તે વિશેષ જ્ઞાનીઓએ કહેલ છે, તેથી સૂત્રોની બધી વાતે માન્ય છે અને સૂત્રથી મળતી, વિરોધ વગરની વાતા, ખીજા પુસ્તક અને ટીકાઓની પણ માન્ય છે. પરંતુ સૂત્રથી વિરુદ્ધની કોઈ વાત હાય, તો તે માનવા ચેગ્ય નથી, પછી ભલે તે પુસ્તક કે ટીકામાં હાય. પ્રશ્ન ૮૮ :—શ્રી ગૌતમસ્વામીજી સૂર્યનાં કિરણા પકડીને અષ્ટાપદ તીર્થ ઉપર ચઢા, શુ` આ વાત શાશ્વસ`મત છે? અને ૨૮ લબ્ધિ ( દિવ્ય શક્તિ )માં એવી કઈ લબ્ધિ ( દિવ્ય શક્તિ) છે કે જેના વડે અષ્ટાપદ ( ઉપર જઈ શકાય? જવાબઃ સૂર્યનાં કિરણા પકડીને ચઢવાની અને ભરતેશ્વરે બનાવેલ ખિંખ, ભગવાન મહાવીરનાં કાળ સુધી કાયમ રહેવાનું, વગેરે વાતા સૂત્રથી વિરુદ્ધની છે. લબ્ધિથી ( દિવ્યશક્તિથી) ઉપર જઈ શકાય છે, પરંતુ સૂર્યંનાં કરણા પકડીને નહિ અને પોતાની આવી લબ્ધિથી ( શક્તિથી ) ખીજાને લઈ જવાની શક્તિ હોય, તે વાત જાણવામાં નથી. લબ્ધિધારીઓની ( દિવ્ય શક્તિ ધરાવનારાઓની ) ઉપર જવાની ગતિ પણ જુદા પ્રકારની હોય છે. પ્રશ્ન ૮૯ઃ—ભગવાન મહાવીરના ર૭ ભવાનુ` શાસ્ત્રમાં વર્ણન છે કે નહિ ? જવાબ ઃ—જીવ, સંસારમાં અસંખ્ય ભવા કરી ચૂકયા છે. તો ભગવાન મહાવીરના ૨૭ મોટા મોટા ભવ માનવામાં વાંધો પણ શા છે? પ્રશ્ન ૯૦ઃ—ભગવાન નેમિનાથજી અને રાજિમતિજીનાં પૂર્વ ભવના સબધમાં, સૂત્ર સમત છે શુ? જવાબ ઃ—એક જીવ, બીજા ઘણા જીવાની સાથે અનન્ત સ ંબંધો કરી ચૂકયો, તે નેમ-રાજુલના સંબંધ માનવામાં હરકત પણ શી છે ? પ્રશ્ન ૯૧ —સોળ સતીઓનાં વન કોઈ સૂત્રમાં છે કે કેમ ? જવાબ :~~~આ અવસર્પિણી કાળમાં ઘણી સતી થઈ ગઈ છે. તેમનામાંથી ૧૬ નાં નામેા પુસ્તકકારોએ પસંદ કરેલ છે. સેાળમાંથી કેટલીક સતીઓનાં વર્ણન અત્યારનાં સૂત્રામાં પણ છે. પ્રશ્ન ૯૨ :—બલભદ્રજીએ એક હરણને ઉપદેશ દીધા, આ વાત કાં સૂત્રમાં લખેલ છે ? Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે જવાબ – તિર્યંચ (પશુ પક્ષિ વગેરે) ઉપદેશ મેળવી શકે છે, એમ સૂત્રથી સાબિત થયેલ છે. અગર બલભદ્રજી દ્વારા હરણે ઉપદેશ મેળવ્યો હોય તે, આમાં અસંભવ જેવી વાત નથી. પ્રશ્ન ૯૩ –મસદેવી માતાએ હાથીની અંબાડી ઉપર ચડીને કેવળ જ્ઞાન મેળવ્યું, આ ઉલ્લેખ કઈ સૂત્રમાં છે ખરો? જવાબ –આરિસા ભવન અને સમુદ્ર વગેરેમાં પડતાં પડતાં પણ કેવળજ્ઞાન પામી શકે છે, તે હાથીની અંબાડી ઉપર રહીને કેવળજ્ઞાન પામ્યાની વાત, ટીકા અને અન્ય પુસ્તકકારે એ બતાવી, આમાં વાંધા ભર્યું શું છે? પ્રશ્ન ૯૪-ભરતેશ્વર અને બાહુબલિજીનું યુદ્ધ થયાનું શાસ્ત્રસંમત જવાબ –ભાઈ-ભાઈ અને પિતા-પુત્ર પણ અંદર અંદર લડી પડે છે, તે ભરતબાહુબલિ પણ લડયા હેય તે અસંભવ જેવી વાત શી છે ? પ્રશ્ન ૫ –ચોવીસ તીર્થકરેની વચ્ચેનું અંતર બતાવાઈ રહ્યું છે, તે શાસ્ત્રસંમત છે શું ? જવાબ –વીસ તીર્થંકરનાં ૨૩ જિનાંતર ભગવતીસૂત્ર શ. ૨૦ ઉ. ૮ માં બતાવેલ છે, તેમને કાલમાન (કાળ માપ) બીજી જગ્યાએ બતાવેલ છે, તે તેમાં વાંધા વાળી વાત કઈ છે ? પ્રશ્ન ૯૯ – જોસણ પર્વ આઠ દિવસ મનાવવાનું વિધાન કયાં સૂત્રમાં લખેલ છે? જવાબ –નિશીથ સૂત્રમાં કહ્યું છે કે પસણનાં દિવસે સાધુ કઈ પણ પ્રકારને જરા પણ ખોરાક ત્ય, તે તેને ચૌમાસી દંડ થાય છે. આ નિયમ પહેલાં અને આજે પણ એક જ દિવસને પળાય છે, બાકીના ૭ દિવસે તે તે માટેની આગળની તૈયારીના સ્વરૂપમાં સમજવા જોઈએ. પ્રશ્ન ૯૭–બત્રીસ સૂત્રમાં નન્દીસૂત્ર પણ છે અને એમાં બીજા કેટલાય સૂત્રે માન્ય રાખવાને ઉલ્લેખ છે, તે શું તેમને પણ માનવાં જોઈએ? જવાબ –નન્દીસૂત્રમાં લખેલ સૂત્રોમાંથી કેટલા ય તે અત્યારે હાજર છે જ નહિ અને ચેડાંક મૂળ સ્વરૂપથી હાજર નથી, પરંતુ તેનાં નામથી આચાર્યોએ રચેલાં છે. પ્રશ્ન ૯૮ –શું અભવ્ય જીવ, અવ્યવહાર-રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે? જે કઈ કઈ વખત આવે છે, તે આ રીતે નીકળતાં નીકળતાં અનન્તકાલે અભવ્ય જીવ વ્યવહાર રાશિમાં બહુ વધી જશે. નીકળવાનું પ્રમાણ કયાં સૂત્રમાં છે? Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] સમર્થ –સમાધાન જવાબ ઃ અભવ્ય જીવ, અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં નથી આવતા. પ્રશ્ન ૯૯ઃ—અભવ્ય જીવાની ગણતરી જઘન્ય યુક્ત અનંત છે. આ કયા અભચૈાની અપેક્ષાથી છે? માત્ર વ્યવહાર–રાશિના, કે અવ્યવહારરાશિના અથવા અનૈના ? જવાબઃ—જઘન્ય યુક્ત અનન્ત અભવ્ય જીવ, વ્યવહાર રાશિના છે. પ્રશ્ન ૧૦૦:—માર ત્રતાને ધારણ કરનાર શ્રાવક જો રાત્રે ભાજન કરે, તે તેનાં વ્રતામાં દોષ લાગે છે કે નહિ? જવાબ ઃ—શ્રાવકનાં વ્રત, શક્તિ પ્રમાણે જુદી જુદી રીતેાથી ગ્રહણ કરાય છે, તે પ્રમાણે જે શ્રાવકે રાત્રી ભોજનના ત્યાગ કરેલ હાય, અને તે શ્રાવક રાત્રી–ભાજન કરે તા ત્રતામાં દોષ લાગે. રાત્રિ-ભજનના ત્યાગ, શ્રાવકનાં સાતમા વ્રતમાં સમાયેલ હશે, કેમ કે આ ખાવા—પીવા સંબધી ઉપભાગ–પિભોગની સમયને આશ્રિત મર્યાદા પણ છે. તેથી મોટે ભાગે સાતમા વ્રતમાં અને નાનારૂપમાં ખીજા કેટલાંક તેમાં દોષ લાગે છે. પ્રશ્ન ૧૦૧ઃ—શ્રી નાભિરાજા અને મરુદેવી માતા, યુગલિયા હતા કે નહિ ? જો હતા, તે મરુદેવી માતા મુક્તિ કેવી રીતે પામી ગયાં, કારણ કે યુગલિકની ગતિ તે દેવલાકની છે? જવાબ ઃ——નાભિ કુલકર અને મરુદેવી માતા (જન્મથી યુગલિક–સાથે જનમ્યાં હતાં, તો પણ તેએ)ના સમય યુગલ~~અકમ–ભૂમિના અન્તના અને કમ–ભૂમિનાં પ્રારંભને હતા. તે અનુસાર કોઈની જોડી યુગલકના અને કોઈના કમભૂમિનાં, તથા કોઈના યુગલમાંથી એક કર્માં—ભૂમિ જ અને એક એકમ –ભૂમિ જ પણ થઈ જતા હતા. અકમ –ભૂમિના તે પરિવર્તન કાળ હતા. તેમાં જેનું આયુષ્ય ક્રેડપૂ^થી થાડુ પણ વધારે હોય, તે તે અકમ —ભૂમિનાં જ કહેવાય છે. અને ક્રેડપૂર્વ સુધીનાં આયુષ્યવાળાં કર્યું-ભૂમિજ કહેવાય છે. શ્રી મરુદેવીનુ આયુષ્ય ક્રેાડપૂર્વથી વધારે ન હતું, તેથી તે કમ–ભૂમિજ હતાં અને મેક્ષ પામ્યાં. શ્રી નાભિ કુલકરનું આયુષ્ય ડપૂર્વથી ઘેાડુ'કજ વધારે હતું, તેથી તેઓ અકમ --ભૂમિજ રહીને દેવલાકમાં ગયા અને ફરીથી માનવભવ પામીને મેક્ષ પામ્યા. પ્રશ્ન ૧૦૨ :——તીથ કર જ્યારે ગભ`માં આવે છે, ત્યારે અવધિજ્ઞાનથી અસ`ખ્યાતા દ્વીપ સમુદ્ર જુએ છે કે એછાં અદકાં ? જવાબ ઃ—ગર્ભમાં રહેલા તીર્થંકર ભગવાન, અસંખ્યાતા દ્વીપ સમુદ્ર તા જુએ છે જ. હા, અનુત્તર વગેરે વિમાનામાંથી આવેલાઓની તુલનામાં, નરકથી આવેલાઓ, પ્રારંભમાં આછું જુએ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૫ પ્રશ્ન ૧૦૩ –પહેલા ચકવતી અને બારમા ચક્રવતીના બળમાં ચેડાં -ઝાઝાં પણું હોય છે કે સમાન જ હોય છે? જવાબ:–આમ તે બધા ચકવતી એનું બળ ચાલીસ લાખ અષ્ટાપદનું હોય છે, પરંતુ પહેલા ચકવતના સમયના અને છેલ્લા ચકવર્તીના સમયના અષ્ટાપદનાં બળમાં તમતા (ઓછું વધારેપણું) હોય છે, તે અનુસાર ચકવતીઓનાં બળમાં પણ ઓછું – અધિકું હેવાને સંભવ છે. પ્રશ્ન ૧૦૪ –અતિચાર અને અનાચાર, ત્યાગ કરેલી વસ્તુને માટે છે, કે વણત્યાગી વસ્તુને માટે છે? જવાબ –મિથ્યાત્વ, અજ્ઞાન અને હિંસા વગેરેનો ત્યાગ કરેલાઓ માટે અતિચાર અને અનાચારને ઉપગ છે, ત્યાગ વિના અને ઉપયોગ કે ? પ્રશ્ન ૧૦૫ – અતિચાર, અનાચારની પૂર્વની સ્થિતિ છે, તે શું અનાચારને પણ અતિચારમાં લઈ જઈ શકાય છે? જવાબ:–નહિ, અનાચારને અતિચારમાં કોઈ દિવસ નથી લઈ જઈ શકાતે. પ્રશ્ન ૧૦૬ –બીજા વ્રતમાં અસત્યને ત્યાગ હેય છે અને તેનાં અતિચારમાં “મૃષા ઉપદેશ દિયા હે(બેટો ઉપદેશ દિધા હેય) કહેવાય છે, આ ઠીક છે શું ? જવાબ:-સેવએસે –હિંસા મિશ્રિત સાવદ્ય ઉપદેશને પણ મૃષા (ખોટો) ઉપદેશ કહે છે. કેઈ મન્ન-ઔષધ વગેરે ઝેર, પ્રહાર તથા રોગના નિવારણ માટે કહે અને તે લાગુ પડતાં હોય, પરંતુ જીવની વિરાધના (નાશ) થતી હોય, તો આ જાતનાં વચન પ્રયોગને “મૃષા ઉપદેશ” કહે છે. આ ઉપદેશ બીજા વ્રતનાં પાળવાવાળાએ ન દેવે જોઈએ. બીજા વ્રતમાં મેટા જૂઠને ત્યાગ હોય છે. જો કે એમ વિચારે “હું તે જુદું બે જ નથી.પરંતુ તે હિંસાકારી સલાહ છે. આટલા માટે તેનાં પરિહારને (નિરાકરણ) માટે મિથ્યા ઉપદેશને જ્ઞાનીઓએ જૂઠમાં લીધેલ છે. આથી બીજા વ્રતમાં બાધા આવે છે, પરંતુ બહારથી જૂઠ દેખાતું નથી. આ કારણથી દેશ વિરાધનાથી આ અતિચાર છે. આ સાક્ષાત મિથ્યા-ઉપદેશને વિષય નથી, જે તેમ હોત તે અનાચાર સમજાઈ જાત. પ્રશ્ન ૧૦૭ –ચેથા વ્રતમાં તે પિતાની સ્ત્રી ઉપરાંત બીજી સ્ત્રીને ત્યાગ હોય છે. આવી હાલતમાં “ઈત્તરિય પરિગ્રહિયા ગમણે” અને “અપરિષ્ણહિયા ગમણે અને અર્થ શું છે? એટલે કે (૧) આપણી પિતાની નાની ઉંમરની સ્ત્રી કે છેડા વખત માટે માનેલી સ્ત્રી ? સ.-૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] સમર્થ–સમાધાન (૨) અપરિગ્રહિતા એટલે સગાઈ થઈ હોય તેવી, કે જે સ્ત્રી પારકી કે કુમારી હોય? (૩) જે પિતાની સ્ત્રીને માટે અતિચાર હાય, તે પિતાની સ્ત્રીને તે ત્યાગ જ નથી, તે પછી અતિચાર કેમ? (૪) અનંગકડાનાં અતિચારમાં શું સમજવું ? એટલે કે કઈ સ્ત્રી, પુરુષ, નપુંસકનાં અંગે કે હસ્તમૈથુન? જવાબ:ઈત્તર પરિગ્રહિયા ગામણું (ઈવર પરિગૃહિતા ગમન)ને અર્થ ટીકા વગેરેમાં તે થોડા કાળને માટે માનેલી સ્ત્રીની સાથે ગમન (સંભેગ) બતાવેલ છે, પરંતુ પોતાની નાની ઉંમરવાળી સ્ત્રી સાથે ગમન જ, વિશેષ રુપમાં સાંભળવામાં આવ્યું છે અને બરાબર પણ લાગે છે, કેમકે કેટલાયે દેશમાં લગ્ન લગભગ નાની ઉંમરમાં થાય છે, પરંતુ જ્યાં સુધી તેની સ્ત્રી-ધર્મમાં ન આવે અને જ્યાં સુધી તેનાં સ્ત્રી-ધર્મને જાહેરમાં મેટો ઉત્સવ ન થાય, ત્યાં સુધી તેને પતિ, તે સ્ત્રી સાથે કામક્રીડા નહિ કરે, જે તે તેમ કરે અને બીજાઓને જાણ થઈ જાય તે તેની બેઈજતી સમજવામાં આવે છે. તેથી નાની ઉંમરવાળી પિતાની સ્ત્રીને અર્થ જ બરાબર છે. (૨) “અપરિગ્દહિયા ગમણે? (અપરિગૃહિતા ગમન) ને અર્થ માત્ર પિતાની સગાઈ થઈ હોય તેવી સ્ત્રી જ, સમજવી ઠીક લાગે છે, કેમકે કુમારી વગેરેના તે ઘર વગેરે સેવરની કહેવત પ્રખ્યાત છે. “કુન્તી” એ તે નિર્ણય પણ કરી લીધેલ હતું. અને દાસીઓની સામે ખાનગી રીતે લગ્ન પણ કરી લીધા હતા, તે પણ લેકની ખાતરીને માટે ક” જેવા પુત્રને પાણીમાં વહેવડાવે પડ્યો અને જાહેરમાં ફરીથી લગ્ન કરવાં પડ્યાં. એટલા માટે કુમારીની-પિતાની સગાઈ થઈ હોય તે પણ તેની સાથે ગમન કરવામાં અતિચાર છે. (૩) સ્વદાર-સંતેષ (પિતાની સ્ત્રીથી સંતોષ) વ્રત વાળાઓને પણ નાની ઉંમર તથા અવિવાહિત વગેરે પિતાની સ્ત્રી સાથે પણ કામ-પ્રસંગ ટાળવું જ જોઈએ. આથી પ્રભુએ વર્જિત બતાવેલ છે. આનું પાલન કરવામાં જ તેનાં વ્રતની શુદ્ધિ રહી શકે છે. (૪) “અણુગ કીડા” (અનંગ–કીડા)માં સ્ત્રી, પુરુષ અથવા નપુંસકનાં બીજાં અંગે સાથેની કીડા તથા હસ્ત-મૈથુન, આ બન્ને લેવામાં આવેલ છે. ચોથા વ્રતધારીને તે પિતાની પત્નિ કે પોતાના પતિના સિવાય મૈથુનને ત્યાગ જ હોય છે. આટલા માટે અનંગ–કીડાના અતિચારમાં પિતાના પતિ કે પત્નિની નિ અને “મેહણ” સિવાય બીજા (કુચ (છાતી), કક્ષ, ઉરુ, વદન (મેટું) વગેરે અંગે સાથે રમણ (વિલાસ) કરવાને, અનંગ-કીડા નામને અતિચાર કહે છે, તથા મૈથુન કાર્ય થવા પર વારંવાર વાળનું આકર્ષણ, પ્રહારદાન, દાંત, નખ, કદર્શન વગેરે પ્રકારથી મિહનીય-કર્મને વશથી એવું વર્તન કરે છે કે જેનાથી પ્રબળ રાગ ઉત્પન થાય અને અતિચાર લાગીને વ્રતમાં મલિનતા આવે, એટલા માટે વર્જન (ત્યાગ) કરેલ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાગ પડેલા [ ૨૭ પ્રશ્ન ૧૦૮ :—કામ-ભાગની તીવ્ર અભિલાષા’આ અતિચારમાં પેાતાની સ્ત્રીની સાથે કરેલ તીવ્ર અભિલાષા (ઇચ્છા) માનવી જોઇએ કે બીજી સ્ત્રીના વિષયમાં? જો પેાતાની સ્ત્રીના સબંધે માનીએ, તે પેાતાની સ્ત્રીને માટે કોઈ પણ જાતનો ત્યાગ નથી, તે પછી પોતાની સ્ત્રીને માટે, આ અતિચાર કેવી રીતે લાગુ થઈ શકે છે ? જવાબ ઃ—આ અતિચાર પણ પોતાની જ સ્ત્રી સાથે સંબંધ રાખે છે. વાજુકરણ વગેરે પ્રયાગથી અધિક કામવાસના ઉત્પન્ન કરે અને વાત્સાયન ઋષિનાં ૮૪ આસના વગેરે કરીને કામમાં તીવ્રતા લાવે તે તેથી વ્રતને દ્વેષ લાગે છે. '' પ્રશ્ન ૧૯ઃ—ઉપર કહેલા અતિચારામાં ગમન કરેલ હોય, અન`ગ ક્રીડા કરી હોય, તીવ્ર અભિલાષા કરેલ હોય, તે। મિચ્છામિ દુક્કડમ્ ’– એવુ' શ્રાવકના પ્રતિક્રમણમાં બેલાય છે. પણ કોઈ પણ કામ (નૃત્ય) મર્યાદાની બહાર કરાય, તે તે અતિચાર ન રહેતાં ‘અનાચાર • થઈ જાય છે. આ કારણથી પ્રતિક્રમણની ભાષામાં પરિવર્તન જરૂરી નથી શુ? જવાબ :—વાસ્તવિક રીતે જે સ્વહાર–સ ંતોષ વ્રતને વિશિષ્ઠ રૂપથી પાળવાવાળા છે, તેને સ્વાભાવિક વેદનિત માધા ઉપશાંતિના સિવાય ભાગની ઈચ્છા જ ન થવી જોઈ એએવા અધિકાર છે. જો કરે છે, તે પોતાની પત્નિ હાય તો પણ અનંગક્રીડા, તિત્ર અભિલાષા વગેરેથી મહારથી વ્રતના ભંગ થતા દેખાતા નથી, પરંતુ અન્તર ંગમાં વ્રત મલિન થાય છે, જેનાથી દેશ વ્રતના ભંગ થઈ ને અતિચાર લાગે છે. ( અંતઃકરણથી ) આટલા માટે આ દોષોથી બચવું જોઈ એ. પ્રશ્ન ૧૧૦:—ચૌમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એ એ કરે છે, તે બન્ને પ્રતિક્રમણમાં પૂરા છ આવશ્યક કરે છે કે શું? જો પહેલામાં આછા કરે છે, તે તેનું કારણ અને પ્રમાણુ (સાબિતી) શું છે? જવાબ :—પહેલું પ્રતિક્રમણ ચોથા આવસ્યક સુધી કરાય છે અને બીજામાં છચે આવશ્યક પૂર્ણ કરાય છે. પ્રતિક્રમણ, વ્રત વગેરેમાં લાગેલા દોષોની આલેચના કરવા માટે છે, અને અતિચારોની આલોચના ચોથા આવશ્યક સુધી પૂરી થઈ જાય છે, આટલા માટે પ્રથમ પ્રતિક્રમણ ચોથા આવશ્યક સુધી જ કરાય છે. અતિચારાને કારણે આત્મામાં મલિનતા આવી ગઈ હતી, તેને દૂર કરીને શુદ્ધિ કરવા માટે પાંચમા આવશ્યક છે અને છઠ્ઠો આવશ્યક ભવિષ્યકાળની સાથે સંબંધ રાખે છે. એટલા માટે પાછળનાં અને આવશ્યક પાછળથી કરાય છે. 'એટલે કે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં પાંચમા આવશ્યકનું નામ “વણતિગિચ્છા’ • ( ફોડલા, ઘા ) ના ઈલાજ ' લખેલ છે. ચારિત્રરૂપી પુરુષના અતિચારરૂપી ભાવ ત્રણ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮] સમર્થ–સમાધાન (ફેડે) ને મટાડવાને માટે દવારૂપ પાંચમે આવશ્યક છે. છઠ્ઠા આવશ્યકનું નામ “ગુણધારણા છે. પહેલાંના દેની આલોચના કરવારૂપી ચેથા આવશ્યક સુધી પહેલું પ્રતિકમણ અને બીજામાં છયે આવશ્યક કરવા યોગ્ય છે. આવશ્યક ભાષ્ય અને પ્રવચન સારોદ્ધાર વગેરેમાં પણ અતિચાર સુધી કહેવાને ઉલ્લેખને સંભવ છે. પ્રશ્ન ૧૧૧ –મુનિને સચિત મીઠું કામમાં લેવાનું ઉચિત છે શું ? જો નહિ, તે આચારાંગ સૂત્રના બીજા ગ્રુત-સ્કમાં ખાવા માટે લખેલ છે. તેનું શું સમાધાન છે? તે પાઠને અર્થ “અચિત ખાઈ લેવાનું છે. આ સમજવામાં નથી આવતું. તેથી સ્પષ્ટતાપૂર્વક સમાધાન કરાય? જવાબ –અહીં મહારાજ સાહેબની ધારણા તે આ જ છે કે— (૧) સચિત મીઠું સાધુથી નહિ લેવાવું જોઈએ. આચારાંગના બીજા પાઠના અનુવાદમાં અચિત નમક (મીઠું) લેવાનું લખ્યું છે તે ઠીક જ છે. મૂળપાઠમાં આને માટે અફાસુય’ શબ્દને ઉપગ કર્યો છે. આ “અફસુય” ને અર્થ માત્ર સજીવ એટલે સચિત જ નથી થતું, પરંતુ બીજો અર્થ પણ થાય છે. “અમાસુક” શબ્દને અર્થ માત્ર “જીવ સહિત” જ લેશું તે ગડબડ થશે, કારણ કે સૂત્રમાં કેટલીય જગ્યાએ આ શબ્દ આવ્યો છે, જેને અર્થ “સજીવ” નથી થતું. દાખલા તરીકે જુએ– (૧) આચારાંગ સૂત્ર શ્રુ. ૨ અ. ૧, ઉ. ૧ માં એક કે અનેક સાધુ-સાધ્વીઓને માટે બનાવેલ, વેચાણ લીધેલ, ઉધાર લીધેલ, જબરજસ્તીથી પડાવી લીધેલ, રજા આપ્યા વિના અને સામે લવાયેલ આહાર વગેરેને “અપ્રાસુક’ બતાવેલ છે. આ જગ્યાએ “અપ્રસુક” શબ્દનો અર્થ “સજીવ” બરાબર બંધ બેસતું નથી. કેમકે બનાવાયેલ, ખરીદાયેલ, ઉધાર લેવાયેલ, બળને પ્રયોગ કરીને પડાવી લીધેલ અને રજા વિના દીધેલે આહાર, જીવવિનાનો હોવા છતાં “અપ્રાસુક” માનેલ છે. આ પ્રકારે શય્યા અધ્યયનમાં પથારીને માટે, વસ્ત્ર-અધ્યયનમાં વસ્ત્રને માટે અને પાત્ર અધ્યયનમાં વાસણને માટે લખ્યું છે. (૨) “લવણ” સૂત્રની આગળનાં બન્ને સૂત્રને જોઈએ. એકમાં શ્રમણ-બ્રાહ્મણને માટે ગણતરી કરીને જે આહાર બનાવાયેલ છે, તે સાધુને માટે અપ્રાસુક બતાવાયેલ છે, જ્યારે કે બન્ય-બનાવેલે આહાર સજીવ નથી હોતો, તે પણ તેને “અમાસુક” બતાવ્યું છે અને બીજા સૂત્રમાં શ્રમણ-બ્રાહ્મણને માટે બનાવેલ આહારને પુરુષાન્તર ન કરવાને, બહાર ન કાઢવાને અને પિતાના અધિકારમાં ન લેવાને, વગેરે કારણેથી “અપ્રાસુક અને અષણીય બતાવેલ છે. તે જ આહાર પુરુષાન્તર થઈ જાય છે, બહાર નીકળી જાય છે અને શ્રમણ-બ્રાહ્મણોથી બચીને ભેજનદાતા (માલિક) ની પાસે આવી જાય છે અને તેણે ભગવ્યા પછી બચે છે, તે તે આહારને પ્રાસુક અને અષણીય લખેલ છે. આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે નિજીવ હોવા છતાં પણ અપ્રાસુક હોઈ શકે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૯ (૩) આચારાંગ સૂત્ર યુ. ૨ અ. ૧ ઉ. ૨ નાં પહેલું અને ત્રીજું સૂત્ર પણ આ વિષયમાં સાક્ષી પૂરે છે. ત્યાં પણ નિર્જીવ આહારને બીજા કારણે થકી અમાસુક બતાવેલ છે. (૪) આચારાંગ સૂત્ર બીજા ભૃત સ્કન્ધનાં અ, ૧ ઉ. ૭ માં “માલેહડ” ઉપરની મંજીલ અથવા છીંકા વગેરે ઉંચી જગ્યાએથી ઉતારીને દેવાતી અથવા નીચી જગ્યાએથી કાઢીને દેવાતી-દોષિત વસ્તુને નિર્જીવ હોવા છતાં પણ અપ્રાસુક બતાવેલ છે. (૫) આચારાંગ ૨, ૧, ૯ નાં પહેલાં સૂત્રમાં લખ્યું છે કે “દાતાએ પિતાને માટે બનાવેલ આહાર, પિતાને માટે પાછળથી ફરીથી બનાવી લેવાની ભાવનાથી દેવા ઈચ્છે તે આવા નિર્જીવ આહારને પણ અમાસુક બતાવેલ છે.” અને અન્તિમ સૂત્રમાં “બીજાને માટે લઈ જવાત આહાર, તેની રજા વિના દેવાય” તે તેને પણ અપ્રાસુક બતાવેલ છે. (૬) દસમા ઉદ્દેશકમાં શેરડી અને તેનાં ટૂકડા, છેતરાં, ઠળિયા વગેરે નિર્જીવ હોવા છતાં પણ ખાવા કરતાં ફેંકવાની અધિક્તાને કારણે અમાસુક બતાવેલ છે. (૭) ઉપર કહેલ સૂત્રનાં આગળનાં સૂત્રમાં મિટી ગેટલી અને કાંટાવાળાં નિર્જીવ ફળને પણ અપ્રાસુક બતાવીને, લેવાની મના કરેલ છે અને એમ પણ લખેલ છે કે જે એ ગૃહસ્થ બહુ આગ્રહ કરે તે સાધુ કહે, “જો તમારે દેવું છે, તે ગેટલી કાંટા વિનાનાં ફળનાં ગિરને (ગર્ભને) આપે. જે તે સજીવ હેય, તે મુનિ ગેટલી, કાંટા વિનાનાં ગિરને (ગર્ભ) દેવાનું કેવી રીતે કહી શકે છે? (૮) આચારાંગ સૂત્ર ૨, ૨, ૩ માં શટ્યાંતરનાં ઘરનાં આહાર-પાણી અપ્રાસુક બતાવેલ છે. અહીં પણ અપ્રાસુકને અર્થ સચિત ન થતાં બીજા (શમ્યાંતર–પિંડ) દોષને જ બેધક હશે. ઉપરોક્ત વાત ઉપર વિચાર કરતાં આ જ ખાતરી થાય છે કે “સાધુની ગોચરીના અન્ય દેષ જે વસ્તુમાં લાગતા હોય, અથવા જે વસ્તુને પરઠવવી પડતી હોય (ફેકવી પડતી હોય) જે શય્યાતરનાં ઘરની હાય, વસ્ત્ર, પાત્ર ટકાઉં ન હોય, કામમાં આવવાને ગ્ય ન હોય, આવી બધી વસ્તુઓ નિર્જીવ હોવા છતાં પણ અપ્રાસુક અને અનૈષણીય છે. આ જ રીતે જો અનાવશ્યક નમક, બીજી વસ્તુને બદલે આવી ગયું હોય અને તે વધુ માત્રામાં આવી ગયેલ હોય, તે એવી દશામાં તેને પરઠવવું પડશે (ફેંકવું પડશે). તેની અપ્રાસુકતા, અનૈષણીયતા, અનાવશ્યક અને પરઠવવાનું કારણ (ફેકવાનું કારણ છે, સજીવને કારણે નહિ, કેમ કે સજીવ નમકને ગ્રહણ કરવાનું દશવૈકાલિક સૂત્ર અ. ૩ માં સાધુને માટે અનાચાલું બતાવેલ છે. આચારાંગ સૂત્ર ૨, ૬, ૨ માં લખ્યું છે કે, જે સચિત્ત પાણી આવી જાય છે, પરઠીદે (ફેકી દી) અને તે વાસણને પણ ત્યાં સુધી ન લૂછે (સાફ કરે) અને ગરમીમાં પણ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] સમર્થ–સમાધાન ન રાખે, જ્યાં સુધી કે તે પિતાની મેળે સુકાઈ ન જાય, આવી દશામાં સચિત્ત નમક કામમાં લેવાની આજ્ઞા કેવી રીતે હોઈ શકે છે ? પ્રશ્ન ૧૧૨ –આચારાંગ બીજા ગ્રુતસ્કન્ધનાં પાત્ર અધ્યયન ઉ. ૨ માં પાત્ર લેવાની વિધિના અર્થમાં પાણું યાચનાના વિષયમાં લખ્યું છે, તો તે અર્થ બરાબર છે શું? જવાબ –બીજા ઉદ્દેશકને વિષય પાત્રાની યાચનાનો નથી. મુનિ, આહાર-પાણીની યાચનાને માટે જ્યારે ગૃહસ્થને ત્યાં જાય, ત્યારે વાસણની વ્યવસ્થા કેવી રીતે રાખવી ? આ જ વિષય ત્યાં આવ્યું છે. ટીકાકારે પણ ત્યાં આ જ અર્થ કર્યો છે. પાત્રા યાચવાની વિધિ તે પહેલા ઉશકમાં છે, બીજા ઉદ્દેશકમાં લખ્યું કે સાધુ આહાર પણ યાચવાને માટે ગૃહસ્થને ત્યાં જાય, તે પાત્રા વગેરે જોઈ લીયે, લૂંછી લે (સાફ કરી ) શીતદક આવી જાય તે તેને પાણી સહિત પરડી (ફેંકી દી) દે છે, જે પાણીની બીજી સગવડ થઈ જાય, પરંતુ વાસણ ભીનું હોય, તે તેને લૂછે નહિ, સુકાવે નહિ, તે પોતાની મેળે સુકાઈ જાય ત્યારે લુછે, સાધુ ગોચરી જાય, વિહાર કરે, થંડિલ (જંગલ) જાય, પિતાનાં અભ્યાસને માટે જાય તે પોતાનાં બધાં પાત્રા સાથે લેતા જાય, વગેરે પાત્રની વ્યવસ્થાનું શાસ્ત્રમાં વિધાન છે. પ્રશ્ન ૧૧૩-૩૨ સૂત્ર ખુદ ભગવાનથી ફરમાવાયેલ (કહેવાયેલ) છે કે બીજાથી? જે ભગવાનથી ફરમાવાયેલ (કહેવાયેલી છે, તો સૂત્રમાં જાવ શબ્દથી પાઠને સંકેચ કર્યો છે, તે શું આ પણ ભગવાને જ કર્યું? જવાબ:–ભગવાન તે અર્થદાતા છે. અંગોની ગૂંથણી ગણધર મહારાજે કરી છે, અનંગ–પ્રવિગ્ડ (અંગ–બાહ્ય) સૂના ગૂંથવાવાળા શ્રુતસ્થવિર છે. આ પ્રકારે નન્દીસૂત્રની ટકા અને આવશ્યક ચૂર્ણિ વગેરેમાં લખ્યું છે. જેનું વર્ણન એકવાર વિસ્તારથી થઈ ચૂકયું–આવા પાઠને બીજી જગ્યાએ જાવ’ શબ્દથી સંકેચ કરેલ છે. પ્રશ્ન ૧૧૪ –પવિત્ર ભાવથી મુનને આહાર વગેરેનું દાન દેવાવાળા ગૃહસ્થને લાભ થાય છે કે નુકસાન? જવાબ –લાભ થાય છે. પ્રશ્ન ૧૧૫ –જે તે આહાર મુનિવરને શુભ પરિણમે તે તેને લાભ, શું દાતાને થાય છે? જવાબ –ડા, કારણ કે દાતાએ શુભ ભાથી, મુનિને સુખદાયક (સંયમમાં સહાયક) --આવા વિચારથી દીધેલ છે, તેથી લાભ થાય જ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૩૧ પ્રશ્ન ૧૧૬ –દાતાએ પવિત્ર ભાવથી આહાર દીધો, પરંતુ મુનિએ ઉપયોગ વિના ખાધે, જેનાથી અશુભ પરિણમન થયું, તે આ અશુભ પરિણમનનું અશુભ ફળ, આહાર-દાતાને મળશે શું? જવાબ:–નહિ, કેમ કે દાતાએ તે શુભ ભાવથી, શુભ પરિણમન થાય, એ વિચારથી દીધું હતું. તેથી દાતાને તે શુભ ફળની જ પ્રાપ્તિ થશે. પ્રશ્ન ૧૧૭ – દાતાએ ખરાબ બુદ્ધિ (અશુભ ભા) થી મુનિને આહાર દીધે, પરંતુ તે આહાર મુનિને શુભરૂપ પરિણમન થયું, તો દાતાને તેનું શુભ ફળ મળશે શું ? જવાબ –નહિ, તેની શ્રેષ-બુદ્ધિને કારણે તેને અશુભ ફળ જ મળશે. પ્રશ્ન ૧૧૮ –() સાધુને, રાગ કે દ્વેષ વિના માત્ર અતિથિ સત્કારને કારણેજ, આહાર દીધેલ હોય અને તે મુનિને પચવા ગ્ય થઈને શુભરૂપે પરિણમે હેય તો તેનું દાતાને કેવું ફળ મળશે? (બા) જે ઉપર મુજબને આહાર મુનિને અશુભરૂપે પરિણમે તે તેનું દાતાને અશુભ ફળ મળશે શું? જવાબ –ઉપરોક્ત બને દાનનું દાતાને પુણ્યરૂપ ફળ મળશે. પ્રશ્ન ૧૧૯–() આહાર સ્વાદ વિનાને થઈ જવાથી ઘરવાળા નારાજ થશે આ વિચારથી તેને ફેંકી દેવા માટે છુપાવીને રાખ્યું, અને મુનિના આવવા પર, દ્વેષ વિના જ, સ્વાદહીન આહારને દૂર કરવાના વિચારથી મુનિને વહેરાવે અને તે મુનિને શુભરૂપ પરિણમે, તો તેનું દાતાને શું શુભરૂપ ફળ મળશે? (બ) જો ઉપરને આહાર અશુભરૂપે પરિણમે, તે તેનું દાતાને કેવું ફળ મળશે? જવાબ:–બન્ને રૂપમાં અશુભ ફળ જ મળશે. ' પ્રશ્ન ૧૨૦ –(2) ઝેર ખાવું શરીર માટે ઘાતક છે, પરંતુ તે જ ઝેર કેઈ વખત રોગને દૂર કરવાવાળું પણ હોઈ શકે છે. કેઈ યાચકે બહ લાચારીથી કેઈની પાસે ઝેર માગ્યું, પરંતુ દાતાએ ન દીધું. યાચકની ઈચ્છા પૂરી ન થઈ અને તેનું મૃત્યુ થઈ ગયું, તે આથી દાતાને કેવું ફળ મળશે? () કેઈએ રેગી માણસનું હિત વિચારીને ઝેર દીધું અને તેનાથી રોગી રેગમુક્ત થઈ ગયે, તે આથી દાતાને શું લાભ થયો? Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] સમર્થ–સમાધાન જવાબ:–રેગ અને ઝેરના ગુણ-અવગુણને સારી રીતે સમજવાવાળા, રેગીનું હિત થશે એમ બુદ્ધિથી વિચારીને, વિવેક પૂર્વક ઝેર આપે અથવા ન આપે તે બન્ને અવસ્થામાં મુખ્યત્વે પુણ્ય ફળદાયક હોઈ શકે છે. પ્રશ્ન ૧૨૧–શુભ ફળની પ્રાપ્તિ, વસ્તુના સારાપણું કે હલકાપણું પર છે, કે દાતાનાં પ્રશસ્ય ભાવે પર આધારિત છે? જવાબ શુભ ફળની પ્રાપ્તિને મુખ્ય આધાર દાતાના પવિત્ર ભાવે પર છે. પ્રશ્ન ૧૨૨ શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૭ માં એક ચૌભગી આ પ્રમાણે છે. “દેસણું દેસ આહાઈ દેસણું સઘં આહારે, સāણું દેસ આહાઈ, સવૅણું સવ્વ આહાઈ” આમાંથી ત્રણ ભંગને નિષેધ કરી અને “સણું સવ્વ આહારે” ભંગને સ્વિકાર કર્યો. જ્યારે જીવ મારાન્તિક સમુદઘાત, દેશથી કરે છે, જ્યારે જીવને શેડો પ્રદેશ આહાર લઈને ફરીથી ઉત્પન્ન થાય છે, આવી દશામાં “સણું સä આહાઈ' આ એક જ ભંગ કઈ રીતે થઈ શકે છે? જવાબ –ઉપરની ચભંગીમાં ત્રણ ભંગની મના નથી, પરંતુ બે ભંગની મના છે અને બેની સ્વીકૃતિ છે. જ્યારે જીવ દેશ-સમુદ્દઘાતમાં પહેલાં આહાર લઈને પછી ઉત્પન્ન થાય છે, ત્યારે તે આહાર તેના બધા પ્રદેશો માટે છે. જીવના આગલા--પાછલા બધા પ્રદેશ સમ્મિલિત રૂપથી જ આહારક તથા અનઆહારક ગણાય છે, પરંતુ થોડા આહારક અને ચેડા અનઆહાક નથી ગણવામાં આવતા. કેમકે જીવને મારાન્તિક સમુદ્દઘાતમાં અસંખ્યાત સમયનું અન્તર્મુહૂર્ત લાગે છે. આમાં આગળ થવાવાળા પ્રદેશ અનઆહારક નથી રહી શકતો. આ પ્રકારે આહારક, વૈકિય વગેરે સમુઘાતના વિષયમાં પણ સમજવું જોઈએ. તેથી બેસણું વા દેસં આહાઈ, સવેણુ વા સવં આહાઈ, આ બન્ને ભંગમાં કેઈ બાધા નથી આવતી. પ્રશ્ન ૧૨૩ –સાતમા વ્રતનાં છવીસ બોલમાં “સચિત્ત વિહિં ૨૫ મે બેલ છે. શ્રાવક સચિત્ત (ચેતનવાળી, જીવવાળી વસ્તુ લેવાની મર્યાદા કરે છે. આ વ્રતના અતિચારમાં “સચિત્તાહારે” સચિત્ત વસ્તુનો આહાર કર્યો હોયને અતિચાર માન્યો છે. આ કઈ રીતે સમજવું ? જવાબ:–જેટલી સચિત્ત વસ્તુ ત્યાગની બહાર બાકી રહી છે, તે તે છે જ, પરંતુ મર્યાદાની અંદરની સચિત્ત વસ્તુને, અચિત્તની બુદ્ધિથી ખાધું પીધું હોય, તે અતિચાર લાગે છે, જેમકે-ઝાડ ઉપરથી તરતનું જ ઉતારેલું કાચું “ગંદું” વગેરે તથા કાળ વિતિ જવા પછી ગરમ પાણી વગેરેનું સેવન કરે, તે અતિચાર લાગે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે પ્રશ્ન ૧૨૪:-શ્રી પુફચૂલિયા સૂત્રમાં “અંગતિ' મુનિને તિષિમાં ઉત્પન્ન થયેલ લખ્યું, તે શું તેઓ મૂળ ગુણનાં વિરાધક હતા? જવાબ:–અંગતિ મુનિનું વર્ણન “પુફિયામાં છે. તેમાં “મૂળ ગુણ વિરાધના -એવું નથી લખ્યું, પરંતુ “વિરાહિય સામને” (ચારિત્રની વિરાધના કરીને) એવું લખ્યું છે. એટલા માટે સંયમની વિરાધના પ્રમાણિત (સાબિત) થાય છે. પ્રશ્ન ૧૨૫:-કામદેવ શ્રાવક, પપધમાં પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં લખ્યું કે તેઓ “શુદ્ધ વસ્ત્રો પહેરીને ગયા.” તે તે વા કહ્યા હતા ? શું પહેલાં તેઓ અશુદ્ધ વસો સહિત હતા? જવાબ –કામદેવ શ્રાવક-ઉપવાસરૂપ, પૌષધ યુક્ત, ભગવાનને વંદન કરવા ગયા હતા, અને ત્યાંથી પાછા ફર્યા બાદ પારણું કર્યું હતું. ઉપવાસવાળા પૌષધમાં વોનું પરિવર્તન થઈ શકે છે. પ્રશ્ન ૧૨૬-રણદેવી (જ્ઞાતા ૯) ને અવધિજ્ઞાન હતું કે વિભંગ જ્ઞાન? મૂળમાં અવધિજ્ઞાનને ઉપયોગ કરવાનું લખ્યું છે, આ ક્યા પ્રકારે છે? જવાબ –અવધિજ્ઞાનનાં ઉપગનો પાઠ નથી, પરંતુ “અવધિ-ઉપયોગ”ને પાઠ છે. અવધિ શબ્દમાં અવધિ અને વિભંગ બને સમાયા છે. જે અવધિ મિથ્યાત્વ સહિત હેય, તેને “વિભંગ” પણ કહી શકીએ છીએ અને અવધિ પણ કહી શકીએ છીએ, પરંતુ અવધિજ્ઞાન’ નથી કહી શક્તા, એટલે રણદેવીનું જ્ઞાન વિભંગ હેવાને સંભવ છે. પ્રશ્ન ૧૨૭:–પુલાક-નિર્ગથને “ને-સંજ્ઞોપ યુક્ત” કેવી રીતે સમજાય ? જવાબ :– પુલાકની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછું) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અન્તમુહૂર્તની છે. જ્યાં સુધી તેઓ પુલાક રહે છે, ત્યાં સુધી તેનાં આહાર વગેરેમાં અભિલાષા અને આસક્તિ નથી રહેતી, તેથી જ બનેસંપયુક્ત” કહેવાય છે. પ્રશ્ન ૧૨૮:–અમરચંચા રાજધાનીમાં “તિચ્છિક ટ” અને “ઉપપાત પર્વત” કઈ જગ્યાએ આવેલ છે? જવાબ-તિગિચ્છક કૂટ” નામને ઉપપત પર્વત, અમરચંચા રાજધાનીમાં નથી, આ પર્વત તે “અરૂણોદય” નામના અસંખ્યાતમાં સમુદ્રમાં છે. પ્રશ્ન ૧૨૯-ઈન્દ્ર તથા ત્રાયન્નિશક દેવ, સાથે જ આયુષ્ય પૂર્ણ કરે છે શું? સૂત્રમાં “ઈન્દ્ર રહિત, પુરોહિત રહિત” લખ્યું, આને શું અર્થ છે? જવાબ :-પુરહિત, ઈન્દ્રને હોય છે. જ્યારે ઈદ્ર જ નથી, તે પુરોહિત કોને ? સ. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] સમર્થ–સમાધાન તેથી ઈન્દ્રના અભાવમાં “અણિન્દા અપુરેહિ બતાવેલું છે. ઈન્દ્ર અને પુરહિતનું એકી સાથે જ આયુષ્ય પૂરું કરવાનું કેઈ ખાસ કારણ લાગતું નથી. પ્રશ્ન ૧૩૦:–અસુરકુમાર જાતિના ૨ ઈદ્ર છે, તેઓની સ્થિતિ જઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ એક સાગરની બતાવી, તે શું ઈન્દ્ર, જઘન્ય સ્થિતિના પણ હોય છે? જવાબ :–દસ હજાર વરસની સ્થિતિ તે તે ઈદ્રોની જાતિના અન્ય દેવેની છે, ઈન્દ્રિોની નહિ, કારણ કે જઘન્ય સ્થિતિના ઈદ્રો કદાપિ નથી હોતા, તેઓની સ્થિતિ તે. મટી જ હોય છે. પ્રશ્ન ૧૩૧ શ્રી મહિલનાથ ભગવાનની દિક્ષા અને કેવળ કલ્યાણકનો અઠાઈ મહત્સવ, કઈ રીતે સમજે,? કારણ કે બન્ને કલ્યાણક એક જ દિવસે થયેલ છે. જવાબ :–“અડાઈ મહેત્સવ–આવું તે ઉત્સવનું નામ છે, આઠ દિવસનું જ હોવાનું કોઈ ખાસ કારણ નથી, તેથી એક દિવસે બે કલ્યાણક હોય તે પણ કાંઈ વધે નથી. ' પ્રશ્ન ૧૩ર –તિર્યંચ (પશુ, પક્ષી વગેરે ) નરકમાં જાય છે, તે જઘન્ય ગમામાં અવગાહના પ્રત્યેક ધનુષ્યની કયા પ્રકારે સમજવું ? જવાબ :–પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચની અવગાહના અન્તમુહૂર્તમાં પ્રત્યેક ધનુષ્યની હોઈ શકે છે, એટલે નારકીનાં જઘન્ય ગમામાં ઉત્પન્ન થવા વાળા પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પ્રત્યેક ધનુષ્યની છે. પ્રશ્ન ૧૩૩ –જીવનાં રૂચક–પ્રદેશ ચળ-વિચળ નથી થતા, પરંતુ કેવળી સમુદઘાતને વખતે રૂચક–પ્રદેશ ચલાયમાન થાય છે કે નહિ? જવાબ:–ભગવતી શ. ૮ ઉ. ૯ માં જીવનાં ૮ મધ્ય પ્રદેશના બંધ અનાદિઅપર્યવસિત માનેલ છે, તેથી કેવળી સમુદ્યામાં પણ રૂચક પ્રદેશના બંધ (જેડાણ) માં ફેરફાર નથી થતો, પરંતુ કેવળીના રૂચક–પ્રદેશ સમુદ્દઘાતના સમયે મેરુપર્વતના રૂચકપ્રદેશની ઉપર ત્રણ સમયને માટે જાય છે. " પ્રશ્ન ૧૩૪ –પ્રજ્ઞાપના પદ ૧ માં “લવણનું પાણી અને લવણ સમુદ્રના પાણી’ આ રીતે અલગ અલગ કેમ કહ્યું? જવાબ:-મીઠાના સ્વાદ જેવા છેડા ખારા પાણીને “ખાદએ અને લવણ સમુદ્રના સમાન વિશેષ ખારા પાણીને “લવણોદએ” કહે છે. પ્રશ્ન ૧૩૫ –કેવળી ભગવાનને મૃત્યુની વેદના થાય છે કે નહિ ? Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે | [ ૩૫ જવાબ –ચૌદમા ગુણસ્થાનમાં ન તે કઈ સમુદ્યાત છે અને ન કેઈ કર્મની ઉદીરણા છે, તથા મક્ષ જાતાં જીવના આત્માના સર્વ પ્રદેશ સર્વાગથી યુગપતું જ (એકી સાથે જ) નીકળે છે, એટલે કેવળી મહારાજને મૃત્યુવેદના થવાની સંભાવના નથી. પ્રશ્ન ૧૩૬ –પૃથ્વી વગેરે સ્થાવર કાય આહાર કરે, તે રસના (જીભ) વિના આસ્વાદન કેવી રીતે કરે ? જવાબ–પાશ ઈદ્રિય વડે જ આહારનો સ્વાદ કરે છે. પ્રશ્ન ૧૩૭ –અચર (સ્થિર) જયોતિપિનાં વિમાનને પણ દેવ ઉપાડે છે કે કેમ? જવાબ:–“ચંદવિમાણેણં તે! કતિદેવ સાહસી પરિવહંતિ !” વગેરે પાઠોથી દેવે દ્વારા ચર (અસ્થિર) વિમાનને ઉપાડવાનું સિદ્ધ છે, અને અચર જોતિષિઓનાં વિમાન સ્થિર છે, તેથી તેને દેવ ઉપાડતા નથી. પ્રશ્ન ૧૩૮ –શ્રી ભગવતી સૂત્ર શ. ૬ ઉ. ૮માં લખ્યું છે કે પાંચમાં દેવકથી ઉપર બાદર અપકાય વગેરે નથી, તો ઉપર વાવડીઓમાં પાછું છે, તે શું બાદર નથી? અને નીચા દેવલોકમાં શું બાદર વનસ્પતિ છે? જવાબ :–ત્યાં નરક તથા દેવલોકની અંદર પ્રશ્ન નથી, પરંતુ નીચે અપકાય વગેરે હેવાના વિષયમાં પ્રશ્ન છે. તેથી લાંતક વગેરે સ્વર્ગોને માટે બાદર અપકાય વગેરેની જે મના કરેલ છે, તે તે વર્ગોની નીચેની અપેક્ષાથી છે. પહેલા અને બીજા સ્વર્ગની નીચે ઘને દધિ” તથા ત્રીજા, ચેથા અને પાંચમાની નીચે નમસ્કાય હોવાથી પ્રથમનાં પાંચ સ્વર્ગોની નીચે બાદર અપકાય અને વનસ્પતિનો સંભવ છે. ૬, ૭ અને આઠમું દેવલોક ઘનેદધિ અને ઘનવાયના આધાર ઉપર છે, પરંતુ તે સ્વર્ગોની નીચે તે વાયુકાય જ છે અને તેના ઉપરના બધાં સ્વર્ગ આકાશનાં આધારથી છે. તેથી લાંતક વગેરેની નીચે બાદર અપકાય વગેરેની મના છે. તેમ તે બાર દેવલોકમાં બાદર અપકાય છે અને તે બાદર અપકાયમાં બાદર વનસ્પતિ-નિગેદ છે. પશ્ન ૧૩૯ –સુખપિાક-સૂત્રમાં લખ્યું કે શ્રી મુબાહુકુમાર વગેરેએ સુપાત્ર દાન દેતાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, આ કઈ રીતે સમજવું કેમકે સુપાત્ર દાનથી તે દેવનું આયુષ્ય બંધાવું જોઈતું હતું ? જવાબ –સમુખ ગાથાપતિ વગેરેએ સુપાત્ર દાન દેતાં સંસારપીત્ત કર્યો. સંસાર પરીત્ત કરતી વખતે તેઓ સમ્યગૃષ્ટિ જ હતા. આયુષ્ય તે પાછળથી મિથ્યાત્વમાં બાંધ્યું કેમકે સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યચ, સમ્યગૃષ્ટિપણામાં વૈમાનિક સિવાય બીજું કોઈ પણ આયુષ્ય નથી બાંધતાં અને ક્ષયે પશમ સમ્યકત્વ પણ એક ભવમાં હજારોવાર આવી શકે છે. તેથી સમકિત વિનાની અવસ્થામાં તેઓએ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું એવો સંભવ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૪૦ –જીવ, ભાષા બોલે છે, તે સંપૂર્ણ જીવ-પ્રદેશથી બોલે છે કે થોડા ઝાઝા પ્રદેશથી ભાષા બોલે છે? જવાબ:–સંપૂર્ણ જીવ–પ્રદેશથી ભાષા બેલે”—આ વાત જાણવામાં નથી આવી, પરંતુ ભાષામાં અસંખ્ય પ્રદેશોની મદદ જરૂર રહે છે, જેમકે સમુદ્દઘાત વગેરે ગત કેઈ કઈ જીવને થાય છે.. પ્રશ્ન ૧૪૧–પૃથ્વીનિક વૃક્ષોમાં મૂળ વગેરે ૧૦ બોલ છે, તેમાં ત્રસકાય ઉત્પન્ન નથી થતા, એવું સૂયગડાંગ શ્ર. ૨ અ. ૩ માં લખ્યું છે, આનું શું કારણ? જવાબ:-સૂયગડાંગના “આહાર પરિજ્ઞા અધ્યયનમાં વનસ્પતિના કેઈ આલપકેમાં ત્રસ જીવ સ્વભાવથી જ ઉત્પન્ન નથી થતા, એટલા માટે ન બતાવ્યું. પ્રશ્ન ૧૪૨ –પ્રાયશ્ચિતના ૫૦ ભેદ છે, તેમાં બતાવ્યું કે દસ ગુણવાળાની પાસે આલોચના કરવી, તે પણ પ્રાયશ્ચિતને ભેદ છે, આનું શું કારણ? જવાબ:–ષ લાગવાનાં કારણ, આલોચનાનાં દોષ, આલેચના કરવાવાળાના ગુણ અને આલોચના દેવાવાળાના ગુણોનો સંબંધ પ્રાયશ્ચિતની સાથે મળતો હોવાને કારણે, પ્રાયશ્ચિતની સાથે આ બધા બોલેને કહેલ છે, પરંતુ પ્રાયશ્ચિતના ખાસ ભેદ તે દસ જ છે. પ્રશ્ન ૧૪૩ –ઈન્દ્રિય-પ્રતિસંલીનતા અને ઈન્દ્રિય-સંવરમાં શું અંતર છે? જવાબ–શબ્દ વગેરે વિષમાં પ્રવૃત્ત (તત્પર) થતી ઈન્દ્રિયને રેકવી, ઇંદ્રિયસંવર છે અને શબ્દ વગેરે વિષયે તરફ જતી ઇન્દ્રિયને રેકવી અને અનિચ્છાપૂર્વક પણ શબ્દ વગેરે પ્રાપ્ત થઈ જવા પર પણ ઈષ્ટ વિષયેમાં રાગ અને અનિટમાં દ્વેષને નિષેધ કરે, પ્રતિસંલીનતા છે. પ્રશ્ન ૧૪૪ –શ્રાવકે વ્યાજ લેવું, આવું ઉપાસકદશામાં કઈ જગ્યાએ લખ્યું છે? જવાબ:–ઉપાસક દશાના પ્રથમ અધ્યયનમાં “અઢે જાવ અપરિભૂએ” પાઠ છે. આ બજાવ’ શબ્દથી અનેક શબ્દ સંકુચિત કરાયેલ છે. તેમાં “આ ગપગ સંપત્તિ શબ્દ પણ છે, આ શબ્દથી વ્યાજનો અર્થ નીકળે છે, તથા ભગવતી શ. ૨ ઉ. પ માં તંગિયાનગરીના શ્રાવકેના અધિકારમાં પણ આને ખુલાસો છે. ઉપરોકત ઉલ્લેખ તે શ્રાવકેના ચારિત્ર સંબંધી છે, વિધાન નથી. વિધાન તે ત્યાગનું જ હોય છે. પ્રશ્ન ૧૪૫ –બીજાઓને ત્યાં જઈને હાથ-ફરસવા (સાધુ-સાધ્વીને આહાર વગેરે દાન દેવા)થી, બારમા વ્રતનું પાલન કેવી રીતે થાય છે? જવાબ –ગૃહને માલીક વહેરાવવાની આજ્ઞા આપે, તે બીજાને ત્યાં પણ વહેરાવવાથી દાનની ભાવનાને કારણે બારમું વ્રત સચવાઈ શકે છે. ભિક્ષાની દલાલીથી Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા ( ૩૭ તથા સ ંજોગ ન મળવા પર પણ, ભાવનાથી મૃગ તથા જીરણ શેઠની જેમ વ્રતનુ ફળ મેળવી શકાય છે, તેા પૂર્વોક્ત હાથફરસવાથી વ્રત નિપજવામાં તેા સંદેહુ જ શા છે? પ્રશ્ન ૧૪૬ ઃ—લાચ કરવાનુ` કર્યાં સૂત્રમાં છે ? જવાબઃ—સૂયગડાંગ થ્રુ. ૨ અ. ૨ માં મુનિને લેચ કરવાનુ લખ્યુ છે અને તે પાઠની ભલામણ અંતગડ વગેરે સૂત્રામાં અનેક જગ્યાએ દીધી છે. ઉત્તરાધ્યયન ૧૯ મા, મૃગાપુત્રજીને માતાએ કહ્યું; “ કેસલેએ ય દારૂણા ”–કેશલેાચ મુશ્કેલ છે, જે મુનિઓને કરવા પડે છે. દશા શ્રુત સ્કન્ધ અ. ૬ માં અગ્યારમી પ્રતિમાને ધારણ કરવાવાળા શ્રાવકને માટે પણ શ્રુર અથવા લેાચ કરવાનું વિધાન છે. જ્યારે પ્રતિમાધારી શ્રાવક પણ લેચ કરાવે તે મુનિને માટે તેા જરૂરનુ છે જ. પ્રશ્ન ૧૪૭ઃ—આનંદ શ્રાવકે બાર વ્રત ધારણ કર્યાં જેમાં છ ુ દિશાપરિમાણ વ્રત કર્યું કે નહિ ? જવાબ ઃ—આનંદ શ્રાવકે પાંચસોહલવાડુ જમીન રાખી-આવું સૂત્રમાં લખ્યુ છે, એક હલવાહ અહી કોસના હાય છે, આ હિસાબથી પાંચસા હલવાહના ૧૨૫૦ કાસ થાય છે. આ છઠ્ઠા વ્રતનુ પ્રમાણ ( સાબિત ) હોય એવા સંભવ છે. આના સિવાય તેમણે જુદા રૂપમાં છઠ્ઠું વ્રત ધારણ કર્યુ. હેાય, એવું કોઈ વર્ણન નથી. તત્ત્વ કેવળીગમ્ય ! પ્રશ્ન ૧૪૮ :—ધરણેન્દ્રની ૬ અગ્રમહિષિઓનુ` ( પટરાણીઓનુ` ) વર્ણીન જ્ઞાતાત્રમાં છે. તેએ પૂર્વભવમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જ દીક્ષિત થઈ હતી, અને પછી મનુષ્ય જન્મ પૂરા કરીને દેવીઓ-ધરણેન્દ્રની અગ્રમહિષીએ ( પટરાણી ) થઈ. એટલે આ છમાંથી તે કોઈ પણ અગ્રસહિષી (પટરાણી ) ધરણેન્દ્રની સાથે ‘પદ્માવતી’ રૂપમાં ઉત્પન્ન થઈ ન હતી, અને ધરણેન્દ્રની કુલ અગ્રમહિષીએ (પટરાણીએ ) છજ હતી, એવુ સ્થાનાંગ ૬ શ્રી સિદ્ધ છે અને આ છ માં પદ્માવતી નામની કાઈ અગ્રમહિષી ( પટરાણી ) ન હતી, આવી સ્થિતિમાં ઉપસનાં વખતે કોઈ પદ્માવતી દેવીની હાજરી હોવાનુ` ન માનવુ' જોઈ એ કે પૂર્વ ઉત્પન્ન તથા આ છની પહેલાં જ ચવી જવાવાળી ( મૃત્યુ પામી જવા વાળી) હાવી જોઈ એ, સાચું શું છે ? શું ધરણેન્દ્રને છ થી વધુ અગ્રમહિષીએ (પટરાણીએ ) છે ? જવાબ :—ધરણેન્દ્રને કુલ ૬ અગમહિષીએ જ ( પટરાણીઓ જ ) હોય છે, જે ભગવતી ૧૦-૫ તથા સ્થાનાંગ ૬ થી પ્રસિદ્ધ છે. ઇન્દ્રોનાં નામ અનુસાર અગ્રમહિષીએનાં (પટરાણીઓનાં ) નામ પણ શાશ્વત છે. આ કારણથી પહેલાં પણ આ જ નામની અગ્રમહિષીએ (પટરાણી) હતી. પરંતુ રણેન્દ્રને પદ્માવતી નામની અગ્રમહિષી ( પટરાણી હતી નહિ. ભગવાન પાર્શ્વનાથના શાસનમાં દીક્ષિત થઈને જે ધરણેન્દ્રની Page #79 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન અગ્રમહિષીઓ (પટરાણીઓ) બની, તે પહેલાં ધરણેન્દ્રની જે અગમહિષીઓ (પટરાણીઓ) હતી, તેઓ ૧૭ મા તીર્થંકરથી પણ પહેલાં બની ચૂકી હતી. કેમકે ધરણેન્દ્રની અગ્રમહિષીઓની (પટરાણીઓની સ્થિતિ અર્ધ પલ્યોપમથી પણ કંઈક અધિક છે અને અર્ધ પપમ કાળ સ્થિતિવાળી, ૧૭ મા તીર્થંકરની પહેલાં ઉત્પન્ન થઈ હોય, ત્યારે ૨૩ મા તીર્થકરના સમય સુધી કાયમ રહીને કાળ કરી શકે છે. આથી સિદ્ધ થાય છે કે ભગવાન પાર્શ્વનાથનાં ગૃહ આવાસમાં રહેવા સુધી તે ધરણેન્દ્રની અગ્રમહિષીઓ (પટરાણીઓ) પૂર્વે જ ઉત્પન્ન થઈ હતી, કેઈ નવી ઉત્પન્ન થઈ ન હતી અને ન પદ્માવતી નામની ધરણેન્દ્રને કઈ અગ્રમહિષી (પટરાણું) પણ છે. આથી ઉપસના સમયે ધરણેન્દ્રની સાથે પદ્માવતી નામની અગ્રમહિષી (પટરાણું) હોવાનું આગમ (સૂત્ર) સંમત નથી, પ્રશ્ન ૧૪–મુનિ નદીના કિનારે બેઠા હોય અને ત્યાંથી કઈ જીવંત મનુષ્ય તણાતે આવે તે મુનિ તેને કાઢી શકે છે કે નહિ? જવાબ –મુનિએ જળાશયના કિનારે બેસવાનું વગેરે ૨૦ બેલેની બૃહકલ્પ ઉ. ૧ માં મનાઈ છે. જે કારણને વશ કાવું પડયું હોય, તે પણ જેમ હાડીમાં આવતાં પાણીને બતાવવાને કલ્પ (નિયમ) નથી. તેવી જ રીતે તણાતા આવતા ગૃહસ્થને કાઢવા માટે સાધુને માટે નિયમ નથી. પ્રશ્ન ૧૫૦ –મુનિ, ગૃહસ્થને ઘરે ભિક્ષા વગેરે માટે ગયા હોય, ત્યાં બીજે માળેથી બાળકને પડતે જુએ, તે તેઓ હાથ ફેલાવીને તે બાળકને ઝાલીને બચાવી શકે છે કે નહિ? - જવાબ –સ્થવિકલ્પી મુનિ, અપવાદ માર્ગમાં ઉપરથી પડતા બાળકને ઝીલી શકે છે. આવું પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજશ્રીના મુખેથી પણ સાંભળ્યું છે. પ્રશ્ન ૧૫૧ –બળતાં મકાનનું બારણું ખેલીને, મનુષ્ય વગેરેને નિકળવાને રસ્તે, મુનિ દઈ શકે છે? જવાબ –નિશીથ ઉ. ૧૨ નાં ભાષ્ય અને ચૂર્ણના પ્રમાણે મુનિ, અગ્નિને સંઘ વિના (અડયા વિના) બળતાં મકાનને દરવાજો ખોલીને મનુષ્ય વગેરેને માર્ગ દઈ શકે છે. મુનિ, ઘાયલ ગૃહસ્થને મલમપટ્ટી નથી કરી શકતા. આ વાત સાચી છે- નિશીથ ઉ. ૧૨ માં ગૃહસ્થની ચિકિત્સા કરે અથવા અનુમોદે (સમર્થન કરે) તે ચોમાસી દંડનું વિધાન છે, તથા ઉ. ૧૧ મામાં ગૃહસ્થના ફોડા વગેરે (ફેડલા, ઘા વગેરે)નું છેદન વગેરે કરે, તો ચૌમાસી દંડ બતાવ્યો છે. પ્રશ્ન ૧૫૨ -–શું સાધ્વી, પુરુષોની સભામાં ઉપદેશ દઈ શકે છે? Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૩૯ જવાબ–નન્દી તથા સિદ્ધિ પ્રાભૂતની ટીકામાં સાધ્વીઓ દ્વારા પ્રતિબંધિત પુરુ ષોનું સિદ્ધ હવું, બતાવ્યું છે. આથી સાદી, સ્ત્રી અને પુરુષની મળેલી સભામાં ઉપદેશ દઈ શકે છે. પ્રશ્ન ૧૫૩ –પૃથ્વીકાયના સાત લાખ નિભેદ માન્યા, તેમાં ૩૫૦ મૂળ ભેદ માન્યા છે, તે કયા પ્રકારે છે?, જવાબ: સમવાયાંગ ૮૪ માં “ચોરાસીઈ જેણિ પમુહ સયસહસ્સા પણત્તા”આ પાઠ આવ્યું છે. પ્રજ્ઞાપનાનાં પ્રથમ પદમાં પૃથ્વી વગેરેના ભેદમાં “તત્થણું જે તે પજરૂગાએ તેસિં વન્તાદેણું, ગંધાણ, રસાદેણું, ફાસાદેણું, સહસગા સે વિહાર @ઈ સંખેરજાઈ જેણિ૫મુહ સતસહસા”—આ પાઠ આવ્યો છે. આની ટીકા કંઈક વિસ્તારથી છે. સમવાયાંગના અર્થમાં પણ લખ્યું છે.” જે કે જીવની ઉત્પત્તિના સ્થાનક અસંખ્યાતા છે, પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે એક નિ કહેવાય” તથા પ્રવચનસારોદ્ધારના ૧૫૧ માં દ્વાર ગાથા ૯૮૨ થી ૯૮૪માં પૃથ્વીકાય વગેરેની જુદી જુદી સંખ્યા તથા જીવ અનન્ત અને ઉત્પત્તિ-સ્થાન અસંખ્ય હોવા છતાં પણ નિ આટલી જ કેમ બતાવી? આનું સમાધાન (ખુલાસો) કરતાં-“કેવલિવિક્ષિતવણુડડદિસા દશ્યતઃ પરસ્પરાન્તા ભાવવિ ચિન્તય ચતુરશીતિલક્ષ સંખ્યાએવ ચ ભવન્તિ ન હીનાધિકા” વગેરે બતાવ્યું છે. ઉપરના પાઠને વિચાર કરતાં, એવું લાગે છે કે વર્ણ વગેરેના સામાન્ય ભેદ એક લાખ એનિની પાછળ ૫૦ સમજવા જોઈએ, તે સામાન્ય વર્ણ વગેરેમાં વિશેષ વર્ણ વગેરેના બધાં ભેદે રહે છે. તે સામાન્ય વર્ણ વગેરેને ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ પશે અને પ સંસ્થાનથી ગુણાકાર કરે, આ પ્રકારે કરવાથી બરાબર સંખ્યા થઈ જાય છે. આ રીતે બધાની નિ સંખ્યા નીકળે છે. પ્રશ્ન ૧૫૪ – જિન (તીર્થકર)” નામ કર્મ બાંધ્યા પછી, જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે કે નહિ? જવાબ: આ વિષયમાં મતભેદ છે. જિન નામ-કર્મ નિકાચિત કર્યા પહેલાં તે મિથ્યાત્વને પ્રાપ્ત થઈ શકે છે, પણ જિન-નામ-કર્મને નિકાચિત કર્યા પછી મિથ્યાત્વની પ્રાપ્તિ કર્મ ગ્રન્થ માની છે. બીજા કમ ગ્રન્થ ગાથા ૨૫ કે પાંચમા કર્મગ્રન્થ ગાથા ૧૨ વગેરેથી તીર્થકર નામ કર્મનાં નિકાચિત થયા બાદ પણ મિથ્યાત્વની પ્રાપ્તિ માની છે. તેને ભાવ એ છે કે જે આત્માએ મિથ્યાત્વદશામાં નરકનાં આયુને બંધ કર્યો, અને પછીથી ક્ષાપશમિક સમ્યકત્વ પામીને જિન નામકર્મને બંધ કર્યો, તે મૃત્યુની વખતે મિથ્યાત્વને પ્રાપ્ત થઈને નરકમાં જાય છે અને અન્ત મુહૂર્તમાં જ મિથ્યાત્વને છોડીને ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે. આ અપેક્ષાથી મિથ્યાત્વ ગુણ સ્થાનમાં પણ તીર્થકર-નામ-કર્મની સત્તા માની છે. કર્મગ્રન્થને અભિપ્રાય છે કે બીજા અને ત્રીજા ગુણસ્થાનને છોડીને, બાકીના બાર ગુણસ્થાનેમાં તીર્થકર નામ કર્મની સત્તા રહે છે, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] સમર્થ–સમાધાન આ ક્ષાપશમિક સમ્યફી જીવને, મિથ્યાત્વની પ્રાપ્તિ થવી અસંભવ વાત નથી. પણ તે નરકમાં જાય છે, એટલા માટે સમ્યકત્વનું વમન કરીને મિથ્યાત્વમાં જવું જરૂરી છે, આ વાત સૂત્રને માન્ય નથી. સમ્યક્ત્વયુક્ત છઠ્ઠી નરક સુધી જવામાં સૂત્ર સંમત છે. આ કારણથી જિન-નામ-કર્મવાળે જવ, સમ્યકત્વ સહિત પણ નરકમાં જઈ શકે છે. પ્રશ્ન ૧૫૫ –ભગવાન મહિલનાથે આગળના ભવમાં સ્ત્રીવેદને બંધ કર્યો, તે જિન-નામ-કર્મના બંધની પહેલાં કર્યો હતો કે પછી? જવાબ:–મૂળ પાઠથી તો એવું લાગે છે, કે જિન-નામ કર્મના બંધની પહેલાં સ્ત્રીવેદને બંધ કરી લીધું હતું, પરંતુ વૃત્તિમાં ઉદ્દધૃત ગાથાને અભિપ્રાય પછી લાગે છે. તેમાં લખ્યું છે કે' “જહ મલ્લિસ મહાબલભવિંમિ, તિર્થીયરનામબંધેડવિ તવિસય–વમાયા જાયા, જુવઈતહેઉત્તિ છે ૨ સ્ત્રી–વેદને બંધ, સમ્યકત્વ અવસ્થામાં નથી થતું. ભગવાન મલ્લિનાથના વિષયમાં જ્ઞાતાસૂત્રનાં મૂળ પાઠથી જણાય છે, કે તેમણે સ્ત્રી–વેદને બંધ કરી લીધું હતું, તેની પછી જિન-નામ-કર્મ બાંધ્યું, પણ વૃત્તિમાં દીધેલી ગાથાથી જણાય છે કે જિન-નામ કમ બાંધ્યા પછી સ્ત્રી–વેદને બંધ કર્યો, સિદ્ધાન્તવાળે પક્ષ બળવાન હોય છે. પ્રશ્ન ૧૫૬ –હિંસાને ત્રણ કરણ ત્રણ વેગથી ત્યાગ હેવા છતાં, સાધુઓને નદી ઊતરવાની આજ્ઞા શા માટે દેવાઈ છે? શું ધર્મનાં ઉપદેશને માટે પ્રચારની દૃષ્ટિથી? જવાબ :–નહિ, તે સાધારણ આજ્ઞા નહિ, પણ વિવશતાની સ્થિતિને લક્ષમાં (ધ્યાનમાં લઈ છૂટ દેવાયેલ છે. કારણ વિના તે કાચા પાણીને સ્પર્શ (સંઘટા) પણ નથી કરાતે, તે નદી ઊતરવાની આજ્ઞા કેવી રીતે દઈ શકાય છે? એક જ જગ્યાએ, શારીરિક કારણ સિવાય, વધુ શેકાવાની મનાઈ છે. કેમકે વધુ રહેવાથી ગૃહસ્થ સાથે મોહનું બંધન થઈ જાય છે અને સંયમમાં ઢીલાશ આવી જાય છે. એટલા માટે, વિહાર કરતા રહેવાની, જ્ઞાનીઓએ આજ્ઞા દીધી છે. કલ્પ પૂર્ણ થયા બાદ એક ગામથી બીજે ગામ જતાં, જે નદી સિવાય બીજો કોઈ રસ્તો ન હોય, તે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની રક્ષાને માટે સાધુને લાચાર થઈને નદી ઊતરવી પડે છે. પરંતુ ઉપદેશને માટે નહિ, કેમકે ઉપદેશ, ઈચ્છાપૂર્વક દેવાય છે અને ઉપદેશ દે, તે અનિવાર્ય નિયમ નથી. જે ઉપદેશ દેવા માટે ઊતરવાની આજ્ઞા હોત, તે આવી કાવટ ન હેત કે “એક માસમાં બે વખત અને વરસમાં ૯ વખતથી વધુ ન ઊતરે. પ્રચારને ઉદ્દેશ હોય તે જેટલી વાર જરૂરિઆત હોય એટલી વાર ઊતરે, આમાં પ્રતિબંધની શી આવશ્યક્તા હતી? પ્રતિબંધથી તે પ્રચારમાં રુકાવટ થાય છે. પ્રચાર ઓછો થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૪૧ સૂત્રમાં નદીના લેપની (ઊતરવાની) સંખ્યા નક્કી કરી, તે કલ્પની સુરક્ષાને માટે ખરાખર છે. જેવી રીતે—કોઈ સાધુ માશીષ પ્રતિપદાએ ( માગશર સુદ પુનમે ) (ચાતુર્માસની પછી વિહાર કરીને) કોઈ ગામમાં ગયા, ત્યાં જવામાં નદી આવી, પછી કલ્પ પૂર્ણ થવાથી, જ મહીનાનાં છેલ્લા દિવસે વિહાર કરવાથી ફરીવાર ની આવી. આ રીતે મહિનામાં એ અને બાકીના વખતમાં સાત મહિનામાં જે આવે તે વધારેમાં વધારે ૭, આ પ્રકારે વસ આખામાં ૯ થી વધુના નિયમ પણ વિવશતાની સ્થિતિમાં છે. એક મહિનામાં ત્રણ અને વરસમાં દસ વખત નદી ઊતરે, તા મોટો દોષ છે જ અને ઓછીવાર ઊતરવામાં મોટો દોષ નહિ પર ંતુ તેથી ઊતરતા દોષ તે છે જ. વાસ્તવમાં નદી ઊતરવાનુ કારણ જ્ઞાન, દર્શીન તથા ચારિત્રની નિર્મળતા છે, ઉપદેશને માટે નહિ. ઠાણાંગ ૫ ઉ. ૨માં નદી ઊતરવાનાં અને ચાતુર્માસમાં વિહાર કરવાનાં જે કારણેા બતાવ્યાં છે, તેમાં ઉપદેશનુ કોઈ કારણ નથી. પ્રશ્ન ૧૫૭:—સાધુઓના ૧૨૫ અતિચાર કયા છે અને તેના ઉલ્લેખ કાં થયા છે? જ્ઞાનના ૧૪, દેશનના પ, સલેખનાના પ, આ પ્રકારે ૨૪ અતિચાર તે સાધુ અને શ્રાવકના એક જ છે. પાંચ મહાવ્રતની ૨૫ ભાવના છે. દરેક મહાવ્રતની ૫ ભાવના છે, આમાં દોષ લગાવવા રૂપે, મહાવ્રતાના ૨૫ અતિચાર થયા. છઠ્ઠા રાત્રિ ભોજન ત્યાગ વ્રતનાં બે અતિચાર આ પ્રકારે છે. (૧) દિવસનુ રાત્રિ ભેાજન–સૂર્યાંયની પહેલાં લીધેલ અથવા વાસી રાખેલ, અંધારામાં અને પ્રકાશના અભાવવાળા વાસણમાં દિવસના આહાર કરતા હાય છતાં, રાત્રિભાજનના અતિચાર છે. (૨) રાત્રિનુ રાત્રિ-ભાજન-દિવસે વધુ પ્રમાણમાં ભોજન કરવાથી, તેની ગંધ રાતે ચાલુ રહે, રાત્રે આહારના ઘચરકા આવે તે નીકળી જાય અને ઉદય તથા અસ્તની શ'કા હૈાવા છતાં પણ ખાય-પીએ વગેરે પ્રકારથી અતિચાર લાગે. બીજા પ્રકારથી આ અતિચાર આ રીતે લાગે છે. (૧) ભાવ રાત્રિ-ભાજન–રાતના સમયે ખાવાની ઇચ્છિા કરવી, સૂર્ય ઊગી ચૂકયો છતાં પણ નથી ઊગ્યેા સમજીને ખાય, અથવા અસ્ત નથી થયે। પરંતુ અસ્ત હોવાનુ માનીને ખાય-પીએ તે (ર) દ્રવ્ય રાત્રિ-ભાજન—દિવસ હોવાનું સમજે, પણ વાસ્તવમાં દિવસ આથમી ગયા છે આવી દશામાં ખાય-પીએ. સ. ૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન ઈર્ષા સમિતિના ચાર અતિચાર (૧) દ્રવ્યથી-જીવ વગેરેને જોઈને ન ચાલે (૨) ક્ષેત્રથી-યુગ પ્રમાણે દેહ પ્રમાણ ભૂમિ જોઈને ન ચાલે (૩) કાળથી–ચાલે ત્યાં સુધી જોઈ ને અને રાત્રે પિજીને ન ચાલે (૪) ભાવથી-શબ્દ વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપગ રાખતા ચાલે. ભાષા સમિતિના બે અતિચાર :-(૧) અસત્ય ભાષા અને (૨) મિશ્ર ભાષા. એષણ સમિતિના ૪૭ ષ. નહિ ટાળે. આદાનભંડ-માત્ર-નિક્ષેપણ સમિતિના બે અતિચાર (૧) જોયા વિના સામગ્રી વગેરે લે અને (૨) રાખે. ( ઉચ્ચાર-પાસવણ-ખેલ-સિંઘાણ-જલ–પરિષ્ઠાપનિક સમિતિના ૧૦ અતિચાર, ઉત્તરાધ્યયન અ. ૨૪ માં બતાવેલ ૧૦ બોલ અનુસાર છે, તેને ન ટાળે, તે અતિચાર. મન, વચન અને કાયા, આ ત્રણ ગુપ્તિના સરંભ, સમારંભ અને આરંભ ભેદથી ૯ અતિચાર. આ રીતે જ્ઞાનના ૧૪, દર્શનના ૫, સંલેખનાના પ, પાંચ મહાવ્રતના ૨૫, રાત્રિભેજન ત્યાગના ૨, ઈર્યાસમિતિના ૪, ભાષા સમિતિના ૨, એષણ સમિતિના ૪૭, આદાનસ. ના ૨, ઉચ્ચાર. સ. ના ૧૦ અને ત્રણ ગુણિના ૯–આ કુલ ૧૨૫ અતિચાર છે, અતિચારની મર્યાદાની અંદર રહેવા સુધી જ અતિચાર કહેવાય છે, જે અતિચારની મર્યાદાને ઉલ્લંઘી જાય, તે પછી અનાચાર થઈ જાય છે. ઉપરનાં ૧૨૫ અતિચારના અનુકમથી નામને ઉલ્લેખ, કઈ જગ્યાએ જોવામાં આવ્યો નથી. પરંતુ એક સવૈયામાં તેનો ઉલ્લેખ આ પ્રકારે થયે છે – જ્ઞાન કે ચતુર્દશ, બાણ સમક્તિ કેરા, વેદ ઈરથરા, ભૂજ ભાષારા ઉદાર હૈ ! યુગ મુનિ એષણાય, ચૌથી સુમતિરા દગ, પંચમીરા દિક, નિશિભજન હૈ સાર હૈ! પાંચ મહાવ્રત કી પચીસ ભાવના ન ભૂલ, તીન ગુપ્તિરા અંક ટલે અણગાર હૈ! પાંડવ સંલેખણારા, ધાર ઉર કૃષ્ણલાલ, સાધુજી રા એક સી પચીસ અતિચાર હૈ ! પ્રશ્ન ૧૫૮–સામાયિક ચારિત્ર લીધા પછી, ૭મા દિવસે, ૪ મહિને અથવા ૬ મહિનામાં વડી દીક્ષા દેવાય છે. જે સાતમા દિવસે ન દઈ શકાય તે ચાર મહિને અને તે પછી છ મહિને દેવી જ જોઈએ. આ નિયમનું Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા | ૪૩ ઉલ્લઘન થવુ ન જોઈએ, પર`તુ કૅચાંક-કચાંક આ નિયમનુ` ઉલ્લંઘન જોવાય છે, તે આથી દીક્ષાના દાતાને શુ' પ્રાયશ્ચિત નથી આવતું? જવાબ ઃ——સ્થાનાંગ સૂત્ર સ્થાન ૩ ૯. ૨ તથા વ્યવહાર સૂત્ર ઉ. ૧૦ માં મોટી દીક્ષાના જે સમય બતાવ્યો, તે ખરાબર છે, અને આ પ્રકારે જ થવું જોઇએ, પરંતુ જો આચાય, ઉપાધ્યાયને સ્મૃતિ હોવા છતાં કારણ વશ થઈને ચાર પાંચ દિવસે વધારે કાઢવા સુધી તેા તેમને છે– પ્રાયશ્ચિત નથી, વગેરે ૩ ના આલાવામાં આ વિષય વ્યવહાર સૂત્ર ઉ. ૪ માં આવ્યો છે. તેને બહુ ગંભીર દૃષ્ટિથી વિચારવા જોઈએ કે ૧ થી થઈ ને ૫ દિવસ પછી પણ માટી દ્વીક્ષા ઈ શકાય છે. પ્રશ્ન ૧૫૯ઃ-સ્થાનકવાસી જૈન સમાજ, ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) નવ કરોડ કેવળી હોવાનુ માને છે, ત્યારે શત્રુંજય મહાત્મ્યકાર વગેરે એકસાથે વીસકરાડ કેવળી થઈને સિદ્ધ થવાનુ` માને છે. આ ક્યા પ્રકારે છે ? જવામ ઃ—ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૬, ૭ થી સિદ્ધ છે કે નવ કરોડથી વધારે કેવળીઓનું અસ્તિત્વ એક સમયમાં હેતુ જ નથી અને ઉત્કૃષ્ટ સખ્યા કોઈક વખત જ હાય છે. તેથી અધિક સંખ્યાના કોઈ પણ ઉલ્લેખ અપ્રમાણિક છે. પ્રશ્ન ૧૬૦:—ચાથા અણુવ્રતના પહેલા અતિચાર · તરિય પરિગૃહિયા ગમન'ના અર્થ, નાની ઉંમરની પોતાની પરણેલી-પત્ની સાથે ગમન (ભાગ) કરવાનુ` બતાવ્યું, તા આ અતિચાર સ્ત્રીઓને માટે કઈ રીતે બધ બેસી શકે છે, કેમકે સ્ત્રીની સાથે તો બળાત્કાર થઈ શકે છે, પરંતુ પુરૂષની સાથે તે બળાત્કાર નથી થઈ શકતો, પુરૂષ પોતાની ઈચ્છાથી જે કામ પ્રવૃત્તિ ( ભાગ-વિલાસ ) કરે છે, પછી સ્ત્રીને અતિચાર કેવી રીતે લાગે ? જવાબ ઃ—આ એકાન્ત નિયમ નથી. કેટલાય કારણાથી રાજાની કન્યા વગેરેનાં નાની ઉંમરના વરની સાથે લગ્ન થવા પર પેાતાનાં સ ંતાષ માટે, તે નાની ઉંમરના પતિનાં અંગા સંચાલન વગેરે પ્રયોગથી અકુદરતી રીતથી કામવાસના પ્રેરે તે અતિચાર લાગે છે. પ્રશ્ન ૧૬૧ :—મનાયાગથી કરણ (કરવુ) અને કરાવણ (કરાવવુ) એ કરણ કેવી રીતે લાગુ થઈ શકે છે? આ જવાબ :પ્રસન્નચન્દ્ર રાજષિ, પોતાનાં વ્રતા અને નિગ્રંથ-દશાને ભૂલીને રૌદ્રધ્યાની અની ગયા અને મોટો સંગ્રામ રચાવીને લડાઈ કરવા તથા સેનાથી લડાઈ કરવા લાગ્યા. પરંતુ ભાન થવા પર ફરીથી મનથી જ સમજી ગયા. અને કેવળી થઈ ગયા, તથા મરૂદેવી અને ભરત વગેરેએ મનથી કરવા, કાવવાની વિશુદ્ધિ કરીને કેવળી અન્યા. ભગવતી શ. ૮ . ૬ માં અકૃત્ય સ્થાન સેવન કરેલ સાધુ સાધ્વીને તેના આલાચનાનાં વિચારોથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] સમય –સમાધાન આરાધના સંબંધી ૪૮ ભંગ મતાવ્યા છે. તેના પણ મનથી જ આલેાચના, મિથ્યાદુષ્કૃત્ય, નિંદા, જ્યાં સુધી યથાર્યેાગ્ય પ્રાયશ્ચિત, તપ તથા આરાધનાનાં હાવાનું, સાબિત થાય છે. આના સિવાય સ્વપ્નની અવસ્થામાં પણ બધા પ્રકારના આસ્રવ (પીણાં)નું સેવન કરવું– કરાવવુ, મનથી થઈ શકે છે. આ રીતે અનેક દાખલા છે. પ્રશ્ન ૧૬૨ઃ—સામાનિક દેવ તથા સામાન્ય દેવ, તીકરાનાં જન્મ વગેરે કલ્યાણુક અથવા પ્રભુને વાંદવા આવે છે, તે મૂળ શરીરે આવે છે કે વેકેય શરીરે ? જવાબ ઃ—જમ્મૂદ્રીપના ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં તીકોનાં જન્મ એકીસાથે એક જ સમયમાં થાય છે અને પૂર્વ તથા પશ્ચિમ મહાવિદેહમાં એકીસાથે ચાર તીથ કરોનાં જન્મ થાય છે. જન્મ એકી સાથે થવાથી જન્મના ઉત્સવ પણ સાથે જ થાય છે, આટલા માટે દિશાકુમારીએ અને ઇન્દ્રિ વગેરેને તે વૈક્રય કરવું જ પડે છે, કેમકે બધા તીર્થંકરોનાં જન્મોત્સવમાં ૬૪ જ ઇન્દ્રોની હાજરી હેાય છે. આવા વખતે વૈક્રય વિના માત્ર મૂળ શરીરથી કેવી રીતે કામ ચાલી શકે ? તેમ જ મૂળ શરીરથી પણ દેવ અને ઇન્દ્રે આવે છે. જ્યારે ચમરેન્દ્ર પ્રથમ સ્વČમાં ગયા હતા. ત્યારે સૂમરેન્દ્ર અને શક્રેન્દ્ર ભગવાનની પાસે મૂળ શરીરે આવ્યા હતા આ રીતે સૂર્યાભની જેમ બીજા દેવ અને ઇન્દ્ર મૂળશરીરથી આવે છે. કેટલાય દૈવ ભવિષ્યની માતાના કોઠા સાફ કરવા આવે છે અને સાફ કરતાં કરતાં મરીને ત્યાં જન્મ લે છે. આ વાત પ્રજ્ઞાપનાના ૨૧ મા પદ્મથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૬૩ઃ—પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના વનસ્પતિ અધિકારમાં પ્રત્યેક પત્રમાં એક જીવ” બતાવ્યા અને સાંભળ્યુ છે કે એક પત્રમાં અનેક જીવ હોય છે? જવાબ :—પ્રજ્ઞાપનામાં તે એક પત્રમાં એક જીવ ખતાવ્યા, તે પત્રની લખાઈ પહેાળારૂપ અવગાહના છે. તે સપૂર્ણ પાંદડુ... એક જીવનું શરીર છે. તેની નેશ્રાયમાં નાના શરીરવાળા અનેક જીવ હાઈ શકે છે જેવી. રીતે મસ્તકથી પગ સુધી મનુષ્યના શરીરમાં એક જ જીવ છે. પરંતુ તેનાં આશ્રયમાં બૂ, લીખ, કૃમિ વગેરે અનેક જીવ હાઇ શકે છે. આ રીતે પાંદડામાં પણ સમજવાનું, પ્રશ્ન ૧૬૪:—ત્રણ પ્રકારનાં પરિણામ હોય છે. હીયમાન, વર્ધમાન અને અવસ્થિત, છદ્મસ્થ તી કરામાં યુ પરિણામ હોય છે? તેમાં હીયમાન પરિણામ હોય છે કે નહિ ? દીક્ષા લેતી વખતે તેઓ સાતમા ગુણસ્થાનમાં હોય છે અને પછી ત્યાંથી પાછા ફરીને છઠ્ઠા ગુણુસ્થાનમાં આવે છે. સાતમાથી છઠ્ઠામાં આવવાને, હીયમાન પરિણામ મનાય કે નહિ? જવાબ ઃ—કષાય—-કુશીલ નિયંઠા દસમા ગુણસ્થાન સુધી હેાય છે, અને તેએમાં ત્રણે પરિણામે હાય છે. પણ ગુણસ્થાનની સ્થિતિ પૂરી થવા પર, સાતમામાંથી છઠ્ઠામાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૪૫ આવવું, હીયમાન પરિણામ નથી કહેવાતું. હીયમાન પરિણામ વિના પણ નીચે આવવાનું હાઈ શકે છે. જેવી રીતે યથાખ્યાત ચારિત્ર તથા નિગ્રંથ-નિયંઠામાં ીયમાન પરિણામ નથી પામતા, તો પણ ૧૧ મા ગુણસ્થાનની સ્થિતિ પૂરી થવા પર, ૧૧ મામાંથી દસમામાં આવી જાય છે. આ જ રીતે છમસ્થ તીથંકર પણ હીયમાન પરિણામ વિના જ છ મા ગુણસ્થાનની સ્થિતિ સમાપ્ત થવા પર, છઠ્ઠા ગુણસ્થાનમાં આવે, તે શે વાંધા છે ? ભગવતી શ. ૧ ઉ. ૧ માં શુભયોગવાળા પ્રમત્ત સયક્તિને પણ અપ્રમત્ત સંયતિની જેમ અનારંભી બતાવ્યા છે, એટલે કે છઠ્ઠામાં આવવા છતાં પણ તેમનાં ભાવ તે અનારભ સંબંધી એવા જ બતાવ્યા છે. પ્રશ્ન ૧૬૫ઃ—અભયકુમારે ધારણીદેવીને દોહદ પૂરા કરવા માટે પૌષધ સહિત ત્રણ ઉપવાસ કર્યાં હતા. આ પૌષધ અને ૩ ઉપવાસ સમ્યગ્ચારિત્ર તથા તપમાં નથી આવતા, ત્યારે તેમણે પૌષધ પાળવાનુ' પહેલાં દેવને પોતાનું પ્રયાજન કેમ ન કહ્યુ` ? જો એમ કહેવાય કે · દેવ અવિરત હતા.’ તો તે પણ ચોગ્ય નથી, કેમકે અભયકુમારના પૌષધ અને અમ પણ વ્રતમાં મનાતા નથી, કેમકે તે આત્માના હિત માટે ન હતાં. આમાં શું રહસ્ય છે ? જવાબ ઃ—જો કે અભયકુમારના પૌષધ આન્તરિક રૂપથી ધાર્મિક ક્રિયા ન હતી, તા પણ બાહ્ય ક્રિયા તે બધી એવી જ હતી કે જેવી ધાર્મિક ક્રિયા પૌષધ અને તપમાં હાય છે. જેમકે, પૌષધશાળામાં જવું, પૌષધશાળા સાફ કરવી, ઉચ્ચાર-પ્રસવણુ ભૂમિ (ઝાડો પેશાબ)ની પ્રતિલેખના કરવી (તપાસવુ)દલ્હની (ઘાસની) પથારી પાથરવી વગેરે અને પચ્ચક્ખાણ વિધિ પણ તે જ હશે. ખીજા જોવાવાળા એ જ જાણતા હતા કે ધર્માંની આરાધના કરે છે. તેથી એવી ક્રિયા નથી કરતા, કે જેનાંથી તે ક્રિયાનું મહત્ત્વ ઘટે અને જોવાવાળાઓ ઉપર ખરાબ અસર થાય. નિરવદ્ય વિષયેાની વાત ગૃહસ્થની સાથે પણ મુનિ કરે છે, પરંતુ અભયકુમારજીનુ પ્રયોજન (કારણ) સાવદ્ય હતું અને પૌષધની પ્રતિજ્ઞા સાવદ્ય યોગના ત્યાગ—પૂર્વક હતી. તેથી પ્રતિજ્ઞા પાળવા માટે પણ અવિરત દેવની સાથે સાવદ્ય વિષય ઉપર વાત ન કરવાનુ તેમનુ લક્ષ્ય હોઈ શકે છે. પૌષધની ખાદ્ય મર્યાદામાં ભંગ ન થાય, એટલા માટે દેવની સાથે સાવદ્ય પ્રચાજનના વિષયમાં, વાતચીત ન કરવી, ઉચિત જ છે. પ્રશ્ન ૧૬૬ ઃ—જીવના ૫૬૩ ભેદોમાંથી સાસ્વાદન સમકિતમાં જીવના કેટલા અને કયા કયા ભેદુ છે? આ રીતે ક્ષયાપરામિક, સાયિક, ઔપશમિક અને ચેક સમ્યક્ત્વમાં જીવનાં કેટલાં અને કયા કયા ભેદુ છે? Page #87 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન જવાબ:–સાસ્વાદનમાં ૧૫૫ ભેદ આ પ્રકારે છે. સાત નરકમાંથી સાતમી નરકની અપર્યાપ્તા છોડીને બાકી ૧૩ ભેદ, વિકલેન્દ્રિયના ૩ અને અસંજ્ઞાતિયચ પંચેન્દ્રિયના ૫, એને અપર્યાપ્તાના અને સંસતિયચ પંચેન્દ્રિય પાંચના પર્યાપ્તા અને અપર્યાપ્તાના ૧૦, આ પ્રકારે તિર્યંચના કુલ ૧૮ ભેદ થયા. મનુષ્યમાં ૧૫ કર્મ ભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા ૩૦ ભેદ, દેવમાં પરમાધામીના ૧૫, કિલવિષીના ૩, રૈવેયકના ૯, અનુત્તરના ૫, આ રીતે કુલ ૩૨ ને છેડીને બાકી ૬૭ ભેદ થયા, એના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદથી ૧૩૪ ભેદ દેના થયા. આ બધા મળીને ૧૫ ભેદ થયા, કેઈ૯ રૈવેયકના ૧૮ વધારે જોડીને કુલ ૨૧૩ ગણે છે, પરંતુ ૧૫ ભેદ જ ઠીક લાગે છે. (૨) ક્ષપશમ સમકિતમાં ૨૭૫ ભેદ આ રીતે છે. નરકનાં ૧૩ પૂર્વવત્ , તિર્યંચમાં સંસીના ૧૦, મનુષ્યના ૧૫ કર્મભૂમિમાં, ૩૦ અકર્મ ભૂમિ, આ ૪પ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૯૦ ભેદ, દેવમાં પરમાધામી અને કિવિષિને છોડીને બાકી ૮૧ ના પર્યાપ્તા અપર્યાપ્તા એમ ૧૬૨ ભેદ થયા. આ રીતે કુલ ભેદ ૨૭૫ થાય છે. (૩) ક્ષાયિકમાં-ર૬ર ભેદ-રત્નપ્રભા વગેરે ચાર નારકેના ૮, સંજ્ઞી સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિયના ૨, મનુષ્યનાં ૯૦ અને દેવેનાં ૧૬૨ ક્ષપશમ અનુસાર, આવા કુલ ર૬૨ ભેદ છે. () ઉપશમમાં ૧૭૫ ભેદ–નરકને ૧, સંસી તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦, મનુષ્યના ૩૦, અને દેના સાસ્વાદનવત્ ૧૩૪, આમ ૧૭૫ થયા, જે નરકના ૧૩ ગણીએ તે કુલ ૧૮૭ થયા. કઈ કઈ અકર્મભૂમિના મનુષ્યના ૬૦ અને રૈવેયકના ૧૮ આમ ૭૮ વળી વધારીને કુલ ભેદ ૨૬૫ બતાવે છે. પરંતુ તે બરાબર નથી લાગતું. (૫) વેદકમાં ૯૪ ભેદ-નરકના ૭, તિર્યંચસંજ્ઞી પંચેન્દ્રિયના ૫, મનુષ્ય કર્મ ભૂમિના ૧૫, દેવામાં સાસ્વાદનમાં બતાવ્યા પ્રમાણે ૬૭, આ બધા પર્યાપ્તા જ છે, કેમકે અપથપ્તામાં વેદક નથી હોતી. પ્રશ્ન ૧૬૭૪–ક્ષાયક-સમકિતિ જીવ જ્યારે નરકમાં જાય છે, ત્યારે સમ્યકત્વ કાયમ રહે છે કે નહિ? નરક આયને બંધ અનન્તાનુબધી કપાયના સદૂભાવમાં હોય છે, તે વખતે લેશ્યા અશુભ જ હેય છે અને દેહ છેડતી વખતે પણ તે જ લેશ્યા આવે છે, તે પછી સમ્યક્ત્વ કાયમ કેવી રીતે રહી શકે છે? જવાબ :–આયુ-બન્ધના વખતે જે લેડ્યા હોય, તે જ મૃત્યુના વખતે હોય છે અને તેમાં જ પરભવ જવાનું થાય છે, તે તે ઠીક છે. પણ જે દ્રષ્ટિ અને ગુણસ્થાન માં આયુષ્ય બાંધવું હોય તે જ દષ્ટિ અને ગુણ રથાન મૃત્યુ અને પરભવ પ્રયાણમાં હોય જ, એને કેઈ નિયમ નથી, તથા અશુભ લેશ્યા-નર્કને એગ્ય લેશ્યા, પહેલાથી છઠા ગુણસ્થાન સુધી રહે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૪૭ ક્ષાયિક-સભ્યત્વ કેવળ મનુષ્ય ગતિમાં જ પ્રાપ્ત થાય છે. આ સાદિ (આદિ સહીત) અનન્ત હોય છે, એટલા માટે આવ્યા પછી પાછી નથી જાતી. જો કે મનુષ્ય ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં નરકાયુને બંધ કરી લીધું હોય છે, તે નરકમાં જાય જ છે અને જતી વખતે તેની સાથે ક્ષાયિકસમકિત રહે જ છે. પ્રશ્ન ૧૬૮ -કઈ નરક સુધી નારકીમાં રહેલા નારકને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે? જવાબ –સાતમી નરક સુધી. પ્રશ્ન ૧૬૯ –પ્રજ્ઞાપનાના પદ ૨ માં બાદર તેજસકાયના અધિકારમાં મૂળ પાઠ છે કે “સુ ઉર્દુ કવાડેલું,” આ બે ઉર્વ કમાડ ક્યાં અને કઈ વસ્તુથી બનેલાં છે અને આનાથી શું સમજવું જોઈએ? જવાબ –સમયનું ક્ષેત્ર ૪૫ લાખ જોજનનું છે. અસત્ કલ્પનાથી આની સીધાણમાં ચારે દિશાઓમાં, તિર્યંગ લેકના કિનારા સુધી ૪૫ લાખ ભોજનની પહેળાઈ અને અઢી દ્વીપની બહાર ૧૮૦૦ જોજનની જાડાઈ (ઊંચાઈ) છે, અને આ મનુષ્ય-ક્ષેત્રની સીધાણમાં ઊંચા લેકાન્ત સુધી છે. આટલા ક્ષેત્રનું નામ “સુ ઉર્ફી કવાડેસુ” કહ્યું છે, એટલે કે મનુષ્યલેકની સીધમાં ઉપર અને નીચે લેકાન્ત સુધી અને ચારે દિશાઓમાં ૪૫ લાખ જેજનની જાડાઈ પ્રમાણ ક્ષેત્રને “દોસુકવાડે સુ” કહ્યું છે. પરંતુ આ કમાડ હેઈને કઈ વસ્તુથી બન્યું હેય-એવી વાત નથી. પ્રશ્ન ૧૭૦ – અરુણોદય સમુદ્રથી તમસ્કાય ઊઠે છે, તેમાં સ્વયંભૂરમણ” સમુદ્રથી પણ અસંખ્ય ગણું વધારે જીવ કેવી રીતે હેઈ શકે છે, જ્યારે કે સ્વયંભૂરમણ સમુદ્ર, અરુણદય સમુદ્રથી બહુ મટે છે? જવાબ :–અરુણોદય સમુદ્રથી ઊઠેલી સમસ્કાય, પહેલાનાં ચાર સ્વર્ગોને આવૃત્ત કરીને પાંચમા સ્વર્ગનાં ત્રીજા પ્રતર સુધી પહોંચી છે. તેની પહેળાઈ ક્યાંક સંખ્યાત જન અને ક્યાંક અસંખ્યાત જનની છે. આ અરુણોદય સમુદ્ર અસંખ્યાતમાં છે. તેનું વર્ણન ભગવતી શ. ૬ ઉ. ૫ માં છે. સ્વયંભૂરમણું સમુદ્રની પાણીની ઊંચાઈ એક હજાર જનની છે, પણ તમસ્કાયની ઊંચાઈ ત્રણ રજજુથી પણ વધારે છે. એટલા માટે સ્વયંભૂ રમણ સમુદ્રથી પણ અરુણોદયના જીવ અસંખ્યગણ વધારે હેવા, તે અસંભવ નથી. પ્રશ્ન ૧૭૧ –ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૧૦ માં લખ્યું કે- જેને એક દેશ પણ એછે હેય, તે પૂર્ણ નથી મનાતે, તે જમાલીને આ જ વાત ઉપર મિથ્યાત્વી કેમ બતાવ્યો? તે પણ પૂર્ણ કાર્યને જ પૂર્ણ માનતો હતો ? જવાબ :–ભગવતી શ. ૨ ઉ. ૧૦ માં ધર્માસ્તિકાય સંબંધી પ્રશ્ન કાય (જ) શબ્દ તત સંબંધી સંપૂર્ણ સમુદાયને ગ્રાહક છે અને ત્યાં નિશ્ચય નય ની Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] સમર્થ–સમાધાન અપેક્ષાથી પ્રશ્ન છે. તેથી એક પ્રદેશ પણ છોડવાથી તેને કાય નથી કહી શકાતું. એક અથવા થડા પ્રદેશ છોડવાથી તેને દેશ-પ્રદેશ વગેરે રૂપ ધર્માસ્તિ તે કહી શકીએ છીએ, પરંતુ ધર્માસ્તિકાય નથી કહી શકતા. જેમકે-ઈન્દા વગેરે વિદિશાઓમાં ધર્માસ્તિકાય ન બતાવતાં તેને ધર્માસ્તિના દેશ-પ્રદેશ જ બતાવ્યા છે. આ વાતને વિશેષરૂપથી સમજવાને માટે શ્રી નંદકજીને અધિકાર ધ્યાનમાં લે ગ્ય છે. ત્યાં “અંતે જીવે, અને તે જીવે પ્રશ્નના જવાબમાં દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ જીવને અંત સહિત બતાવ્યું છે, ત્યાં એકવચન છે અને “કાય” વિશેષણ નથી. એટલા માટે ત્યાં એક જીવ અને તેનાં અસંખ્ય પ્રદેશને જ ગ્રહણ છે અને અહીંયા તે કાય વિશેષણ હેવાથી સમસ્ત જીવ અને તેના અનંત પ્રદેશનું ગ્રહણ થાય છે. વ્યવહારનયના કહેવાથી તે ઘડાક ઓછાને પણ પૂર્ણ કહી શકીએ છીએ, પરંતુ અહીંયા તે નિશ્ચયનયનું કથન છે, તેથી ઓછું હોવાથી ધમસ્તિકાય વગેરે અસ્તિકાય ગણ્યા નથી, આ વાત “તે સર્વે કસિણ, પડિપુણા, નિરવભેસા, એકગ્રહણ ગહિયા” આ પાઠથી સિદ્ધ છે. બધા અસ્તિકાયના પ્રદેશ અનાદિ કાળથી જે જે સંખ્યામાં બદ્ધ છે, તે તે જ સંખ્યામાં સદા બદ્ધ જ રહે છે. આટલા માટે તેના સંપૂર્ણ પ્રદેશને તે અસ્તિકાયના રૂપમાં ગણે છે. જે થોડા પ્રદેશને છોડીને, બાકીનને અસ્તિકાયના રૂપમાં માની લઈએ, તે છોડેલા પ્રદેશને શેમાં ગણીશું ? ચલમણે ચલિએ” વગેરે પ્રશ્નોમાં તે પ્રત્યેક સમયનું કામ જુદા જુદા પુદ્ગલેને લઈને થતું જાય છે. પ્રત્યેક સમયમાં તે જ પુદ્ગલ તત્ તત્ રૂપમાં કામ નથી આવતાં અને તેમાં પ્રતિસમયનાં ચલન વગેરે પુદ્ગલ તથા પુદ્ગલેના પ્રદેશની સંખ્યા પણ સમાન નથી રહેતી, એટલે કે ચલન વગેરેમાં અસ્તિકાયના પ્રદેશની માફક એક નિશ્ચિત સંખ્યા અનાદિથી બનેલી મુવ નથી અને જે પુદ્ગલ કેઈ વખતે ચલણમાં ગણાય છે, તે જ પુગલ અન્યાજ સમયમાં ઉદીરણ, વેદના વગેરે જુદી દશામાં ગણાય છે. આ પ્રકારે એક અસ્તિ કાયને પ્રદેશ કેઈ દિવસ પણ બીજા અસ્તિકાયને નથી બનતે, પ્રત્યેક સમયમાં જે ચલન વગેરે કાર્ય, અન્યાન્ય પુગલેની સાથે હોય છે, તે ન માનવાથી “કૃતનાશ અકૃતાગમાદિ દેષ ઉત્પન્ન થાય છે, કેમ કે જે પુદ્ગલ જે વખતે જે કામમાં આવે છે, તે કામને તે સમયમાં ન ગણે અને અન્યોન્ય સમયમાં, બીજા બીજા કામમાં આવવાથી, પૂર્વકાળનાં કામમાં ગણે, તે બહુ ગડબડ પેદા થાય છે. ચલન વગેરે પ્રશ્નોમાં પણ નિશ્ચયનયનું કથન છે, આટલા માટે પ્રભુએ પ્રત્યેક સમયનાં કાર્યને ગપ્યું છે, નહિતર વ્યવ હારનયથી તે ભગવાનમાં શ્રદ્ધા રાખવા વાળા સાધુઓએ પણ જમાલીના પૂછવાથી કહ્યું કે શયા સંથારે કર્યો નથી, કરી રહ્યા છે, કેમ કે શયા-સંથારે સૂવા માટે કરાવી રહ્યા હતા તે લગભગ સૂવાને માટે યોગ્ય હેય, ત્યારે જ તેના ઉપર સૂવાય છે, તેથી તેઓ આ પ્રકારે છેલ્યા હતા, પણ જ્યારે ચલન વગેરેના વિષયમાં જમાલીએ તેવી વાત કહી, Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૪૯ તે તેને જ માનીને ભગવાનના વામાં શ્રદ્ધા રાખતા. અનેક સાધુએ ભગવાનની પાસે ચાલ્યા ગયા. આ પ્રકારની અને અન્ય વાતને વિચાર કરવાથી સમાધાન થઈ શકે છે. પ્રશ્ન ૧૨-કરણસિત્તરી આચારનું પાલન છઠ્ઠા ગુણસ્થાનથી આગળ પણ રહે છે કે શું? જવાબ-કરણસિત્તરીના કોઈ કઈ બેલ ૧૩ મા ગુણસ્થાન સુધી પાળવા સંભવિત છે. સિત્તેર બેલેમાં એક આહાર શુદ્ધિ પણ છે. ભગવાન મહાવીરે સિંહમુનિને કહ્યું : “મારા નિમિત્તે બનાવેલું કલાપાક ન લઈ આવતા.” વૃત્તિકારે પણ “તેહિં નો અડ્રોત્તિ બહુ પાપત્થાત્ ” લખ્યું છે. અને બિજેરા પાક લઈ આવવાની આજ્ઞા દીધી છે. છતાં પણ વીતરાગીઓ સિવાય ઈ રિયા પથિકીની બીજી કઈ કિયા નથી લાગતી, તે પણ વ્યવહાર શુદ્ધિ વગેરેને માટે આહાર વગેરેની વિશુદ્ધિ રાખતાં ઔદેશિક વગેરે નથી લેતા તથા ભગવતી શ. ૨૫ ઉ. ૬, ૭ માં નિગ્રંથ સ્નાતક, સૂક્ષ્મપરાય અને યથાખ્યાતને પણ સ્થિત અને અસ્થિત-આવા બને કપમાં હેવાનું લખ્યું છે, આથી પણ તેની આહાર વગેરેની શુદ્ધિ કાયમ રહે છે, કરણસિત્તરીનાં ૭૦ બેલેમાં ભિક્ષુની બાર પ્રતિમા પણ છે અને બારમી પ્રતિમામાં રહેલા શ્રી ગજ સુકુમલજીને ક્ષપક શ્રેણીનું આહણ થઈને કેવળજ્ઞાન થયું છે અને સૂત્રમાં પણ લખ્યું છે કે ૧૨ મી ભિક્ષુ પ્રતિમાનું સમ્યગુરૂપથી પાલન કરવાથી અવધિ, મન:પર્યવ અને કેવળ-આ ત્રણમાંથી કઈ જ્ઞાન પણ થાય છે. ૭૦ બેલેમાં ઈર્યાસમિતિ પણ છે. કેવલીઓને નિરન્તર પૂર્ણ શુદ્ધ ઉપગ રહે છે. એટલા માટે તેમને તે સમિતિની જરૂરત નથી, પરંતુ ૧૦ મા ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાનવતી ચાલે છે ત્યારે તેઓને તે સ્થસમિતિની જરૂરત રહેતી જ હશે. જો કે આ ગુણસ્થાની સ્થિતિ અલ્પ છે, તે પણ ભગવતી શ. ૮ ઉ. ૮ માં આ ગુણસ્થાનમાં ચર્થી પરિષહ માન્યું છે, તથા ભગવતી શ. ૭ ઉ. ૭ માં લખ્યું કે સંવૃત્ત અનગાર મુનિ ઉપયોગ સહિત ચાલતાં, ઊભા રહેતાં, બેસતાં, સૂતાં, વસ્ત્ર–પાત્ર વગેરે લેતાં અને રાખતાં, તેમને ઈર્યાપથિકી ક્રિયા થવાનું બતાવ્યું છે, આથી પણ ૧૧ મા, ૧૨ મા ગુણસ્થાનમાં ઈસમિતિ હેવાનું સિદ્ધ થાય છે. કરણસિત્તરીમાં બાર ભાવના પણ છે, જે ધર્મ અને શુક્લ-ધ્યાનની ચાર-ચાર અનુપ્રેક્ષા બતાવેલ છે. આથી અપ્રમત્તોમાં ભાવના પણ હોય છે. ઈત્યાદિ વાત ઉપર વિચાર કરતાં અપ્રમત્ત મુનિઓમાં કરણસિત્તરીના ૭૦ બેલેમાંના ઘણું હોય છે. હા, પ્રમત્તગુણસ્થાનીને આમાં સતત સાવધાની રાખવી પડે છે અને અપ્રણોને તે ઉપગ, કાર્યનાં અનુરૂપ થાય છે. એથી તેમને પ્રેરિત કરવાની જરૂરત નથી રહેતી. આ કારણથી જે પ્રમત્ત ગુણસ્થાન સુધી જ કરણસિત્તરી ગણીએ, તે તે વાત જુદી છે. તત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૧૭૭ –શ્રાવકની દયા ૧ વિશ્વા અને હિંસા સવા ૧ વિશ્વા કયા પ્રકારે છે? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] સમર્થ–સમાધાન જવાબ:-શ્રાવકની ૧૮ વિવા દયા, પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ આ રીતે બતાવતા હતા. સંસારી જીવ બે પ્રકારના છે, ૧ ત્રસ અને ૨ સ્થાવર, પહેલા અણુવ્રતમાં ત્રસની હિંસાને ત્યાગ હોય છે અને સ્થાવર ખુલ્લા રહે છે તેથી અધ હિંસારૂપ ૧૦ વિવાને ત્યાગ થયે અને ૧૦ વિશ્વા સ્થાવર ખુલ્લા રહ્યા. છ વ્રતમાં મર્યાદિત ભૂમિની બહારનાં પણ સ્થાવર જેની હિંસાને ત્યાગ થઈ ગયે, તેથી બાકી રહેલા ૧૦ વિવામાંથી અર્ધા ૫ વધુ બંધ થઈ ગયા, સાતમાં વ્રતમાં ભેગ-ઉપભોગમાં રાખેલી વસ્તુ સિવાયની વસ્તુ ઓની મર્યાદિત ભૂમિમાં પણ ત્યાગ થઈ ગયે. જેથી અઢી વિશ્વ હિંસા વળી ટેકાઈ ગઈ અને આઠમા વ્રતમાં અનર્થ દંડને ત્યાગ થઈ જવાથી સવા વિશ્વ હિંસા વળી પણ ઓછી થઈ ગઈ. આ રીતે, વીસ વિશ્વમાંથી ૧૮ વિશ્વા હિંસા રેકાઈ અને ૧૮ દયા પાઈ. બાકીની સવા વિશ્વ હિંસા જ ખુલ્લી રહી. આ સ્થળ ન્યાયથી વિચાર થયો. પણ સૂકમદષ્ટિએ જોઈએ તે વ્રતધારી શ્રાવકના અસંખ્યાતમા ભાગની હિંસા બાકી રહે છે અને અસંખ્યાત ગુણ દયા મળે છે. ત્ર-સ્થાવરની હિંસાનું અત્તર વગેરે વાતે વિચારવાથી પહેલાં કહેલી વાત ઠીક બેસે છે. આમ પણ સાંભળવામાં આવ્યું છે, કે ચૌદ નિયમના નિત્ય નિયમ ધારવાવાળાઓના પર્વત જેવડા પાપ છૂટી જાય છે અને રાઈના દાણા જેટલાં બાકી રહે છે. સ્થૂલ પ્રાણાતિપાત વ્રતમાં “સ્થળ” શબ્દ મટી હિંસાન, ત્યાગનું દ્યોતક છે. આનાથી પણ તે મોટી હિંસા-વધારે હિંસાને ત્યાગી ગણાય છે. સૂયગડાંગ ૨-૨ માં શ્રાવકને મિશ્ર પક્ષમાં બતાવીને અલ્પ-આરંભી વગેરે હોવાને કારણે ધર્મ–પક્ષમાં સ્વીકાર કર્યો છે. આ વાત ઔપપાતિક સૂત્રથી સિદ્ધ થાય છે. ત્યાં શ્રાવકને અ૫ારંભી, અલ્પ–પરિગ્રહી, ધમ અને ધર્મના અનુયાયી વગેરે હોવાથી તથા સાધુની નજીક હોવાથી “સાધુ” કહ્યો છે. ઈત્યાદિ વાત ઉપર વિચાર કરતાં શ્રાવકને અધિકાંશ હિંસાને ત્યાગી માનવે ઉચિત જ છે. પ્રશ્ન ૧૭૪–ભગવાન મહાવીરના છઠા ગણધર “પંડિતપુત્ર' અને સાતમા ગણધર મોર્યપુત્રને કેટલાય લકે એક માતા અને જુદા જુદા પિતાના સંતાન કહે છે, શું આ વાત બરાબર છે? જવાબ –ટીકાકાર વગેરે ઉપરના બંને ગણધરને સગાભાઈ પરંતુ જુદા જુદા પિતાના પુત્ર હોવાનું માને છે. તેઓ લખે છે કે “મંડિત પુત્રના જન્મ પછી તેના પિતા કાળ કરી ગયા, તે પછી તેની માતાએ બીજો પતિ કર્યો, જેનાથી મૌર્ય પુત્રને જન્મ થયે.” પણ આ લેખ સમવાયાંગ સૂત્રનાં મૂળ પાઠથી વિરુદ્ધ છે. સમવાયાંગના ૩૦ મા સમવાયમાં મંડિત પુત્રના વિષયમાં લખ્યું : “તેઓ ૬૦ વર્ષ દીક્ષા પાળીને સિદ્ધ થયા” અને ૮૩ મા સમવાયમાં તેમનું સર્વ આયુષ્ય ૮૩ વર્ષનું લખ્યું છે. આ બંને પાઠથી Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [[ પ૧ તેમને ગૃહવાસ ૫૩ વર્ષને હોવાનું સાબીત થાય છે. ૬૫ માં સમવાયના મૂળ પાઠમાં મૌર્ય પુત્રના વિષયમાં લખ્યું કે તેઓ ૬૫ વરસ ગૃહવાસમાં રહ્યા પછી દીક્ષિત થયા. બધાં ગણધરની દીક્ષા એક જ દીવસે થઈ. આ ઉપર વિચાર કરતાં ટીકાકાર વગેરેનો ઉલ્લેખ બેટો સાબિત થાય છે. કેમ કે એક જ માતાથી જન્મેલા પુત્રની એક સાથે જ દીક્ષા થઈ ત્યારે દીક્ષાનાં દિવસે મોટાનું આયુષ્ય ૫૩ વરસ અને નાનાનું ૬૫ વરસનું કેવી રીતે હોઈ શકે છે? એટલા માટે ટીકા વગેરેને ઉલ્લેખ વિશ્વાસપાત્ર નથી અને ટીકાકાર પિતે પણ આ વિષયમાં શંકાશીલ છે. જુઓ સમવાય ૬૫. પ્રશ્ન ૧૭૫ –“આર્થિક દૃષ્ટિએ જૈન લેકેએ ગ્રામ-ઉદ્યોગ અપનાવ જોઈએ, આ પ્રકારની ભાષા સાવદ્ય છે, કે નિરવઘ? અને આવા શબ્દ મહાવ્રતધારી સાધુ બોલી શકે છે? જવાબ –આ પ્રકારની ભાષા, સાવદ્ય ભાષા છે. મહાવ્રતધારી સાધુ એવી ભાષા નથી બેલી શકતા, કેમ કે તેઓ સાવધના સંપૂર્ણ ત્યાગી છે. જેમાં આ પ્રકારને પ્રચાર કરતા અને પરામર્શ દીએ છે, તેઓ પોતાની સ્વીકૃત પ્રતિજ્ઞાથી વિપરીત કરે છે. આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક પ્રશ્ન વ્યાકરણ વગેરે સૂત્રમાં સાધુને આવી ભાષા બોલવાની મનાઈ કરેલ છે. નન્દીસૂત્રમાં ૭૨ કલાના પ્રતિપાદક શ્રુતને મિથ્યાશ્રુત બતાવેલ છે. નિશિથ સૂત્રના ૧૧ મા ઉદ્દેશમાં ઉદ્યોગ સંબંધી વાતે બતાવવાનું અથવા અનુમોદન કરવાને, પ્રાયશ્ચિતનું કારણ બતાવેલું છે. પ્રશ્ન ૧૭૬ –પ્રજ્ઞાપના પદ ૧૮માં લખ્યું કે “તિર્યંચ યુનિક છવ, તિયચ નિકપણે ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી, અનંત ઉત્સર્પિણું સુધી તથા ક્ષેત્રથી અનંત લોકનાં આકાશ પ્રદેશ પ્રમાણ અને અસંખ્ય પુદગલ પરાવર્તન સુધી રહ્યા, તે પ્રશ્ન એ છે કે અસંખ્યાત પુદગલ પરાવર્તન જ કેમ કહ્યું? અનંત પુદગલ પરાવર્તન કેમ ન કહ્યું? આ અવ્યવહાર રાશિની માન્યતામાં શું બાધક નથી? જવાબ –આ કાયસ્થિતિ કેવળ વ્યવહાર રાશિના જાની અપેક્ષાથી જ બતાવી છે. પ્રશ્ન ૧૭૭ –અચક્ષુદશની, અચક્ષુદશનીયને અનાદિ અનંતકાળ રહે, આ કઈ અપેક્ષાથી? અને અભાષકના વિષયમાં પણ સમજાવવાની કૃપા કરે ? જવાબ – જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી બધાં ના નિરંતર અક્ષદર્શન રહે જ છે. આથી જેને કોઈ દિવસ કેવળજ્ઞાન થશે જ નહિ, તેને માટે તો અચક્ષુ દર્શન અનાદિ અનન્તકાળ રહેશે જ. અભાષકના વિષયમાં હસ્તલિખિત પ્રજ્ઞાપના તથા રાજેન્દ્રકોષમાં તે અભાષકનાં Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૨] સમય –સમાધાન 44 સાઇએ વા અપજ્જવસિએ” અને “સાઈ એ વા સપવસિએ ” આ એ ભેટ્ઠ જ દીધા છે. આમાં પહેલે। સિદ્ધોની અપેક્ષાથી છે અને ખીજો સંસારી જીવાની અપેક્ષાથી, કાયસ્થિતિના ક્રમ જોતાં આ બે ભાગ જ ઠીક લાગે છે. આગમાય સમિતિવાળી પ્રતમાં અભાષકનાં જે ત્રણ ભાગ દીધાં છે, તે કંઈ ખરાબર નથી લાગતાં, કેમકે—સિદ્ધ પણ અભાષક છે. તેમાં ‘ સાઈ એ વા અપજવસએ ' ભંગ હોય છે, તે તે આમાં દીધા જ નથી અને અણુાઈ એ વા અપજ્જવસિએ અને અણુાઇએ વા સપજ્જસિએ ’ આ બે ભંગ દીધા, જેની જરૂરત જ ન હતી. જો અભાષકનાં આ બે ભંગ સૂત્રકારને ઇષ્ટ હોત, તો તિખેંચ એકેન્દ્રિય કાયયેાગી, વનસ્પતિ, નપુ'સકવેદ, સૂમ અને અસદીમાં પણ આ બંને ભંગ હેાવા જોઈ એ, જે નથી. તેથી અભાષકમાં આ બે ભંગાની 4 64 સદ્ભાવના નથી. ટીકામાં કોઈ કારણથી આ અશુદ્ધિ થઈ ગઈ અને તેના જ આધારે સમિતિએ ત્રણે ભંગાને મૂળ પાડમાં લખી નાખ્યા – એવું અનુમાન થાય છે. પ્રશ્ન ૧૭૮ :—પ્રજ્ઞાપના પ૪ ૧૫ સૂત્ર ૧૭માં લખ્યુ કે • અમાયી સમ્યગ્દષ્ટિ મનુષ્ય ઉપયોગ સહીત નિરાનાં પુદ્દગલાને જાણે દેખે છે, પણ ઉપયોગ રહીત નથી જાણતા-નથી જોતા. એટલે કે નિરાનાં પુદ્દગલ સામાન્ય અવધિજ્ઞાની નથી જોઈ શકતા, વિશિષ્ઠ અવધિજ્ઞાની જ જોઈ શકે છે, અને તે પણ ઉપયોગ યુક્ત હોય ત્યારે ઉપયોગ વિના તા તેઓ પણ નથી જોઈ શકતા. આ પ્રકારે જો અવધિ-મનઃ પવજ્ઞાનનાં ધારવાવાળા, ચોઢપૂર્વી, કષાય-કુશીલ નિથ પણ અન ઉપયાગથી એકાએક કઈક બીજી' કહી દીએ, તો આમ થવાને સ'ભવ છે કે નહિ ? જવાબ ઃ——અવધિજ્ઞાની ઉપયોગ રહિત હાય, તો નથી જાણી – જોઈ શકતા, આમાં તેા મતભેદ જાણ્યા નથી. મનઃપવજ્ઞાન અને ૧૧ થી માંડીને ૧૪ પૂર્વ સુધીનુ' જ્ઞાન, કષાય કુશીલ નિ ́થને જ હોય છે. આનાં પૂર્વનાં નિ`'થામાં નથી હેતુ' અને કષાય કુશીલ નિગ્રંથ મૂળ–ગુણુ તથા ઉત્તર-ગુણમાં દોષ નથી લગાડતા, વિના ઉપચેગ પણ થઇ જવાનો સંભવ છે, પરં'તુ આવી ભૂલ તીર્થંકર જેવા સર્વોત્તમ પુરુષથી નથી થતી. કેમકે એક તા તે છદ્મસ્થ કાળમાં લગભગ મૌન જ રહે છે, બીજી' તેમનાંથી આવી કોઈ ભૂલ થઈ હાય, એવુ કોઈ પ્રમાણ નથી. જે પ્રસંગને ભૂલના રૂપમાં આગળ કરાઈ રહેલ છે, તે સાંપ્રદાયિક માન્યતાને કારણે જ બતાવાઇ રહી છે, વાસ્તવમાં તે (ગેાશાલકના પ્રસ'ગ) મૂળ કે ઉત્તરગુણમાં દેષ લાગવા યોગ્ય નથી. પ્રશ્ન ૧૭૯ :—દીક્ષા લેવાવાળાઓ માટે પહેલાં સાધુ પ્રતિક્રમણ યાદ કરી લેવાનુ` શુ` આવશ્યક છે? Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો જવાબ:–સૂત્ર પ્રમાણે મોટી દીક્ષાની પહેલાં સાધુ-પ્રતિક્રમણ યાદ કરી લેવું જરૂરતું છે. પ્રશ્ન ૧૮૦–શું વણપાણીના આધારે તપસ્યા થઈ શકે છે? જવાબ:–“યવમધ્ય-ચન્દ્ર-પ્રતિમા, વજ-મધ્ય-ચન્દ્ર પ્રતિમા, સપ્ત સપ્તમિકા વગેરે પ્રતિમા, આયંબિલ–વર્ધમાન વગેરે તપ, ઇવર–અનશનના છઠ્ઠા ભેદમાં ગણેલ છે. યવમધ્ય વગેરે પ્રતિમામાં મર્યાદિત અન લેવા છતાં પણ શાસ્ત્રકાર તેને તપમાં ગણે છે, તે ધાવણ-પાણીનાં આગારની તપસ્યાને અનશન તપમાં શા માટે નહિ ગણે? લાગવતી સૂત્રમાં આ બિલને “આયમ્બિલ છ’ બતાવી છે. આ જ પ્રકારે દેવ પાણીનાં ચિલા, પલા, માસખમણ વગેરે થઈ શકે છે. જે પ્રકારે ઘી વગેરેના માલિશને આગાર રાખે છે, તે જ પ્રકારે છેવણ વગેરેને આગાર પણ રાખી શકે છે. જે મુનિ, વિશેષ ચૌવિહાર તપસ્યા નથી કરી શક્તા, તેઓ ધાવણ કે ગરમ પાણી અથવા બંને પ્રકારનાં - પાણી લઈને તપસ્યા કરે, તે કરી શકે છે, જેનાથી નાના ગામ વગેરેમાં ગરમ પાણીને ઝઘડો ન રહે અને તપ નિર્મલ બને. પ્રશ્ન ૧૮૧ –સામાયિક બે કરણ, બે વેગથી થઈ શકે છે શું? જવાબઃ—બાર તેના ભંગોના હિસાબથી ૪૯ માંથી કોઈ પણ ભંગથી સામાયિક થઈ શકે છે. આને ખુલાસો “ધર્મસંગ્રહ’ના બીજા અધિકારમાં તથા “પંચાશક સટીક અને પ્રવચન સારે દ્વાર’માં છે. પ્રશ્ન ૧૮૨ –વૈયાવૃત્ય નિજેરાને ૯મે ભેદ છે. સાધુ, સાધુની વૈયાવચ્ચ કરે છે, પરંતુ શ્રાવક તે સાધુની વૈયાવૃત્ય નથી કરી શકતા, તો શું શ્રાવક, શ્રાવકની વૈયાવૃત્ય કરીને નિર્જરા કરી શકે છે? જવાબ :–હા, શ્રાવક, શ્રાવકની વૈયાવૃત્ય કરીને નિર્જ કરી શકે છે. પ્રશ્ન ૧૮૩ –શ્રાવક, સંવર અને નિર્જરાની ક્રિયા કરે છે, તે સંવર અને નિર્જરાની સાથે પુણ્ય-પ્રકૃતિ પણ શું બંધાય છે? જવાબ –હા, સંવર અને નિર્જરાની ક્રિયા કરતી વખતે શ્રાવકને પુણ્ય-પ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન ૧૮૪–આ પ્રકારે મુનિરાજોને પણ સંવર નિર્જરાની કરણ કરતાં પુણ્ય પ્રકૃતિ બંધાય છે શું? જવાબ:-હા, ૧૩ માં ગુણસ્થાન સુધી પુણ્યપ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન ૧૮૫–શું પુણ્ય પણ શુભ અને અશુભ હોય છે, જે હેય છે, તે કયા પ્રકારે ? Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] સમર્થ–સમાધાન જવાબ -શુભ પ્રકૃતિને જ પુણ્ય કહે છે, અશુભને નહિ, પરંતુ પુણ્યાનુબંધિપુણ્ય અને પાપાનુબંધી-પુણ્ય, આ બે ભેદ પુણ્યના બતાવ્યા છે. જ્ઞાનપૂર્વક અને નિદાન રહીત કુશળ અનુષ્ઠાન (બધા જેમાં દયા, વિરાગતા, વિધિ પ્રમાણે ગુરુની ભક્તિ-નિરઅતિચાર ચારિત્રનું પાવન વગેરે) થી પુણ્યાનુબંધિ-પુણ્ય થાય છે અને નિયાણ વગેરે દોથી દૂષિત ધર્મ-અનુષ્ઠાનથી પાપાનુબંધી–પુણ્ય થાય છે. પ્રશ્ન ૧૮૬ –(૧) એક વ્યક્તિ અંદર અંદરના ઝઘડાઓથી ગુસ્સે થઈને ફસી લગાવીને મરવા ઈચ્છે છે. બીજા ભાઈ એ તેની ફાંસી કાઢીને તથા સમજાવીને બચાવી લીધો. આમાં બચાવવાવાળાને પુણ્ય થયું કે પાપ ? (૨) એક આંધળો ખાડામાં પડી જાય છે અને બચાવવાને માટે બૂમો પાડે છે. કેઈએ તેની બૂમ સાંભળીને અને દયા ભાવથી પ્રેરાઈને કાઢ્યો, તે તેને પુણ્ય થયું કે પાપ? (૩) એક ગૌશાળાથી અડીને પડેલી ઘાસની ગંજીમાં આગ લાગી ગઈ. પશિઓએ ગાયના ટોળાંને ગૌશાળાને દરવાજો ખોલીને બહાર કાઢ્યું અને મૃત્યુથી બચાવી લીધું. આમાં બચાવવાવાળાઓને પુણ્ય થયું કે પાપ ? (૪) એક આંધળા ભિખારી ઉપર કૂતરાં તૂટી પડ્યાં, કેઈ દયાળુએ કૂતરાંથી આંધળાની રક્ષા કરી, તે રક્ષકને પુણ્ય થયું કે પાપ? (૫) એક માંસાહારી, ભજનને માટે, બકરાને મારી રહ્યો છે. કેઈ સુરૂ દયાળુએ તેને સમજાવીને કાયમને માટે હિંસા છોડાવી અને બકરાને જિંદગીભરને માટે અભયદાન દેવડાવ્યું, બકરાને બચાવવાથી તેને પુણ્ય થયું કે પાપ ? (૬) એક ખાલી વાસણમાં ઊંદર પડી ગયે, તે નીકળવા માટે અસમર્થ છે, તડપી રહ્યો છે. કેઈએ ઊંદર બચાવવાને માટે વાસણને ઊંધું કરી નાખ્યું, જેનાથી ઊંદર બચી ગયે. બચાવવાવાળાને પુણ્ય થયું કે પાપ? (૭) એક માણસ જંગલમાં પાણી વગર તડપી રહ્યો છે. તે જ વખતે એક દૂધ વેચવાવાળે, શહેરમાં જતાં ત્યાંથી નીકળે. તેણે તરસથી મરતાને દૂધ પીવડાવીને બચાવી લીધે. (૮) સરકારે લોકોનાં હિતને માટે દવાખાના ખેલ્યાં, જેમાં રેગી લેકેના ઈલાજ થતા રહે છે. તેમાં કઈ રેગીને જોઈને, કેઈ દયાળુને દયા આવી અને પથ્યને માટે (હલકા આહાર માટે) મદદ દીધી. (૯) પાઠશાળાઓમાં વિદ્યાદાનને લાભ સમજીને, ધનની મદદ દેવાય. (૧૦) પાકિસ્તાનથી દુઃખી થઈને આવેલા શરણથી ભાઈને, ઘર, ભજન અને કપડાં વડે મદદ કરાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ પપ (૧૧) અનાથ, અપંગ અને બેસહાયને ઠંડીમાં ઠવાતા જોઈને, કોઈને દયા આવી જાય અને તે તેને વચ્ચેનું દાન કરી દે. (૧૨) ભોજન કરતી હોય તેવી વ્યક્તિની સામે કઈ ભૂખ્યો કૂતરે કે મનુષ્ય આવી જાય અને તે તેને પોતાના ખાણામાંથી કંઈક દઈ દિયે, તે આ બધામાં પુણ્ય થાય છે કે પાપ? જવાબ :–દયા અને દાન વિષેના ઉપરના પ્રશ્નોને જવાબ આ જ છે કે તેમાં પુણ્ય સામેલ છે જ, એટલા માટે પુણ્ય માનીએ છીએ, કેમકે અનુકંપા કે દયાના ભાવ પુણ્ય બંધને હેતુ છે, અનુકંપા દાનની શાસ્ત્રકાર મન નથી કરતા અને અધર્મદાનથી તેને જુદું બતાવે છે. જુદા જુદા દાનાં નામ ગુણ પ્રમાણે દીધાં છે. પ્રશ્ન ૧૮૭૪–પુત્ર પિતાનાં ઘરડાં મા-બાપની ન્યાય-નીતિ અનુસાર સેવા ભક્તિ કરે છે. આ કાર્યને આપ એગ્ય સમજે છે કે અમેગ્ય?. જવાબઃ—આ કાર્યને અગ્ય નથી સમજતા. કારણ કે માતા પિતાનાં અણુમાંથી મુક્ત થવાનું મુશ્કેલ છે. જેનું વર્ણન સ્વયં શાસ્ત્રકારોએ મોટી ખૂબીની સાથે કર્યું છે અને માતા પિતાનું બહુ ભારે મહું ત્રણ બતાવ્યું છે. જે મા-બાપની સેવા ગ્ય ન હોત તે તેના પુત્ર ઉપર ત્રણ ન મનાત, તેથી માતા પિતાની સેવા ગ્ય છે. પ્રશ્ન ૧૮૮–જીવ સંસાર-પરિત કરે છે, તે સમ્યગૃષ્ટિ અવસ્થામાં કે મિથ્યાદષ્ટિ અવસ્થામાં? જવાબ :-સમ્યગુઢષ્ટિ અવસ્થામાં જ સંસાર-પસ્તિ થાય છે, મિથ્યાત્વમાં નહિ. ભગવતી ૩-૧ માં ત્રીજા વર્ગને ઈન્દ્રના વિષયમાં, ગૌતમ મીજીને પ્રશ્ન કર્યો કે તે ભવ્ય છે કે અભવ્ય, સમ્યગદષ્ટિ કે મિથ્યાષ્ટિ, પરિત્ત-સંસારી કે અનંત સંસારી, સુલભધિ કે દુર્લભધિ, આરાધક કે વિરાધક તથા ચરિમ અથવા અચરિમ?” આ પ્રકારનાં ૧૨ બેલ પૂછડ્યા છે. તેમાં ભવ્યની પછી સમ્યગૃષ્ટિ અને મિથ્યાષ્ટિ તથા તેનાં પછી પરિત્ત-સંસારીને પ્રશ્ન આવ્યું છે. આ જ રીતે અન્ય દેવના વિષયમાં ભગવતી, રાયપણી વગેરે સૂત્રોમાં પ્રશ્ન છે. આથી ખબર પડે છે કે સમ્યગૃષ્ટિ અવસ્થામાં જ સંસાર પરિત્ત થાય છે. મિથ્યાત્વી અવસ્થા સંસાર વધારવાવાળી અને સમ્યક્ત્વ અવસ્થા સંસાર ઘટાડવાવાળી છે. ઉત્તરાધ્યયન ૩૬ માં કહ્યું છે કે “જિણવયણે અણુરત્તાતે હંતિ પરિત સંસારી.” આ પરિત્ત-સંસારીનું લક્ષણ છે. તેથી સમ્યગૃષ્ટિ અવસ્થામાં સંસારપરિત્ત કરવાનું સિદ્ધ છે. સુમુખ ગાથાપતિ સંસાર-પત્તિ કરતી વખતે સમ્યગદષ્ટિ જ હતા. મનુષ્ય આયુનાં બંધનાં સમયે તેમનામાં મિથ્યાત્વ આવી ગયું હતું. અનુગ દ્વાર સૂત્રનાં પ્રમાણે જીવના એક ભવમાં હજારો વખત સમ્યકત્વ આવે–જાય છે. આટલા માટે સંસાર પરિત્ત કરતી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] સમર્થ–સમાધાન વખતે સમ્યકત્વ, અને મનુષ્ય આયુ બાંધતી વખતે મિથ્યાત્વ હોવાનું જ બરાબર લાગે છે. આમાં વિરોધ જેવી કઈ વાત નથી, આ જ વાત મેઘકુમારના હાથીના ભાવના વિષયમાં પણ સમજવી. પ્રશ્ન ૧૮૯૪–સમ્યગદષ્ટિ કઈ ગતિનું આયુષ્ય બાંધે છે? જવાબ –સયષ્ટિ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, એક વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે અને દેવ તથા નાક એક મનુષ્ય ગતિનું જ આયુષ્ય બધે છે. (ભગવતી ૩૦) જે મનુષ્ય અને તિર્યંચ, મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે, તે સિદ્ધાંત પ્રમાણે પ્રથમ ગુણસ્થાનમાં જ બાંધે છે અને કર્મગ્રંથનાં અભિપ્રાયથી પહેલા અને બીજા ગુણસ્થાનમાં બાંધે છે. કર્મથિક બીજા ગુણસ્થાનમાં અજ્ઞાન માને છે. આ અપેક્ષાથી જે મનુષ્ય, મનુષ્યનું અને તિર્યચ, તિર્યંચનું આયુષ્ય બાંધે છે, તેઓ અજ્ઞાન દશામાં જ બાંધે છે, તેઓ તે વખતે સમ્યગૃષ્ટિ નથી. ૧. સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યચ, સમ્યગદષ્ટિ અવસ્થામાં વૈમાનિક સિવાય બીજું કઈ પણ આયુષ્ય બાંધતા નથી, પછી ભલેને તેઓ અવિરત હોય, દેશ-વિરત હોય કે સર્વ-વિરત હેય. હા મિથ્યાત્વ અવસ્થામાં આયુને બંધ કરી લીધા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તે એવા સમ્યગદષ્ટિ પિતાના બન્ધની અનુસાર, ચારે ગતિમાં જઈ શકે છે. આ વાત ભગવતી શ. ૮ તથા ૧૩ થી જણાય છે. ૨. ભગવતી શ. ૧ ઉ. ૮ ની ટીકામાં લખ્યું છે; “અએવ બાલત્વે સમાનેડપિ અવિરત સમ્યગ્ગદષ્ટિ મનુષ્ય દેવાયુદેવ પ્રકતિ ન શેષાણિ.” ૩. દશાશ્રુત સ્કલ્પના છઠ્ઠા અ૦ માં ક્રિયાવાદીને નરકમાં જવાનો ઉલ્લેખ છે, તે જવા વિષેને છે. તે બંધના વિષયને ઉલ્લેખ નથી. કેમકે ક્રિયાવાદીપણામાં નરક આયુને બંધ નથી થતા. ભગવતી શ. ૩૦ માં લખ્યું છે : “કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચ, કઈ પણ ગતિના આયુષ્યને બંધ નથી કરતાં અને નરકમાં તે આ કૃષ્ણ વગેરે ત્રણ લેહ્યા જ છે, જ્યારે તેઓ કૃષ્ણ વગેરે ત્રણ લેસ્થામાં આયુષ્ય બાંધતા જ નથી, તે નરકને યોગ્ય બંધને પ્રશ્ન જ ક્યાં રહે છે ? ૪. ભગવતી શ. ૩૦ માં જે વિધાન છે, તે બધા કિયાવાદીઓની અપેક્ષાથી છે, ભલેને તેઓ અવિરત સમ્યગૂ દષ્ટિ હેય, દેશ-વિરત હોય અથવા સર્વ—વિરત હોય, કેમ કે ત્યાં ત્રણ વિકેન્દ્રિને છેડીને, બાકીના બીજા બધા સમ્યગ્દષ્ટિ, મતિ, કૃત અને અવધિજ્ઞાની, જે નારક, તિર્યંચ-પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ છે, તે બધાને કિયાવાદી માન્યા છે. આથી આમાં સામાન્ય કિયાવાદી પણ સંમિલિત છે અને વિશેષ પણ. | વિકેન્દ્રિયને એટલા માટે છોડ્યા કે જે સમ્યક્ત્રી અને મતિ-કૃત જ્ઞાની વિકલેન્દ્રિય (અપર્યાપ્ત અવસ્થામાં) છે, તેઓ જરૂર જ મિથ્યાત્વી થનાર છે. અને સમ્યકત્વ અવસ્થામાં Page #98 -------------------------------------------------------------------------- ________________ [ પ૭ ભાગ પહેલે (જે પતન ઉમુખ છે) તેઓ કોઈ પણ ગતિનું આયુષ્ય નથી બાંધતા તથા પતન ઉન્મુખી હોવાને કારણે તેમાં સમવસરણ પણ અકિયાવાદી અને જ્ઞાનવાદીનું જ પામે છે. પ. આ શતકના પ્રથમ ઉદેશમાં પણ લખ્યું કે-કૃષ્ણ લેશી ક્રિયાવાદી જીવ (પાંચમી તથા છઠ્ઠી નરક અને દેવ) એક મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે. આની ટીકામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય વૈમાનિકનું જ આયુષ્ય બાંધે છે. તથા મૂળ પાઠમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. ૬. ભગવતી શ. ૨૬ ઉ. ૧ માં આયુકર્મની અપેક્ષાએ સમુચ્ચય જવનાં મનઃ પર્યવજ્ઞાન અને સંપયુક્તમાં બીજો ભંગ (બાંધ્યા, બાંધે છે અને નહિ બાંધે) છોડીને બાકીના ત્રણ ભંગ બતાવ્યા છે. તિર્યંચ પંચેનિદ્રયના ૧ સમ્યગ્દષ્ટિ, ૨ સજ્ઞાની, ૩ મતિજ્ઞાની, ૪ શ્રુતજ્ઞાની અને ૫ અવધિજ્ઞાની, આ પાંચમાં ઉપરના ત્રણ ભંગ છે. મનુષ્યમાં સમુચ્ચયની અનુસાર, પરંતુ પૂર્વોક્ત ૫ બેલેમાં ૩ ભંગ છે. આ બેલેમાં મનુષ્યનું આયુ નથી બાંધતા, તેથી ત્રીજે ભંગ છોડ્યો છે. તેથી વૈમાનિકનું આયુ જ બાંધે છે. છે. અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય પણ વૈમાનિકનાં સિવાય, બીજું આયુ નથી બાંધતા, તે પછી વ્રતધારીઓનું તે કહેવું જ શું ? ભગવતી શ. ૬ ઉ. ૪ માં લખ્યું કે “સમુચ્ચય જીવ અને વૈમાનિક દેવ તે પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન, આ ત્રણથી નિવર્તિત (તૂટે નહિ એવું) આયુ જ બાંધે છે, બાકી ૨૩ દંડકના જીવ, કેવળ અપ્રત્યાખ્યાન નિવર્તિત આયુ જ બાંધે છે. આ આધારે સાબિત છે કે વિરત મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય તે વૈમાનિકનું આયુ જ બાંધે છે. ૮. મનુષ્ય, મનુષ્યનું આયુ બાંધે અને તિર્યંચ મરીને તિર્યંચ થાય તે તેને તદ્દભવમરણ” નામે “બાલ-મરાણ” માન્યું છે. આની પ્રશંસા કરવાથી સાધુને નિશીથ ઉ. ૧૧ ના અનુસાર પ્રાયશ્ચિત આવે છે. પ્રશ્ન ૧૯૦–સમ્યક્ત્વ હોવા છતાં પણ વિરતિની વિરાધનાથી સાધુને શ્રાવક પણ ભવનપતિ વગેરેમાં જાય છે, ત્યારે વૈમાનિકને નિયમ ક્યાં રહ્યો? જવાબઃ—વિરાધક સાધુ અને શ્રાવકમાં સમ્યક્ત્વ અને ક્રિયાવાદીપણું હંમેશાં રહે જ છે, એવો કોઈ નિયમ નથી. ભગવતી શ. ૧૦ ઉ. ૪ ની ટીકામાં લખ્યું કે અમરેન્દ્રને ત્રાય ત્રિશંક દેવ, કાકન્દીના શ્રાવક હતા. તેઓ પહેલાં તે ઉગ્ર-વિહારી હતા પણ પાછળથી પાસસ્થ-વિહારી થયા, એટલા માટે-“જ્ઞાન વગેરેથી બાહ્ય પાસસ્થા” આ આદિ શબ્દથી દર્શનથી પણ બાહ્ય હોઈ શકે છે, તેમાં દર્શનના નિયમે કેવી રીતે રહી શકે છે? ૧. એક ભવમાં સાધુપણું સેંકડે વાર તથા શ્રાવકપણું અને સમ્યકત્વ હજાર વાર Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮] સમર્થ–સમાધાન આવી જઈ શકે છે (અનુગ દ્વાર-આમેદય સમિતિ પત્ર ૨૬૦) તેથી વિરાધકેમાં સમ્યક્ત્વ રહે જ છે, એવી વાત નથી. - ૨. નિયંઠાના ૧૩ માં ગતિદ્વારની ટીકામાં પણ અવિરાધકને ખુલાસો કર્યો, ત્યાં પણ 6 અવિરાધના જ્ઞાન આદિના”...તથા ટમ્બાર્થમાં પણ ઉલ્લેખ છે. આટલા માટે “જ્ઞાન આદિથી આદિ (વગેરે) શબ્દમાં દર્શનનું ગ્રહણ થઈ શકે છે. ૩. જે મનુષ્ય તથા તિર્યંચે, પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં નક, તિર્યંચ, મનુષ્ય, લાવનપતિ, વ્યન્તર અને તિષમાંથી કોઈનું આયુ બાંધી લીધું હોય અને પછી સમ્યકત્વ, શ્રાવકપણું અથવા સાધુપણું પ્રાપ્ત કરી લે, તે ચોક્કસ જ વિરાધક થશે, કેમકે નરક વગેરે ત્રણ ગતિનું આયુ બાંધ્યાં પછી સાતમાં ગુણસ્થાનથી આગળ નથી જઈ શકતા, તથા તે ભવમાં આરાધક પણ નથી થઈ શકતા. પ્રશ્ન ૧૯૧ –ભગવાન મલ્લિનાથે પૂર્વભવમાં દેવાયુની સાથે સ્ત્રીવેદને બન્ધ કર્યો, તે સમ્યકત્વ અવસ્થામાં જ હતું ? જવાબઃ—નહિં, સીવેદને બંધ બીજા ગુણસ્થાનથી આગળ નથી થતો, કર્મગ્રંથ પણ આ જ બતાવે છે. ભગવાન મલ્લિનાથે તે અનુત્તર વિમાનનાં દેવાયુને બંધ કર્યો હતો, પરંતુ અનુત્તર વિમાનનાં દેવાયુની સાથે સ્ત્રીવેદનાં બંધનો સંબંધ નથી. સ્ત્રીવેદને બંધ બીજા વખતમાં થયું છે. પ્રશ્ન ૧૯–જેણે મિથ્યાત્વમાં નરક વગેરેનું આયું બાંધ્યું. તે સમ્યકત્વ સહિત આયુ પૂરું કરીને નરક વગેરેમાં કેવી રીતે જઈ શકે છે? તેને મૃત્યુનાં સમયે મિથ્યાત્વ આવવું આવશ્યક જ છે. જવાબ –જેમાં મૃત્યુ થયું હોય, તેમાં જ આયુ બંધ થવાને સિદ્ધાંત લેક્ષાથી સંબંધિત છે, બીજા કેઈથી નહિ. જેમકે-પુલાક નિગ્રંથ, સૂક્રમ સંપરય અને યથાખ્યાત ચારિત્રમાં આયુષ્ય તો નથી બાંધતા, પણ તેમાં મરીને દેવેલેકમાં ઉત્પન્ન તે થાય છે, આ જ રીતે કઈ-કઈ મિથ્યાત્વમાં આયુષ્ય બાંધીને અવિરત સમ્યગદષ્ટિ તથા વિરાધક શ્રાવક કે સાધુ થઈને ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન થાય છે. આ અસંગત નથી. પ્રશ્ન ૧૯૯ –ધન્ના સાધુએ તપસ્યા કરી, તેથી તેમને નિર્જરા થઈ કે પુણ્ય બંધ થયે? જવાબ :–તપસ્યાથી નિર્જરે તે અવશ્ય થાય છે, પણ સાથે શુભ ગ રહેવાથી બંધ પણ થાય છે. સંયમ અને તપની સાથે જે પુણ્ય બંધાય છે, તે મુક્તિમાં કોઈ દિવસ બાધક નથી થતું. બાધક થાય છે–પહેલાંનાં બાંધેલાં શેષ કર્મો. બીજાં કર્મોનો ક્ષયની સાથે તે પુણ્ય કર્મો તરત જ ક્ષય થઈ જાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૫૯ પ્રશ્ન ૧૯૪:દ્રૌપદી પાંચ પુરૂષેની પત્નિ હતી, તેણે પાંચેની સાથે (ભેગવિલાસ) કરતી હતી, તે તેને સતી કેવી રીતે મનાય ? જવાબ – દ્રૌપદીએ નિદાનનાં પ્રભાવથી પાંચ પતિને અંગીકાર કર્યા અને અંગીકાર કર્યા પછી, તેમણે વારે નક્કી કરીને નિયમ બાંધી લીધે, તે નિયમનું તેણીએ સચ્ચાઈની સાથે પાલન કર્યું. તેની સાક્ષી તે દેવે પણ દીધી. જેને પતરરાજાએ (તેણીને) લાવવા કહ્યું હતું; “ દ્રૌપદીને પાંડવોની સિવાય બીજા કેઈપણ પુરુષની સાથે ભેગની ઈચ્છા ન તે પહેલા હતી, ન અત્યારે છે અને ન તે આગળ થશે, એટલા માટે તું એને પ્રાપ્ત કરવાને પ્રયત્ન ન કર.” તેથી તે સતી હતી. પાંચ પતિની વાત અપવાદ સ્વરૂપ છે. એટલા માટે તેનું ઉદાહરણ (દાખલો) બીજાઓએ લેવાનું ઉચિત નથી. પ્રશ્ન ૧લ્પ–કઈ કઈ કહે છે કે-“શ્રાવકે માટે ૩ ઉપવાસથી વધુ તપસ્યા કરવાનું વિધાન નથી.” શું આ વાત બરાબર છે? જવાબ :–“શ્રાવક ૩ ઉપવાસથી વધારે તપ નથી કરી શકતા” આ પ્રકારનું વિધાન તે ક્યાંય જોવામાં આવ્યું નથી, પરંતુ કેઈ ઉલ્લેખે એવા પણ છે કે જેનાથી શ્રાવકનું વધારે તપ કરવાનું પણ સાબિત થાય છે, જેમકે – (૧) આનંદ શ્રાવકના વિષયમાં ટકા, અર્થ અને આવશ્યક વગેરેમાં લખ્યું છે કે તેમણે એક અંતરથી લઈને ૧૧-૧૧ સુધીનું તપ કર્યું હતું. મૂળપાઠમાં પણ “ઈમેણું એયાણું ઉરાલેણ વિલેણે પવણું પડ્ઝહિએ તો કમેણુ સુકે જાવ કિસે ધમણિ સંતએ જાએ.” આ ઉલેખ તે જ છે, જે ઉગ્રતપસ્યા કરવાવાળા મુનિઓને છે. તેમણે એક મહિનાને સંથારે પણ કર્યો છે, પછી ૩ ઉપવાસ સુધીની મર્યાદા કેવી રીતે હોઈ શકે છે? (૨) કાર્તિક શેઠે પાંચમી પ્રતિમા સો વખત કરી, તે તેમણે પણ પચેલે પારણું પાંચમાસ સુધી સે વખત કર્યું હશે. (૩) ઠાણું ૩/૪ માં શ્રાવકનાં ત્રણ મનોરથથી જણાય છે કે-“શ્રાવક પદો ગમન નામનું અનશન પણ કરી શકે છે. ચોથા ઠાણાના ત્રીજા ઉદેશમાં આવેલા ચોથા વિભાગમાં પણ પાદપગમનનું વિધાન છે. તે પછી આજીવન સંથારો કરવાવાળા ૩ ઉપવાસથી વધારે તપ, કેમ ન કરી શકે ? (૪) પ્રાચીન આચાર્યો વડે રચિત ગુણસ્થાન દ્વારનાં લક્ષણ દ્વારમાં, પાંચમાં ગુણસ્થાનના વિષયમાં લખ્યું કે-નવકારસી વગેરે વાર્ષિક તપને એટલે કે જૈન તીર્થકરોના સમયે, એટલે ઉત્કૃષ્ટ તપ પ્રચલિત હોય ( પ્રથમના બાર ૧૨ માસ, બીજાથી ૨૩ સુધી ૮ માસ અને ૨૪ માના શાસનમાં ૬ માસ), એટલે ઉત્કૃષ્ટ તપ શ્રાવકને માટે પણ હોય, તે કઈ વાંધો નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬. ] સમસમાધાન (૫) વ્રતધારી શ્રાવકના સિવાય વિદ્યાધર વગેરે પણ વિદ્યાની સાધનાને માટે કેટલું તપ કરે છે. જેમકે શખૂકે સાહસગતિએ, રાવણે “વ ઉપવાસે ખાંડ સાથે ” વગેરે રાવણની વિદ્યા સાધન વિધિ, દિગમ્બર પદ્મપુરાણમાં છે અને “ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રમાં અનેક વિદ્યાધરની વિકટ તપસ્યાનું વર્ણન છે, તે પછી શ્રાવક ૩ ઉપવાસથી વધારે તપ કેમ ન કરી શકે ? (૬) ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૨ માં સર્વ—ઉત્તરગુણ પચ્ચક્ખાણ જે “અણગય મઈકત ” વગેરે ૧૦ ભેદ છે, તે બધાં-ઉત્તરગુણ પચ્ચખાણ તિર્યંચમાં પણ છે. આમાંથી ત્રીજે ભેદ “કેડિ સહિયં” છે, તેમાં કનકાવલી વગેરે અનેક પ્રકારનાં તપ આવ્યા છે, જ્યારે તિયચનાં પણ આ પ્રકારનાં તપ હોઈ શકે છે, તે મનુષ્ય શ્રાવકના ૩ ઉપવાસથી વધારે કેમ ન હોઈ શકે ? આમાં દસમા “અદ્ધાપચ્ચક્ખાણ છે, આ અઢા પચ્ચખાણ, નવકારસીથી માંડીને વર્ષીતપ સુધીના તપ થઈ શકે છે, તેથી શ્રાવક ૩ ઉપવાસથી વધારે તપ કરે, તે તેમાં કોઈ સૈદ્ધાંતિક વધે નથી. પ્રશ્ન ૧૯૬૪–કેઈ આમ પણ કહે છે કે, “શ્રાવકને માટે તપસ્યા ચૌવિહારપૂર્વક જ હોય છે અને કેઈએમ પણ કહે છે કે મોટી તપસ્યા ગરમ પાણીના સિવાય બીજા ધાવણ વગેરેથી ન કરવાનું ક૯પે છે. તે શું આ વાત ઠીક છે? જવાબ:–ભગવતી ૭ ઉ. ૨ તથા સ્થાનાંગ ૧૦ માં “અણાગય મઈકર્કત' વગેરે પશ્ચકખાણનાં ૧૦ ભેદ છે. તેમાંથી પ ભેદ સાગાર-આચાર સહિત છે. એટલા માટે તિવિહાર તથા આછને આગાર છે. “પરિમાણકર્ડ” માં દાત વગેરેને પરિમાણ આવ્યું, જેમાં આદિ (વગેરે) શબ્દથી છાશ, આસ, સુંધણી વગેરેને પરિમાણુ કરે, તે પણ આમાં સમાવેશ થઈ શકે છે. આગાર તથા પરિમાણ, આ બે બેલેથી પિતાના અવસરની અનુસાર શેકાતા આગાર રાખી શકાય છે. આ પ્રકારે તિવિહાર તથા ધાવણ, છાશ વગેરેના આગારથી તપસ્યા કરી શકાય છે, પણ આગાર નહિ ખોલીને સમુચ્ચય ઉપવાસ વગેરે પચ્ચક્ખાણમાં છાશ વગેરે ન લઈ શકાય. સ્વાભાવિક આગાર તે નિયમિત હોય જ છે. પણ વિશેષ આગાર ખોલવાથી જ રહી શકે છે. આગા૨ ન ખોલવા પર પણ દિવસનો તિવિહાર રહે છે અને ભકત પ્રત્યાખ્યાન સંથાર પણ ચોવિહાર તથા તિવિહાર તે બંને જાતનો થઈ શકે છે. આ વાત સમવાયાંગ ૧૭ માં ૧૭ પ્રકારનાં મરણની ટીકામાં લખી છે. આથી શ્રાવકની તિહિાર તપસ્યા થવામાં કોઈ બાદ નથી અને ગરમ પાણીનાં સિવાય ભતા આગાર રાખીને પણ તપસ્યા કરી શકાય છે. પ્રશ્ન ૧૯૭૪-ગ્રંથમાં તે શ્રાવકના ચૌવિહાર અને પૌષધ સહિત તપનું વર્ણન આવ્યું છે અને તેનાં ફળનાં વિષયમાં પ્રશ્ન થયે છે? Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ ભાગ પહેલો જવાબ :-ગ્રથોમાં જે તપસ્યાનું ફળ બતાવાયું છે, તે ઉત્કૃષ્ટ કિયા અથવા મધ્ય ક્રિયામાંથી કોઈ એક દરજજાને બતાવ્યું હશે. બધી પ્રકારની ક્રિયાનું જુદું જુદું ફળ મળવું તે મુશ્કેલ છે, કેમકે તપ અને ચરિત્તા–ચરિત્તના અસંખ્ય દરજજા છે, તેમાંથી કોઈ કઈ દરજજાનું વિવરણ ગ્રન્થમાં કર્યું હશે. જેમકે-“બાર મહિનાની સંયમ-પર્યાય વાળા સાધુ, સર્વાર્થ સિદ્ધના સુખોનું ઉલ્લંઘન કરી દે છે ?”– આ વાત મધ્યમ દરજજાની છે, કેમકે ભારત, મરુદેવી, ચન્દ્રલયારાણી, એલા પુત્ર વગેરેએ અંતમુહૂર્તમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને કેટલાય સાધુ અનેક વરસો સંયમ પાળીને પણ પ્રથમ સ્વર્ગમાં જ જાય છે. શ્રાવક, તિવિહાર, ચૌવિહાર, પૌષધ સહિત, પૌષધ રહિત, આશ્રવ રેકીને અથવા કયા વિના પણ તપસ્યા કરી શકે છે. ઉત્તરાધ્યયન અ. ૫ ગા. ૨૬ માં “પિસતું દુઓ પકM, એગરાય | હાવએ ” લખ્યું છે, આથી રપષ્ટ થાય છે કે જે શ્રાવકને દિવસના સમયમાં કુરસદ ન મળે તો રાત્રીનાં પૌષધ જરૂર કરે, તથા શ્રાવકને એથી વગેરે પ્રતિમામાં પિષય તે મહિનામાં ૬ આવ્યા, પણ તપ તે હંમેશાં ચોલે, પચેલે વગેરેનાં હોય છે. આનાથી ખબર પડે છે કે શ્રાવક પૌષધ સહિત કે રહિત તથા સંવર સહિત કે રહિત તપસ્યા કરી શકે છે. પ્રશ્ન ૧૯૮–એક સિદ્ધની અવગાહનાની લંબાઈમાં અસંખ્યાત ગુણ અધિક અનન્ત સિદ્ધોની અવગાહના પ્રજ્ઞાપના સૂત્રમાં બતાવી છે. આ કયા પ્રકારે સમજવું ? જવાબ: સિદ્ધ અવગાહના પહોળાઈની અપેક્ષાએ સમજમાં આવેલ છે. એક સિદ્ધની પૂર્ણ અવગાહના જેટલી છે તેટલી જ પૂર્ણ તથા તેની સરખી અવગાહના, તે જ ક્ષેત્રમાં રહેવાવાળા અનંત સિદ્ધોની છે. તે પછી એક એક પ્રદેશની પહોળાઈમાં ઓછું વધું કરતાં પણ પ્રત્યેક પ્રદેશમાં અનંત અનંત છે, આ રીતે એક સિદ્ધની અપેક્ષા મૂળ અવગાહનામાં જેટલા અનંત સિદ્ધાં છે, તેનાથી પ્રત્યેક પ્રદેશ છોડતાં છેડતાં સંપૂર્ણ અવગાહનામાં જે અનંત સિદ્ધો લીધા છે, તે અસંખ્ય ગણું થઈ જશે, કેમકે એક સિદ્ધ આત્માના અસંખ્ય પ્રદેશ જ છે. પ્રશ્ન ૧૯૪–કેઈ દેવ દેવીનું રૂપ વૈકેય કરીને તેની સાથે ક્રીડા કરે, અને કઈ દેવી, દેવતાનું રૂપ વૈકેય કરીને તેની સાથે ક્રીડા કરે, ત્યારે તેઓ કયા વેદનો અનુભવ કરે છે, અને જે દેવ વૈકેય ન કરે, તેમનાં તે મૂળ વેદ જ રહે છે કે બીજા પણ? જવાબ કોઈપણ દેવ, દેવીનું રુપ બનાવીને તેની સાથે કીડા કરે, તે તે સમયે તેને કાં તે પુરુષ-વેદને ઉદય થશે, કાં સ્ત્રી-વેદ, આ પ્રકારે દેવીને પણ, કેમકે એક Page #103 -------------------------------------------------------------------------- ________________ સમય સમાધાન સમયમાં એ વેદના ઉદ્દય નથી થતો. પ્રદેશ ઉદય તા બધા દેવો, દેવીએના ત્રણેમાંથી કોઈપણ વેદના ઉત્ક્રય થઈ શકે છે. જેમકે મલ્લિનાથ ભગવાનના પૂર્વીના મનુષ્ય જન્મમાં જ સ્ત્રીવેદના બંધ થઇ ગયા હતા અને પછીથી અનુત્તર વિમાનનું આયુષ્ય બાંધીને અનુત્તર વિમાનમાં પધાર્યા. સ્ત્રી વેદના બાધકાળ ૧૫૦૦ વરસના છે. તે પૂર્ણ થયા પછી સ્રીવેદના પ્રદેશ ઉદય અનુત્તર વિમાનમાં, તે। ચાલુ થઇ જ ગયા હશે અને દેઈ એ નપુંસક વેદ બાંધ્યા હાય તા, તેના પ્રદેશ ઉદય પણ થઈ શકે છે. હા, નપુ ંસક વેદના વિપ!ક–ઉદય દેવ– દેવીઓમાં નથી થતા. દર j પ્રશ્ન ૨૦૦૩—શ્રી રાજમતીજીએ ભગવાન રિષ્ટનેમિજીની સાથે દીક્ષા લીધી કે પાછળથી ? જવાબ :—રાજમતીજીએ ભગવાન રિષ્ટનેમિજીનાં પછી દીક્ષા લીધી. જીએઉત્તરાધ્યયન અ. ૨૨ ગા. ૧૧ થી ૩૨ સુધી. કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે. ‘ જ્યારે ભગવાનને ૫૪ દિવસ પછી કેવળજ્ઞાન થયું અને કૃષ્ણ વાસુદેવ, રાજમતી વગેરે ભગવાનને વંદના કરવા ગયા, ત્યારે શ્રીકૃષ્ણે રાજીમતીજના ઉત્કૃષ્ટ પ્રેમના વિષયમાં પ્રશ્ન કર્યાં હતા, ભગવાને ૯ ભવાનું વર્ણન કર્યું હતું. પછીથી ભાનના વિહાર થઈ ગયો. આની પછી ફરીથી દ્વારકા પધારવાનું થયું, ત્યારે રહનેમિ અને રાજીમતીજીની દીક્ષા થઇ હતી. કલ્પસૂત્રની ટીકામાં આ ઉલ્લેખ છે. પ્રશ્ન ૨૦૧ઃ—શ્રી યક્ષિણીજી અને રાજમતીજી એક છે કે જુદા જુદા ? જવાબ :-એક વખત અને એક હેવાનું પણ સાંભળ્યુ હતું, પરંતુ બંને જુદા જ છે. કેમકે ચતુર્વિધ તીની થાપના પછી જ રાજમતીજીની દીક્ષા થઈ હતી. ગ્રંથકારોએ પણ બંનેને જુદા હાવાનુ ખતાવ્યુ છે. પ્રશ્ન ૨૦૨:-શ્રી રાજમતીજીને પહેલાં જાતિસ્મરણ જ્ઞાન થયુ` હતુ` શુ`? જવાબ :——આવા ઉલ્લેખ કયાંય જોવામાં આવ્યે નથી. જો થયું હોય તો પણ પેાતાના ૯ ભવાની વાત સાંભળીને થયુ હશે, પરંતુ કયાંય જોવામાં નથી આવ્યું. પ્રશ્ન ૨૦૩ —અસ નીમાંથી આવીને કોઈ મનુષ્ય ભવ મેળવે, તો તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે કે નહિ? જવાબ ઃ—નહિ, આના ઉલ્લેખ જ્ઞાતાસૂત્ર અ-૧ ની ટીકામાં છે. પ્રશ્ન ૨૦૪ :—હરિોગમેષીની આરાધનાને માટે શ્રી કૃષ્ણે પૌષધવાળા ૩ ઉપવાસ કર્યાં, તે દેવના સત્કાર શ્રીકૃષ્ણે શુ, પૌષધમાં કર્યા ? જવાબ :—પૌષધ પાડ્યા પછી સત્કાર કર્યાં હતા. આ નમાં અક્ષયકુમારની સાક્ષી દીધી છે અને અલય કુમારે પૌષધ પાળ્યા પછી જ દેવના સત્કાર કર્યાં હતા. Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે N પ્રશ્ન ર૦૫ –નલ કુબર અને કુબેર–આ બંને એક છે કે જુદા જુદા જવાબ –કુબેર, કનદ, વૈશ્રવણ વગેરે અનેક નામ કુબેરના છે અને “નલકૂબર’ તે કુબેરના પુત્રનું નામ છે. શ્રી ગજસુકુમાલજનાં અધિકારની ટીકામાં અને ઉલ્લેખ આ પ્રકારે છે-“ નલકુબેર સમાના, વૈશ્રવણ પુત્ર તુલ્યા, ઇદં ચ લેકઢયા વ્યાખ્યાત યતે દેવાનામ્ પુત્ર ન સંતિ.” એટલે કે–નલકૃબરની સમાન એટલે કે કુબેર વૈશ્રવણનાં દીકરાની બરાબર. આ લેક રૂઢિથી કહેવાયું છે, કેમકે દેવતાઓને પુત્ર નથી લેતા. આથી અનુમાન થાય છે કે કુબેર કેઈ સુંદર આકારના છોકરાનું વેકેય બનાવતા હશે અને તેનું નામ નલકુબર હશે. પ્રશ્ન ૨૬ –ઉપશમ-સમ્યક્ત્વની અંતર્મ હર્તની સ્થિતિ પૂરી થયા પછી જીવ, શું પ્રાપ્ત કરે છે? શું તે સાત પ્રકૃતિને ફરીથી ઉદય થયા વિના જ મે ક્ષ પ્રાપ્ત કરી શકે છે ? જવાબ –ઉપશમ સમ્યકત્વવાળા અંતર્મુહૂર્તની પછી કાં તે ક્ષાપશમિક સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે અથવા મિથ્યાત્વમાં જાય છે. તેની સામે પ્રકૃતિઓનો પ્રદેશ અને વિપાકઉદય જરૂર થશે. પ્રશ્ન ૨૦૭–ક્ષપશમ સમ્યકત્વનાં ૭ વિકલ્પ છે. આમાંથી બધા વિકલપ વાળા પડવાઈ (પતિત) હેાય છે કે કેઈ અમુક વિકલ્પવાળા જ? જવાબ –સાત ભંગમાંથી છ પ્રકૃતિના ઉપશમ અને સાતમી પ્રકૃતિના ઉદયવાળા એક સાતમા ભંગના પાત્ર જ પડવાઈ (પતિત) હોય છે. બાકીના છ ભંગવાળા નહિ. પ્રશ્ન ૨૦૮–સાસ્વાદન સમ્યકત્વ કેને કહે છે? જવાબ:–અનંતાનુબંધી ચિકનો ઉદય તથા મિથ્યાત્વ અને મિશ્રમેહનીયના ઉપશમ અને સમ્યકત્વ મેહનીયનો વિશેષ ઉદય હોય તેને સાસ્વાદન સમ્યકૃત્વ કહે છે. આમાં ક્ષયપશમ સમ્યકત્વને અંશ હોય છે. પ્રશ્ન ૨૦૯-મનુષ્ય ક્ષેત્રના ૧૬ દરવાજા છે, તેમાં બંધ કેટલા અને ખુલ્લા કેટલા? જવાબ:–૨ લવણ સમુદ્રના, ૨ ધાત્રીખંડના અને ૨ કાળઉદધિ સમુદ્રના, આ પ્રકારે ૬ દરવાજા વાકાર પર્વતેથી રોકાયેલા છે, બાકીનાં ૧૦ દરવાજા ખુલ્લા છે. પ્રશ્ન ૨૧૦ –ગ અને દ્રવ્ય-લેશ્યા, કયા કર્મનાં ઉદયથી છે? જવાબ –અશુભ-ગ અને અપ્રશસ્ત દ્રવ્ય-લેહ્યા મોહનીય કર્મના ઉદયથી છે અને શુભ-ગ તથા પ્રશસ્ત દ્રવ્ય-લેશ્યા નામ કર્મના ઉદયથી છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૨૧૧ –એક જીવ, એક ભવમાં તથા અનેક ભેમાં આહારક શરીર કેટલીવાર કરી શકે છે અને જે એક ભવમાં બીજીવાર કરે તે ઓછામાં ઓછું કેટલા સમયનું અંતર હોઈ શકે છે? જવાબ :–એક જીવ એક ભાવમાં વધારેમાં વધારે બે વખત અને અનેક માં ચાર વખત સુધી આહાક શરીર કરી શકે છે. અંતર ઓછામાં ઓછું અંતર્મુહૂર્તનું રહે છે. પ્રશ્ન ૨૧૨ –ઓછામાં ઓછા કેટલા ક્ષેત્ર અને કાળને જાણવાવાળા અવધિજ્ઞાની મનની વાત જાણી શકે છે? જવાબ –મને દ્રવ્ય જાણવાવાળા અવધિજ્ઞાની, ઓછામાં ઓછું, ક્ષેત્રથી લેકના સંખ્યામાં ભાગ અને કાળથી પલ્યોપમને સંખ્યાતમે ભાગ જાણે છે. પ્રશ્ન ૨૧૩ –ઓછામાં ઓછા કેટલા ક્ષેત્ર અને કાળને જાણવાવાળા અવધિજ્ઞાની કર્મનાં દ્રવ્યને જાણે છે? જવાબ -કર્મ-દ્રવ્યને જાણવાવાળા અવધિજ્ઞાની ઓછામાં ઓછું લોકના અને પલ્યોપમના બહુ જ સંખ્યામાં ભાગને જાણે છે. પ્રશ્ન ૨૧૪ –કેટલા કાળને જાણવાવાળા અવધિજ્ઞાની, સંપૂર્ણ લોકને જાણે છે? જવાબ –એક પાપમમાં કંઈક ઓછું જાણવાવાળા અવધિજ્ઞાની, સંપૂર્ણ લેકને જાણે છે. પ્રશ્ન ૨૧૫ –અવધિજ્ઞાન થયા પછી કેટલીવારમાં કેવળજ્ઞાન થાય છે? જવાબ:–અંતમુહૂર્તમાં. પ્રશ્ન ૨૧૬ –જુમતિ મન:પર્યવજ્ઞાની, મનુષ્ય ક્ષેત્રમાં, વિપુલમતિ કરતાં અડ્ડી અંગુલ (આંગળ) ઓછું જુએ છે, તો અઠ્ઠી અંગુલ કેવી રીતે? જવાબ: ઉસેધ અંગુલ. પ્રશ્ન ૨૧૭:–હાથી અને ઘેડા વિના, બાકીના પંચેન્દ્રિય રત્ન, અનુત્તર વિમાનથી આવેલાં હેય છે કે નહિ ? જવાબ–પ્રજ્ઞાપના પદ ૨૦ ના મૂળપાઠમાં લખ્યું છે કે સેનાપતિ વગેરે પાંચે રત્નો, અનુત્તર વિમાનમાં આવેલાં નથી હોતાં અને અર્થ માં લખ્યું છે કે તે નરકમાં જાય છે. પ્રશ્ન ૨૧૮ –કૈકેય શરીર, ત્રસ નાડીની બહાર હેય છે કે શું? જવાબ –નહિ, ત્રસનાડીમાં જ હોય છે. આ વાત પ્રજ્ઞાપના પદ ૨૧ના અર્થમાં લખી છે. પ્રશ્ન ૨૧૯ –સાકાર અને અનાકાર ઉપગમાં લબ્ધિ ઉત્પન્ન થાય છે Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે જવાબ –લબ્ધિ, સાકાર ઉપયોગમાં જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૨૦–પૃથ્વી, અપ અને વનસ્પતિકાયમાં તેજલેશ્યાવાળા જીવ વધારે હોય છે કે દેવોમાં? જવાબ:–પૃથ્વી, અપ અને વનસ્પતિમાં તેજલેશ્યાના જીવ કયારેક મળે છે અને કયારેક નથી પણ મળતા, જ્યારે મળે છે ત્યારે પણ તેઓ દેવતાથી બહુ ઓછા હોય છે અને દેવ તેનાથી અસંખ્યાત ઘણું વધારે હેડય છે કારણ એ કે, પૃથ્વી, અપ અને વનસ્પતિમાં તેજલેશ્યા તેમને થોડીવાર માટે હોય છે, જે દેવમાંથી આવ્યા હોય, બાકીનાને નથી હોતી. તેથી દેવ જ વધારે હોય છે. પ્રશ્ન રર૧–પૃથ્વી, અપ અને વનસ્પતિમાં તેજલેશ્યા, જઘન્ય સ્થિતિ વાળાને હેાય છે, કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને હેય છે? જવાબ :–મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં હોય છે, જઘન્યમાં નથી હોતી. પ્રશ્ન ૨૨૨ –તેજોલેશ્યાવાળા ઉપરના છો, તેઓ લેસ્થામાં જ આગળના ભવનું આયુષ્ય બાંધી શકે છે કે નહિ? જવાબ: આ દઢ નિયમ છે કે જીવનું આયુષ્ય જે લેગ્યામાં બંધાય છે, તેમાં જ તે મરે છે. આ પણ અતૂટ નિયમ છે કે પૃથ્વી વગેરે ત્રણે, તેજલેશ્યામાં નથી મરતા આટલા માટે તેઓ તેજોલેસ્થામાં આયુષ્ય નથી બાંધતા અને આયુષ્યને બંધ કરવાના સમય સુધી, તેલેથા તેઓમાં રહેતી પણ નથી. પ્રશ્ન ૨૨૩ જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય અને તિર્યંચમાં કેટલા જ્ઞાન હેય છે? જવાબ –કાંઈપણ જ્ઞાન નથી હોતું. પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં આને ખુલાસે છે. પ્રશ્ન ૨૨૪–કેટલી અવગાહના વાળા તિર્યંચમાં, અવધિજ્ઞાન થઈ શકે છે? જવાબ :–અંગુલનાં (આંગળના) અસંખ્યાતમા ભાગથી લઈને હજાર જજનની અવગાહન વાળા તિર્યંચને અવધિજ્ઞાન થઈ શકે છે, એમ પ્રજ્ઞાપનાનાં પાંચમા પદથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૨૨૫ –જે મનુષ્ય, પરભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે છે, તે જઘન્ય વગેરે ત્રણ ભેદમાંથી ક્યા ભેદને હેય છે? જવાબ :–તે અવધિજ્ઞાન કેવળ મધ્યમ જ હોય છે. પ્રશ્ન રદ –જે તિર્યંચનું આયુષ્ય કોડ પૂર્વનું થઈ જાય, તેની અવગાહના કેટલી હોય? Page #107 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન જવાબ –અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને હજાર જોજન સુધી હોઈ શકે છે. આ વાત ભગવતી શ. ૨૪ થી સિદ્ધ (સાબિત) છે. પ્રશ્ન ૨૨૭–સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, તે યુગલિકની હોય છે કે બીજાની? જવાબ:–મનુષ્યમાં તે યુગલિકની જ હોય છે, પરંતુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ અવગાહના યુગલિકની નથી હોતી. - પ્રશ્ન ર૨૮–ઉત્પત્તિના વખતે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દિની જે જઘન્ય અવગાહના હોય છે, તે યુગલિકમાં હોય છે કે બીજામાં? જવાબ –યુગલિકની કંઈક મિટી અવગાહના હોય છે, એવું પ્રજ્ઞાપના પદ પ થી જણાય છે. પ્રશ્ન ર૨૯–દસ હજાર વરસની સ્થિતિવાળા દેવમાં લેશ્યા કેટલી હોય છે? જવાબ –ઈમાં કૃષ્ણ લેશ્યા અને કોઈમાં તેલેશ્યા હોય છે. પ્રશ્ન ૨૩૦ –તિર્થકરોની આગતમાં (ઉપસ્થિતિમાં) કેટલી વેશ્યા હોય છે? જવાબ –કૃષ્ણાને દોડીને બાકીની ૫ લેડ્યા હોય છે. પ્રશ્ન ૨૩૧ –વાસુદેવની આગતમાં (ઉપસ્થિતિમાં) કેટલી લેશ્યા હેય છે? જવાબ –કૃષ્ણ અને નીલ છેડીને બાકીની ચાર લેશ્યા હોય છે. પ્રશ્ન ૨૩૨ સમ્યગૃષ્ટિ અને મતિ શ્રતજ્ઞાનવાળા, વિકલેન્દ્રિમાં શાશ્વત (કાયમ) મળે છે કે નહિ? જવાબ :–કયારેક મળે છે અને કયારેક નથી મળતા. પ્રશ્ન ર૩૩ –અસંગી જીવેમાં ૨૨ દડુક હોય છે, તે બધા શાશ્વત છે કે નહિ? જવાબ –નરક, દેવ અને મનુષ્ય તેમનાં ૧૩ દંડક તે અસંસીના અશાશ્વત છે અને બાકી ૯ દંડક શાશ્વત છે. પ્રશ્ન ૨૩૪ –સંપૂર્ણ લોકમાં મિશ્ર-દષ્ટિ શાશ્વત છે કે અશાશ્વત? જવાબ :–અશાશ્વત. પ્રશ્ન ૨૩૫ –આહારક શરીર? જવાબ :–અશાશ્વત. પ્રશ્ન ૨૩૬ -નરક અને દેવમાં ચારે કપાય શાશ્વત છે કે અશાશ્વત? જવાબ : –નરકમાં કોધ કષાયમાં વર્તવાવાળા શાશ્વત, બાકી અશાશ્વત અને દેવામાં લેભ કષાયમાં વર્તવાવાળા શાશ્વત મળે છે, બાકી અશાશ્વત. Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો પ્રશ્ન ર૩૭ –કેવળી સમુદ્રઘાત થયાના કેટલા સમય પછી કેવળી ભગવાન મેક્ષમાં જાય છે? જવાબ – જોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનું જ છે, એથી કેવળી સમુદ્ઘત થયા પછી અંતમુહૂર્તમાં મિશ્નમાં જાય છે, પ્રશ્ન ૨૩૮ –એ જીવ લાગલગાટ પંચેન્દ્રિયના કેટલા ભવ કરી શકે છે? કેઈ ૭-૮ અને કેઈ ૧૫ ભવ કરવાનું કહે છે, આમાં સાચી વાત શી છે? જવાબ –પંચેન્દ્રિયની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ એક હજાર સાગરથી કંઈક વધારેની છે. હજાર સાગરોપમમાં તે સેંકડો લાવ થઈ જાય છે. કેવળ પંચે. ન્દ્રિય તિર્યંચ, પંચેન્દ્રિય તિર્યંચના અથવા મનુષ્ય મનુષ્યનાં જ લાગલગાટ ભવ કરે તે આઠ ભવ કરી શકે તેથી–વધારે નહિ, ઉત્તરાધ્યયનના અ. ૧૦ માં ૭-૮ ભવ બતાવ્યા છે, તે તે કેવળ તિર્યંચ પંચેન્દ્રિયના જ સમજવા જોઈએ, કેમકે ત્યાં મનુષ્ય ભવની દુર્લભતાનું વર્ણન કરેલું છે, તેમાં દેવ અને નારકનું કથન જુદું જુદું કરેલું છે. એટલા માટે તે ૭-૮ ભવ તિર્યંચ પંચેન્દ્રિયના છે. પ્રશ્ન થઈ શકે છે કે-તે ભવ, તિર્યંચ પંચનિદ્રયના છે, તો ત્યાં ૭ અને ૮ આ બે વાતે કેમ બતાવી? તેને ખુલાસો આ છે કે–ત્યાં તિર્યંચ પંચેન્દ્રિયની મોટી કાયસ્થિતિ બતાવવાને માટે સાત ભવ લાગલગાટ કર્મભૂમિના અને આઠમે યુગલિક તિર્યંચને હેવાને સંભવ છે, નહિતર ભગવતી શ૨૪ ના ઉલેખથી તે લાગલગાટ આઠ ભવ હોય છે. જે સમુચ્ચય પંચન્દ્રિયના ઉત્કૃષ્ટ ૧૫ ભવ કહે છે, તે બરાબર ઠીક નથી, કેમકે સુમુખ ગાથાપતિ વગેરેના ૧૬ ભવ, મનુષ્ય અને દેવના સુખવિપાકમાં બતાવ્યા છે. મૃગા.. લેઢાના લગભગ ૧૮ ભવ, નાગશ્રીના ૨૭ ભવ અને ગોશાલકના ૩ર થી ઓછા (પંચેન્દ્રિયનાં) ભવ બતાવ્યા નથી. એ તે સૂત્રમાં આવેલાં વર્ણનથી સિદ્ધ છે, પરંતુ કાયસ્થિતિના હિસાબથી તે સમુ વયે પંચેન્દ્રિયના સેંકડો ભવ લાગલગાટ હોઈ શકે છે. પ્રશ્ન ર૩ –કેઈ અપર્યાપ્ત જીવ મરીને નારક અને દેવમાં જાય છે કે નહિ અને કઈ છવ નારકી અને દેવતાથી આવીને અપર્યાપ્ત અવસ્થામાં જ મરે છે કે નહિ? જવાબ –કઈ પણ અપર્યાપ્ત જીવ મરીને નરક અને દેવમાં ઉત્પન્ન નથી થતાં અને ત્યાંથી આવીને કેઈ અપર્યાપ્ત અવસ્થામાં મરતાં પણ નથી. પ્રશ્ન ૨૪૦:-મનુષ્ય અને તિર્યચ, જઘન્ય કેટલી સ્થિતિવાળા મરીને નારકી અને દેવમાં ઉત્પન્ન થઈ શકે છે? Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] સમર્થ-સમાધાન જવાબ –જઘન્ય અંતમુહૂર્તની સ્થિતિનાં તિર્યંચ પંચેન્દ્રિય, બધી નરકમાં તથા આઠમા સ્વર્ગ સુધીના બધા દેવોમાં ઉત્પન્ન થઈ શકે છે. જઘન્ય પ્રત્યેક માસની સ્થિતિવાળા મનુષ્ય પ્રથમ નરક તથા ભવનપતિથી માંડીને બીજા સ્વર્ગના દેશમાં અને બીજા નરક તથા દેશમાં જઘન્ય પ્રત્યેક વર્ષની સ્થિતિવાળા જઈ શકે છે. પ્રશ્ન ૨૪૧ –અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના અંતમુહૂર્તમાં વધારેમાં વધારે કેટલી હોઈ શકે છે? જવાબ:-ઉદ હજાર જેજનની. આ વાત ભગવતી શિ. ૨૪ થી સિદ્ધ છે. પ્રશ્ન ૨૪ર:–અસંગી તિર્યંચ પંચેનિદ્રયનું દેવતામાં વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય હેય છે અને પોપમના અસંખ્યાતમાં ભાગને તે અસંખ્ય ભેદ છે, પછી તે અસંજ્ઞી કેટલું આયુષ્ય પામી શકે છે? જવાબ :–ભગવતી સૂત્ર શ. ૨૪ ઉ. ૨ માં ટીકાકાર લખે છે કે તે અસંતતિર્યંચ જીવ, ત્યાંના ઉત્કૃષ્ટ આયુનાં સમાન જ દેવમાં ઉત્કૃષ્ટ આયુ પામી શકે છે, એટલે કે તેને પૂર્વ સુધીનું આયુ પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન ૨૪૩ –ણ પામની સ્થિતિ પૂરી થઈ જવા પર, તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના કેટલી હોય છે? જવાબ :–જઘન્ય પ્રત્યેક ધનુષ્યની. પ્રશ્ન ૨૪૪–ચાર પ્રકારના દેવામાં ઉત્પન્ન થતાં તિર્યંચ અને મનુષ્ય યુગલિકામાં કેટલી અને કઈ દૃષ્ટિ હોય છે? જવાબ:–ભવનપતિ, વ્યંતર અને તિષિમાં જોવાવાળા યુગલિકોમાં એક મિથ્યાદષ્ટિ અને વિમાનિકમાં જાવાવાળાઓમાં કોઈમાં સમ્યમ્ દષ્ટિ અને કેઈમાં મિથ્યાષ્ટિ–આ બે દૃષ્ટિ હોય છે. પ્રશ્ન ૨૪૫ –તિર્યંચ યુગલિક સંખ્યાત છે કે અસંખ્યાત? જવાબ :– ભગવતી શ. ૨૪ ઉ. ૨ ની ટીકામાં તિર્યંચ યુગલિક સંખ્યાત બતાવ્યા છે. પ્રશ્ન ૨૪૬–સંપૂર્ણ તિછ લોકમાં તિર્યંચ યુગલિક હોય છે કે નહિ? જવાબ –ઉપર મુજબના પ્રમાણથી મનુષ્ય-ક્ષેત્રમાં જ હેવાને સંભવ છે. પ્રશ્ન ૨૪૭ –યુગલિક ભવમાં દષ્ટિનો ફેરફાર થાય છે કે નહિ? જવાબ –ભગવતી શ. ૨૪ને જોતાં દષ્ટિને ફેરફાર થવાને સંભવ નથી લાગતું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૬ પ્રશ્ન ૨૪૮ :—શ્રી જીવાભિગમ સૂત્રમાં નરાનાં વનમાં, વનસ્પતિના ઉલ્લેખ છે, તે શુ નરકમાં પણ નસ્પતિ હોય છે ? જવાબ – —નરકમાં ઔદારિક શરીરવાળી વનસ્પતિની ઉત્પત્તિ નથી થતી. ત્યાં વૈધ્યની અપેક્ષાથી વધુ ન થયુ છે. પ્રશ્ન ૨૪૯ઃ—ચર્ ચન્દ્રમા અને સૂર્યના પ્રકારા, પરસ્પર એક બીજાને સ્પર્શ કરે છે કે નહિ ? તેમનાં તાપ-ક્ષેત્ર કેટલાં છે ? જવાબ :---ચર (ભ્રમણશીલ) ચંદ્રમા અને સૂર્યના પ્રકાશ, પરસ્પર સ્પર્શ કરે પણ છે અને તેઓનુ તાક્ષેત્ર, જમ્મૂદ્રીપ વગેરે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા રૂપથી છે, તથા એક એક ક્ષેત્રમાં પણ જુદા જુદા મઢળામાં જુદા જુદા રૂપથી છે. પ્રશ્ન ૨૫૦ઃ-પુષ્કર દ્વિપના માનુષેત્તરપતની બ’જુની નદીઓ કચ મળી ? જીવાભિગમ સૂત્રના ઉલ્લેખમ, વિજય દ્વારની નીચે સીતા, સીતાદા નદીના ઉલ્લેખ નથી, પરતુ સ્થાનાંગ સૂત્રનાં ૭ મા સ્થાનમાં પુષ્કર સમુદ્રમાં સાત નદીઓ મળવાનુ' લખ્યું છે, આ કઈ રીતે છે ? જવ ખ ઃ—થાનાંગ સૂત્રનાં ઉલ્લેખનુ સમાધાન જોવામાં નથી આવ્યું. જીવાભિગમથી એ તો સાબિત થાય છે કે તે નદીએ દ્વારાની નીચે તે નથી આવી, એમ તો જમ્મૂદ્દીપની ખીજી નદીઓની જેમ દ્વારથી બીજી બાજુ થઈને તે નદીએ પુષ્કર સમુદ્રમાં જઈ શકે છે, પરંતુ અઢીદ્વીપની બહાર નદીએ ન હોવાનું પણ લખ્યું છે. કદાચ પુષ્કર સમુદ્રની તરફ જાવાનાં કારણે, તેને પુષ્કર સમુદ્રમાં માની લીધી હાય. સાંભળવામાં તથા વાંચવામાં તે એવું આવ્યું કે તે નદી માનુષોત્તર પતની નીચે (મૂળમાં) ગઈ છે. જો, તે ભૂમિગત થઈ ને સમુદ્રમાં મળી હોય તા ઠાણાંગ અને જીવાભિગમનું કથન અરાબર હાઈ શકે છે, તત્ત્વ જ્ઞાની ગમ્ય. પ્રશ્ન ૨૫૧ :-જમ્બુદ્રીપના જગત ઉપર વરસાદ થાય છે કે કેમ ? જવાબ ઃ—વરસાદ ન થવાનાં કોઈ કારણા જાણવામાં નથી. પ્રશ્ન ૨પર ઃ—વીસ્તુતિ અ યયનમાં ‘ ફૂટશામલી ’ ઝાડનેા ભગવાનની સરખામણીમાં ઉલ્લેખ થયા અને પ્રશ્નવ્યાકરણમાં શીલની ૩૨ ઉપમામાં (સરખામણીમાં ) જ'વૃક્ષને ઉલ્લેખ થયો છે. આ બન્નેમાં શી વિશેષતા છે? જવાસ્થ્યઃ—જે પ્રકારે શાલ્મલી ઝાડ, સ્વર્ણ જાતિના ભવનપતિ દેવાને માટે ક્રીડાસ્થળ છે, તે જ પ્રકારે ભગવાન મહાવીર ભવ્ય જીવે આત્માર્થ આને માટે આનંદદાયક હતા. અનેક દેવાને માટે કીડા--સ્થળ હાવાની વિશેષતાનાં કારણે તથા જમ્મૂવૃક્ષની અપેક્ષા ભારતની નજીક હાવાનાં કારણે શાલ્મલીવૃક્ષની ઉપમા દીધી અને જેનાં નામથી જ આ દ્વીપ પ્રખ્યાત છે. એવા મહાન યશવાળા હેવાનાં કારણે શલને જમ્મૂવ્રુક્ષની ઉપમા દીધી છે, Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. ] સમ–સમાધાને પ્રશ્ન ૨૫૩ –ચકવતી મૂળ સ્વરૂપે શ્રી દેવીની પાસે રહેતા હતા. તે શું વૈકેય રૂપથી બીજી રાણુઓ પાસે રહેતા હતા અને સંતાન પણ વૈકેય રૂપથી થાતી હતી ? જવાબ:–જેનું મૂળ શરીર ઔદારિક હોય, તેનાં વૈકેય રૂપથી સંતાન થઈ શકે છે. પ્રશ્ન ૨૫૪ યુગલિક મનુષ્યનાં શબને અંતિમ (છેલ્લે) સંસ્કાર કેણ કરે છે? ' ' જવાબ :-ભારપ્ટ વગેરે પક્ષી ઉઠાવીને સમુદ્ર વગેરેમાં ફેંકી દે છે. પ્રશ્ય ૨૫૫ – ની ઉપપાત–શઓ પરનું વસ્ત્ર, કઈ વસ્તુથી બનેલું હોય છે? જવાબ –તે હોય છે તે રનમય, પરંતુ શ્રેમ દુશુલ્લ (કપાસ વગેરે)ની જેમ દેખાય છે. પ્રશ્ન ૨૫૬ –બત્રીસ પ્રકારનાં નાટકમાં છેલ્લું નાટક ભગવાન મહાવીરનાં જીવનનું છે, તે શું બધા દેવતા આ રીતે નાટક કરે છે અને પહેલા તીર્થપતિના સમયમાં પણ આવું જ કરતા હતા? જવાબ –સૂર્યાદેવે લાગવાન મહાવીરની સામે આવું જ કર્યું હતું, પરંતુ બધા દેવ આવું જ કરે છે એ કોઈ નિયમ નથી. પ્રશ્ન ૨૫૭ –જબૂદ્વીપના બહારના દરવાજાને બે ચબૂતરા (એટ) છે અને તે લવણું સમુદ્રની સીમા છે, તો પછી તેના ઉપર વિજયદેવનું સ્વામિત્વ કેમ છે ? જવાબ:–ચબૂતરા (એટા) જમ્બુદ્વીપના કિલ્લાની અંદર છે. પ્રશ્ન ૨૫૮ –જબૂદ્વીપની “પદ્યવરદિકાની વાવડીમાં જે “કમળ છે. તે વનસ્પતિમય છે કે પૃથ્વીમય? ' જવાબ–જબૂદ્વીપના જગત પરના વનખંડની વાવડીઓમાંનાં કમલ વનસ્પતિકાય છે, પણ પદ્મવરવેદિકામાં કઈ વાવડી નથી. પ્રશ્ન ૨૫૪–જબૂદ્વીપનાં દરવાજાનાં ગેખલા (ગવાક્ષ) નાં કેવલૂ અને વાંસ, કેવાં અને કયાં છે? જવાબ :–તિ નામે રત્નનાં તથા લોક પ્રસિદ્ધ આકારવાળા છે. તે ગવાક્ષને લાગેલા નથી, તેની ઉપર છે. પ્રશ્ન ર૬૦–દેવતાના મહેલ, ચબૂતરા અને સિંહાસન, કેઈ એક જોજન પ્રમાણુ ઊંચા છે, અને કઈ અરધા જોજન ઊંચા છે, તે જ્યારે દેવ, Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ ભાગ પહેલા સિંહાસન ઉપર બેસે છે, તે મૂળ શરીરથી જ ચઢે છે કે વિકવણું (વૈકેય) કરીને ચઢે છે? જવાબ –તેઓ મૂળરૂપથી પણ ચઢી શકે છે અને વકેયથી પણ. જ્યારે વિદ્યાધર વગેરે વિદેય વિના પણ અનેક યોજન ઉપર જઈ શકે છે, તે દેવનું તે કહેવું જ શું ? પ્રશ્ન ૨૬૧ –ભવિષ્યકાળની વીસીના છેલા તીર્થકરનું શાસન કેટલું હોય છે? જવાબ :—એક હજાર વરસ ઓછું, એક લાખ પૂર્વ સુધીનું બતાવ્યું છે. પ્રશ્ન રદર:–અકર્મભૂમિના મનુષ્યને ત્યાં કરે હોય છે? જવાબ :-તે ક્ષેત્ર કચરા વગરનું બતાવેલ છે. પ્રશ્ન રદક:-જીવાભિગમસૂત્રમાં ભરત, એરવત ક્ષેત્રના મનુષ્યની અલપાબહત્વ બતાવી છે, તે શું હમેશાને માટે સમજવી જોઈએ? જ્યારે ત્યાં પહેલો, બીજો અને ત્રીજે આરે હેય છે, તે વખતે પણ અત્યારનાં વખત જેટલી જ અપાબહત્વ હોય છે? જવાબ – ભરત રાવત ક્ષેત્રનાં મનુષ્ય તે પરસ્પર હંમેશાંને માટે લગભગ તુલ્ય છે, પરંતુ અંતરદ્વીપ વગેરે બીજા ક્ષેત્રોની સાથે જ અા બહુત્વ કરાયેલ છે, તે ભરત ઐરાવતની કર્મભૂમિની અપેક્ષાથી સમજવી જોઈએ. પ્રશ્ન ર૬૪–શીલની ૩ર ઉપમામાં ૧૪ મી ઉપમામાં સ્વર્ણકુમાર જાતિના દેવ અને ૧૫ મીમાં નાગકુમાર’ લીધા, તે પહેલાં “નાગકુમાર’ ન લેતાં “સ્વર્ણકુમાર કેમ લીધા-ઊધે કમ કેમ રાખ્યો? જવાબ:–ત્યાં કમની અપેક્ષા નથી, બધી ઉપમાઓ સ્વતંત્ર છે. જે કમની અપેક્ષા હોત, તે કેવળજ્ઞાન વગેરેની ઉપમાની પછી વન, વૃક્ષ વગેરેની ઉપમા કેવી રીતે આવત? પ્રશ્ન ૨૬૫ –બીજા ગુણસ્થાનમાં આ રીતે કહે છે કે-જીવ અનાદિકાળથી ઊંધાના સીધા થયાં, કૃણપક્ષીનાં શુકલપક્ષી થયા, તે શું જીવ પહેલું ગુણસ્થાન છેડીને બીજામાં જાય છે, કે ઉપરથી પડીને આવે છે? ગુણસ્થાનની અપેક્ષા ઊંધી--સીધી કેવી રીતે સમજવી? જવાબ :–જીવ, બીજા ગુણરથાનમાં ઉપરથી જ આવે છે, પહેલાથી નથી થતા. બીજા ગુણસ્થાનના વર્ણનમાં કહેવાય છે કે-જીવે ઊંધાના સીધા અને કૃષ્ણ પક્ષીનાં શુકલપક્ષી થયાં, પરંતુ તે ગુણ તે તેઓએ ચોથા ગુણસ્થાનમાં જ મેળવી લીધા અને તે ગુણ બીજા ગુણસ્થાનમાં પણ છે, જે આ અપેક્ષાથી કહે તો ઠીક છે. પરંતુ આમ કહેવું તે બરાબર નથી કે આ બીજા ગુણસ્થાનવાળા જવમાં તે ગુણ પહેલાં તે ન હતાં, પણ બીજા ગુણસ્થાનમાં પ્રાપ્ત થયા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ]. સમર્થ–સમાધાન પ્રશ્ન રદ ભવનપતિ દેવ, ચાલીસ હજાર જન નીચે છે, તે આ ચાલીસ હજાર જોજન ક્યાંથી અથવા કેવી રીતે સમજવા ? જવાબ:–મેરુપર્વતની સમાન ભૂમિથી, ઉત્તર દક્ષિણની તરફ ચાલીસ હજાર શાશ્વત જન નીચે પ્રથમ નરકના ત્રીજા અંતરમાં વનપતિ દેવ છે. પ્રશ્ન ૨૬૭ –તિષીના કપની પ્રભામાં “મન્ટલેશ્યા મંદાક્ત લેશ્યા, અને શુભ લેશ્યા બતાવી, પરંતુ વૃક્ષોમાં તે અશુભ લેશ્યા હોય છે, તે પછી શુભ કેમ બતાવી? જવાબ –ત્યાં લેશ્યાને અર્થ “પ્રકાશ” સમજવું જોઈએ. ત્યાં કૃષ્ણ વગેરે લેશ્યાને પ્રસંગ નથી. “સુહલેસા” ને અર્થ સુખદાયક પ્રભા (પ્રકાશ) સમજ. પ્રશ્ન ૨૬૮-કલ્પવૃક્ષને “વિશ્વસા પરિણુમન” બતાવ્યું, આ ક્યા પ્રકારે છે? જવાબ –અહીં વિસસા પરિણમનને અર્થક્ષેત્ર સ્વભાવથી ઉત્પત્તિ ” સમજ જોઈએ. તે કઈ દેવ મારફત લગાયેલા નથી. પ્રશ્ન ૨૬૯–નરકમાં પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને વનસ્પતિકાયનું વર્ણન છે, પરંતુ તેજસૂકાયનું નથી. જે વનસ્પતિ વૈકેયમય છે, તે શું તેજસૂકાય વૈક્યથી ન બની શકે? જવાબ – જીવાભિગમમાં પૃથ્વી વગેરે પાંચ કાયના સ્પર્શનું વર્ણન છે, ત્યાં તેજસકાય પણ છે. પ્રશ્ન ૨૭૦ –શ્રી “જીવાભિગમ” સૂત્રમાં ચાર પર્યાયને પર્યાપ્તિ અને ચારને અપર્યાપ્તિ બતાવી, આ ક્યા પ્રકારે છે? જવાબ –આ વિધાન કેન્દ્રિય ની અપેક્ષાથી છે. જ્યાં સુધી તે શક્તિઓ અપૂર્ણ રહે છે, ત્યાં સુધી તેને અપર્યાપ્ત કહે છે અને પૂર્ણ થવા પર તેને જ પતિ કહે છે. આ રીતે પતિ અને પર્યાપ્તિ બંને ય છે. આ જ રીતે કેઈમાં ૫ પર્યાય હોય અને તેમાં ૬ હય, તે પ તથા પર્યાપ્ત સમજવી જોઈએ. કારણ કે “ જીવાભિગમ” માં ૫ તથા ૬ પર્યાપ્તિ વાળાઓમાં પણ આ જ પ્રકારનો ઉલ્લેખ છે. પ્રશ્ન ૨૭૧ બેચર (આકાશમાં ઉડતાં પક્ષી) ગર્ભમાં રસવતી નાડી વડે આહાર કેવી રીતે કરે છે? જવાબ :- જે ખેચરજીવ, ગર્ભમાં ઇંડાં વગેરે રૂપમાં હોય છે. તે માતાના કેડામાં શરીરનાં વાળ વગેરે મારફત નાડી વિના પણ આહાર ગ્રહણ કરી શકે છે, એટલે કે ચામડીથી તેને આહારની પ્રાપ્તિ થઈ શકે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે તે પ્રશ્ન ર૭૨–ભાષા પદમાં બે વખત પુદ્ગલ ગ્રહણમાં દિશાને ઉલેખ કેમ થયે? જવાબ :–જેટલા ક્ષેત્રમાં ભાષાને ગ્રહણ કરવા યોગ્ય દ્રવ્ય આવેલા છે, તેટલા જ ક્ષેત્રના ઊર્થ, અધે, તિર્યંગ વિભાગ કરવા અને નિયમથી છ દિશા બતાવી છે. એટલા માટે ત્રસનાલની બહાર ત્રસ જીવ ન હોવાથી ભાષાનું બોલવું ત્રસાલમાં જ થાય છે. એટલા માટે તેની છ દિશાનાં જ પુદ્ગલ આવે છે. ૩-૪–પ ના નથી આવતાં. પ્રશ્ન ર૭૩ –ભાષાની ઉત્પત્તિ, ત્રણ શરીરથી જ બતાવી, તે શું તેજસ, કામણથી ભાષાની ઉત્પત્તિ નથી થઈ શકતી? જવાબ :–ભાષાની ઉત્પત્તિ, ઉદારિક, વૈકિય અને આહારક શરીરથી જ થાય છે, આની જ શક્તિથી ભાષાનાં દ્રવ્ય ગ્રહણ કરાય છે, અને તેનાથી જ ભાષા બોલાય છે. પ્રશ્ન ૨૭૪–પ્રજ્ઞાપનાનાં બીજા પદમાં “અંતરથી પુરમાન વિસ્તાર બતાવ્યું છે, આનો શો અર્થ છે? જવાબઃ–પુરમાન વિસ્તાર” કદાચ વિમાનનાં અંદરનાં પ્રાસાદની હારોને બતાવ્યો હશે. “મને અર્થ કરતાં ટીકાકારે-“ભમાની નગરાકારાની વિશિષ્ટ સ્થાનાનિ * બતાવ્યું છે, પરંતુ આની મને નિશ્ચિત ખબર નથી. પ્રશ્ન ૨૭૫–દેવલોકનાં વિમાન, સિંહાસન વગેરે ક્યા માપથી સમજવા જવાબઃ–શાશ્વત ભવન, વિમાન, તોરણ વગેરેનાં માપ પ્રમાણ-અંગુલથી સમજવા જોઈએ અને વક્રેય વડે બનાવાયેલા વિમાન, ભવન વગેરેની લંબાઈ, પહોળાઈ વગેરે તથા દેહમાન તથા શાશ્વત પ્રતિમાઓનાં માપ ઉધાંગુલથી સમજવા જોઈએ. સંભવિત પણે શા, શસ્ત્ર વગેરેનાં નામ આમાંગુલથી છે. આ ત્રણ પ્રકારના અંગુલના ખુલાસા અનુયોગ દ્વાર સૂત્રમાં કરેલા છે. ત્યાંથી જોઈ શકાય છે. પ્રશ્ન ૨૭૬:-પૃથ્વી, અપ, વાયુ, વનસ્પતિને માટે-ઉત્પાત, સમુદ્રઘાત, સ્વસ્થાન, લોકના અસંખ્યાત ભાગ તથા તેઉકાયનાં પર્યાપ્ત-સમુદઘાત સવ્વલેએ” કહ્યા છે, આ કયા પ્રકારે છે? . જવાબ:–બાદર પૃથ્વી, અપ અને તેઉકાયના પર્યાયામાં ઉત્પાત અને સમુદુઘાત, સ્વસ્થાન લેકને અસંખ્યાતને ભાગ સમજવો જોઈએ, તથા વાયુકાયના પર્યાયામાં ત્રણેય બેલ લેકના ઘણું અસંખ્યાત ભાગમાં સમજવા અને બાદરે વનસ્પતિના પર્યાપ્તામાં ઉત્પાતસમુદ્દઘાત, સર્વક અને સ્વસ્થાન લોકના અસંખ્યાત ભાગમાં સમજવા. - પ્રશ્ન ર૭૭ –સિતા સિદા નદી પ૦૦ જન સમુદ્રમાં ગઈ છે, તે જમ્બુદ્વીપના ચબૂતરા (ટા) તેની બહાર છે કે અંદર? સુ. ૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] સમર્થ–સમાધાન જવાબ –સીતા સિતેદા નદી દરવાજાની નીચે થઈને ગઈ છે, દરવાજા નદીઓની ઉપર આવ્યા છે, તેથી ચબૂતરા (ટા)ને માટે કઈ અડચણ નથી આવતી. પ્રશ્ન ૨૭૮–દેવલોકમાં દેવ, બત્રીસમું નાટક કર્યું કરે છે? - જવાબ –પિતાની ઈચ્છા પ્રમાણે કોઈની પણ ચારિત્રનું નાટક કરતા હશે. આને માટે કોઈ ખુલાસે જોવામાં આવ્યો નથી. પ્રશ્ન ર૭૯-કહેવાય છે કે-“યુગલિયાનાં મૃત શરીરને ભારડ પક્ષી લઈ જાય છે, “તો શું ભારતું પક્ષી આની જ શોધમાં રહે છે? જવાબ:–સૂત્રોનાં ઉલ્લેખમાં “ભારષ્ઠ વગેરે પક્ષી “સમુદ્ર વગેરે માં ફેકે છે - એમ લખ્યું છે, એટલા માટે માત્ર ભારણ્ય પક્ષી જ ફેકે છે–એવી વાત નથી. બીજા યોગ્ય પક્ષી પણ ફેકી દે છે અને માત્ર સમુદ્રમાં જ નાખે છે”—એમ પણ નથી, નદી વગેરેમાં પણ નાખી દે છે. પ્રશ્ન ૨૮૦–શુકલ લેશ્યાવાળા કરતાં પધ લેશ્યાવાળા અસંખ્યાત ગણું વધારે છે, તે પછી તે જેલેશ્યા અને પદ્મ લેશ્યાવાળાને સંખ્યાત ગણું કેવી રીતે બતાવ્યા? જવાબ:–જે ત્રણે ગતિનાં જીવોના સંમિલિત રૂપથી વિચાર કરીએ તે શુક્લલેશ્યા વાળા કરતાં પદ્દમલેશ્યાવાળા અને પમ્લેશ્યાવાળા કરતાં તેને લેશ્યાવાળી સંખ્યાત ગણું જ હોય છે અને માત્ર દેવગતિની જ વેશ્યા સંબંધિ અપા બહત્વ કહીએ તે શુકલ લેણ્યા વાળા કરતાં પદ્મ લેશ્યાવાળા દેવ અને પદ્મેલેશ્યાવાળા કરતાં તેજલેશ્યાવાળા દેવ અસંખ્યાત ગણ હશે. સમુચ્ચય જેમાં અસંખ્યાત ગુણ નથી હોઈ શકતા. 1 . પ્રશ્ન ૨૮૧ –સાતમી નરકને “અપ્રતિષ્ઠાન' નામને નરકાવાસ “શૂળીનાં આકારને બતાવ્યું, તે આ કયા પ્રકારે છે? જવાબ –શૂળીને આકાર નહિ, પરંતુ સ્પર્શ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં–અહે ખુરપ સંડાણ સંઠિયા –લખ્યું તથા જીવાભિગમમાં નરકાવાસનો સ્પર્શ તલવારની ધાર, અસ્તરાની ધાર, શક્તિ, કુંત (ભાલ બરછી) તેમર (અઋ) નારાચ (લેઢાનું બાણ) અને શૂળી વગેરેના અગ્ર ભાગથી પણ વધારે અનિષ્ટકારી સ્પર્શ બતાવાયેલ છે. પ્રશ્ન ૨૮૨ –તમસ્કાયમાં ત્રસકાય ઉત્પન્ન થાય છે ? જવાબ:–હા, થાય છે. પ્રશ્ન ૨૮૩ –શ્રી ત્રિશલાદેવીએ ૧૪ સ્વપ્ન જોયાં પછી શ્રી મહાવીરસ્વામી ગર્ભમાં ૯ મહિના અને સાડા સાત રાત્રિ સુધી રહ્યા એ ઉલ્લેખ છે, આ કયા પ્રકારે છે? Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૭૫ જવાબ :–સ્વપ્નનાં ફળ કહેવા વાળાઓએ જે નવ મહીના અને સાડા સાત રાત્રિ બતાવી, તેનું કારણ એ છે કે તેમને દેવાનંદાજીની કુક્ષીમાંથી (કુખમાંથી) ગર્ભ લઈ જવા વગેરેની ખબર ન હતી. તેમણે ઉત્તમ પુરુષને સંપૂર્ણ ગર્ભકાળ જાણુને જ કહ્યું હતું, તેમને એ પણ જાણ ન હતી કે ગર્ભમાં તીર્થકર છે કે ચકવતી” આથી જ તેઓએ કહ્યું કે, “કાં તે જિન હશે અથવા ચકવતી હશે.” જન્મ સમયના ઉલ્લેખમાં બતાવ્યું, તે ભગવાનના ગર્ભમાં રહેવાનાં પૂર્ણ કાળની અપેક્ષાથી છે. તેઓ બંને સ્થાન પર કુલ સાડા નવ મહિના ગર્ભમાં રહ્યા હતા. તેમ તે ત્રિશલાદેવીની પહેલાં ગર્ભની અપેક્ષાએ પણ ગર્ભકાળ સાડા નવ મહિનાનું હોય છે. પ્રશ્ન ૨૮૪–સમુર્ણિમ મનુષ્યની ઉત્પત્તિનાં ચૌદ સ્થાન છે. તેમાં ચૌદમું સ્થાન-સમસ્ત અચિ સ્થાને નું છે, તે શું આ ભેદ પૂર્વનાં સ્થાનેને સંગ્રહ કરે છે, કે જુદું સ્થાન સૂચવે છે? જવાબ: તેર સ્થાને સિવાય બીજા પણ અશુચિ સ્થાન-જે મનુષ્યનાં સંસર્ગ થી હોય, તે છેલલા ભેદમાં ગણવા જોઈએ. જેમકે કેઈ મનુષ્ય રોટલીનાં ટુકડાને ચાવી ચાવીને કઈ વાસણમાં ભેગા કરે, તે તે ભિન્ન સ્થાન થયું. તેવી જ રીતે તે સ્થાનેમાંથી બે ત્રણ ચાર બેલ સામેલ કરવાથી જેની ઉત્પત્તિ થાય, તે તે આ છેલ્લા ભેદમાં ગણાય છે. પ્રશ્ન ૨૮૫ –ચારે ગતિનાં જીવ, પૂણું પર્યાયથી ૩૩૬ આવલિકામાં પર્યાપ્ત છે કે ઓછા વધારે ? જવાબ –જેની પર્યાપ્તિને કાળ સમાન પણ હોય છે અને ઓછો વધારે પણ હોય છે. જે બધા ને કાળ સમાન જ હેત, તે એક મુહૂર્તમાં ભવેની સંખ્યા ઓછી વધારે કેમ હોત? કેવી રીતે સૂફમનિગદનાં જીવ એક મુહૂર્તમાં વધારે ભવ કરે, તે. ૬૫૫૩૬ અને અસંજ્ઞી પંચેન્દ્રિય વધુ ભવ કરે તે ૨૪ જ. જે માની લેવાય કે નિગેદના જીએ તે બધા ભવ અપર્યાપ્તાવસ્થામાં કર્યા હોય તે પણ ત્રણ પર્યાતિ પૂર્ણ કરીને ચોથી પર્યાપ્તિ અધૂરી રહેતાં જ કાળ કરે છે અને અસંજ્ઞી મનુષ્ય પણ ચેથી પર્યાપ્તિ અધૂરી રહેતાં કાળ કરે છે. બંનેની પર્યાપ્તિ લગભગ સરખી હોવા છતાં પણ એકના ભવ ૬પપ૩૬ અને બીજાનાં ૨૪ જ. આથી સાબિત થાય છે કે પર્યાપ્તિ પૂર્ણ કરવાને સમય ઓછો વધારે પણ હોય છે. પ્રશ્ન ૨૮૬ –આહારક શરીરનું જે પૂતળું નીકળે છે, તે કયા પુગલેનું પરિણામ છે? જવાબ –આહારક શરીરનું જે પૂતળું બને છે, તેમાં જીવનમાં પ્રદેશ પણ રહે છે, તેથી તેને “પ્રગસા પુદ્ગલ કહેવું જોઈએ. પ્રશ્ન ૨૮૭ –અનુત્તર વિમાનની ઊંચાઈ ૧૧૦૦ જેજન છે અને દેવેની અવગાહના એક હાથની છે તથા પંચેન્દ્રિયની શ્રોત-ઇન્દ્રિયને વિષય ૧ર Page #117 -------------------------------------------------------------------------- ________________ (6 ] સમર્થ સમાધાન જોજન છે. ત્યારે દેવતા ૧૧૦૦ જોજન દૂર રહીને મોતીઓને શબ્દ કેવી રીતે સાંભળી શકે છે? જવાબ:–તીર્થકરેના જન્મ મહોત્સવ વગેરેને માટે જ્યારે ઈન્દ્ર તિછલેકમાં આવવા માગે છે, ત્યારે અનિકઅધિપતિ મારફત ઘંટોના અવાજથી ખબર પહોંચાડાય છે અને તે અવાજ સંપૂર્ણ વિમાનમાં ફેલાઈ જાય છે, ત્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં મતીએને અવાજ દેવ સુધી પહોંચી જાય. તેમાં બાધા (અડચણ) પણ શું છે ? શ્રેતેન્દ્રિયને ૧૨ જોજનને વિષય તે કઈ બીજા સાધન વિનાથી સમજે જેઈએ. બીજા સાધનની મારફત તે બહુ દૂર સુધી અવાજ જાય છે. તે અત્યારે તે પ્રત્યક્ષ થઈ જ રહ્યું છે, પછી દેવોની તે વાત જ શી ? પ્રશ્ન૨૮૮–દેવ દાનવ ગંધના, જખ-રફખસ્સ-કિન્નર, બંભર્યારિનમસંતિ'–ગાથામાં વ્યતર જાતિનાં દેવને જ બતાવવાવાળા ચાર શબ્દ કેમ લીધા? જવાબઃ—એમ તે ઉપલક્ષણથી ભૂત પિશાચ વગેરે પણ ચાર નામમાં ગ્રહણ થઈ શકે છે. અંતરેનાં વિશેષ નામ બતાવવાનું કારણ એ પણ હોઈ શકે છે, કે યંતર દેવ, અન્ય દેવની અપેક્ષા મનુષ્યની વિશેષ નજીક છે. મનુષ્યને ત્રાસ દેવામાં કે સુખનું નિમિત્ત ' બનવામાં વ્યંતર દેને વધારે ગ રહે છે. વ્યંતર કુતૂહલ સ્વભાવના પણ બહુ જ હોય છે. બ્રહમચારી મનુષ્યને વંદન વગેરે કરવામાં આ દેવેની અનુકૂળતા પણ વિશેષ છે. એટલા માટે તેને ઉલ્લેખ વિશેષ નામથી થયે હશે, કાં પછી ગાથાની પૂર્તિ કે બીજી અપેક્ષાથી એમ થયું હેય, નિશ્ચિત વાત જ્ઞાની ગમ્ય છે. પ્રશ્ન ર૮૯ –પ્રથમ દેવલોક ઘને દધિનાં આધારે બતાવ્યું, તે ઘનેદધિનું પિંક કેટલું છે? જવાબ —ઘને દધિનાં પિંડનું પરિમાણ જોવામાં કે સાંભળવામાં નથી આવ્યું. હીરપ્રશ્ન માં પણ અનભિજ્ઞતા (અજાણપણું) જ બતાવી છે. પ્રશ્ન ર –પહેલા સ્વર્ગમાં દેવીઓની પરિષદ બતાવાઈ તે તે પરિચહિતા દેવીઓની પરિષદ કે અપરિગ્રહિતાની? જવાબ સંભવ છે કે અપરિગ્રહી દેવીઓની હોય, પરંતુ આ વાતનો આધાર bઈ જગ્યાએ જેવા, સાંભળવામાં નથી આવ્યો. પ્રશ્ન ૨૯૧ –તીર્થકર, ગણધર અને સાધુને નિર્વાણ ઉત્સવ, ગૃહસ્થી મનુષ્ય કરે છે કે નહિ? જવાબ –તીર્થકર, ગણધર અને સાધુના નિર્વાણ થવા પર બાકીનાં શારીરિક કાર્યમાં, મનુષ્યને સામેલ થવામાં કોઈ વિન નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૭૭. પ્રશ્ન ૨૯૨ ––વેદક સમ્યકત્વની સ્થિતિ એક સમયની, કયા પ્રકારે સમજવી? જવાબ :–વેદક-ક્ષાયિક–વેદક સમ્યકત્વની સ્થિતિ એક સમયની છે. એક સમયની પછી જ લાયક–સમ્યકત્વ થઈ જાય છે. પ્રશ્ન ૨૪ –સિદ્ધાંત છે કે ચોવીસ દંડકમાં એક એક છે એક એક પુદગલ પરાવર્તન કર્યો, પરંતુ જે અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહારમાં આવ્યા, તેમણે મનઃ પુદગલ-પરાવર્તન, વચન પુદ્ગલ-પરાવર્તન, વૈકેય પુદગલ-પરાવર્તન અનંતા અનંત કેવી રીતે કર્યા? જવાબ :–ટીકાકાર કહે છે કે આ સિદ્ધાંત ઘણું જીની અપેક્ષાથી છે. તેમજ કોઈ એમ પણ કહે છે કે અવ્યવહાર રાશિમાંથી નીકળીને જે જીવ અનંત પુગલ પરાવર્તન કરી લે છે તે જીવ પૃચ્છામાં ગણાય છે, બીજા નહિ. પ્રશ્ન ૨૯૪ –પ્રાણાતિપાત ક્યા કર્મથી થાય છે? જવાબ:–પ્રાણાતિપાત મુખ્યત્વે મેહનીય કર્મથી સંબંધિત છે. એનાથી નૂતન કર્મ–બંધ થાય છે, જેમાં મુખ્યપણું અસતા વેદનીય કર્મનું હોય છે. પ્રશ્ન ર૯૫ –ભરત ચક્રવતીએ વિદ્યાધરને સાધવા માટે ૩ ઉપવાસ કર્યા, તે દક્ષિણ તરફનાં રાજાને સાધતાં, ઉત્તર દિશાના રાજા કયા પ્રકારે પ્રેરિત થયા? જવાબ:–ભરતેશ્વરે વિદ્યાધર રાજાને સાધતી વખતે દક્ષિનાં નમિરાજા અને ઉત્તરના વિનમિ-આ બંનેનું ધ્યાન કર્યું, બંને રાજાઓએ દિવ્ય-મતિથી પ્રેરિત થઈને ચક્રવતીનાં ઉત્પન્ન થવાની વાત જાણી. તેમની પાસે જાણવાનાં બીજા સાધન હોવા છતાં પણ તેમણે ભક્લેશ્વરની મનોકામના દિવ્ય મતિથી જાણી, જે પ્રકારે સધર્મ અને ઈશાન દેવલોકની દેવીઓ, ઉપરનાં સ્વર્ગોમાં રહેવાવાળા દેવનાં મગત પશ્ચિારણાના ભાવ, પિતાની દિવ્ય મતિથી જાણી લે છે, તે જ રીતે આપણે સમજવું જોઈએ. પ્રશ્ન ર૯૬ – ક્રિય શરીરવાળા અનેક રૂપ બનાવે, તે તે બધાં શરીરનાં સરખાં રૂપ અને એક જ પ્રકારનાં કાર્યો હોય છે કે જુદા જુદા જવાબ :—એક પ્રકારનાં પણ હોઈ શકે છે અને જુદા પ્રકારનાં પણું. જેવી રીતે શકેન્દ્ર પિતાનાં પાંચ રૂપ બનાવીને, એક રૂપથી તીર્થકરને હાથમાં લીધા, બે રૂપથી ચમર વીંઝતા રહ્યા, એક છત્ર ધારણ કરતા રહ્યા અને એક વા લઈને આગળ ચાલતા રહ્યા. અને સ્નાન કરાવતી વખતે ચારરૂપ વૃષભનાં બનાવીને એક જ પ્રકારનું કામ કર્યું. પ્રશ્ન ર૯૭–અવકાય સંસ્થાન કેવી રીતે સમજવા? Page #119 -------------------------------------------------------------------------- ________________ وق સમર્થ-સમાધાન જવાબ-આકાર વિશેષને સંસ્થાન કહે છે. અજીવનાં પર્મિષ્ઠલ વગેરે પ૩૬ સંસ્થાન હોય છે. પ્રશ્ન ર૮–કપાય-સમુદઘાત કેને કહે છે? જવાબ :–કષાય-ચારિત્ર મેહનીય કર્મના આશયથી કષાય-સમુદ્દઘાત થાય છે. કષાયના ઉદયથી સમાકૂલ જીવ પ્રદેશને બહાર કાઢે છે. કષાયરૂપ મેહનીય કર્મના પ્રદેશ જે આત્માની સાથે લાગેલા છે અને કાલાન્તરમાં અનુભાવમાં આવવાને એગ્ય છે, તેને એકાગ્રતાથી પ્રબળતા પૂર્વક, ઉદીરણું કરણથી આકષીને, ઉદયાવલિકામાં પ્રક્ષિપ્ત કરે અને અનુભવ કરીને નિર્જરે, તેને “કષાય સમુદ્દઘાત” કહે છે. પ્રશ્ન ર૯મરણબ્લિક સમુદઘાત અને સમયા મરણમાં શું અંતર છે? જવાબ:–મરણબ્લિક સમુદ્દઘાત, અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ બાકી રહેવાથી થાય છે, આ સમુદ્દઘાત એક જીવ એક અથવા બે વાર પણ કરી શકે છે. જે બે વાર સમુઘાત કરે છે, તેની પહેલીવારની સમુદ્યાત મરણ ન્તિક સમુદુઘાત જ કહેવાય છે અને બીજીવારની સમદુઘાત કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે “સમયમરણ” પણ કહેવાય છે. એક વાર મરણબ્લિક સમુદ્દઘાત કરીને મૃત્યુને પ્રાપ્ત થવાવાળા જીવનું પણ “સમય મરણ” કહેવાય છે. (“મરણ સમુદ્દઘાત” આયુકર્મને એકાગ્રતા પૂર્વક ઉદીરણ યુકત વેદીને નિર્જશ કરવાની દશાને કહે છે અને “સમયમરણ” આયુકર્મનાં ક્ષયને કહે છે, બંનેમાં આ જ અંતર હોવાનું સમજવામાં આવે છે.) પ્રશ્ન ૩૦૦ –ઇન્દ્રિય-સંવર અને ઇન્દ્રિય-પ્રતિસલીનતામાં શું અંતર છે? જવાબ – ધર્મ અને ધર્મ, આ જ અંતર છે, એ સ્થાનાંગ ટીકામાં ઉલ્લેખ છે. ઈન્દ્રિય-સંવર ધર્મ છે. અને ઇન્દ્રિય-પ્રતિ સલીનતા સંવરવાળે ધર્માત્મા છે. પ્રશ્ન ૩૦૧–સંવત્સરીનાં દિવસને આટલું મહત્ત્વ કેમ દિધેલું છે? જવાબ :–વિશેષ રૂપથી આત્માની શુદ્ધિ કરવાને માટે સંવત્સરીનું મહત્ત્વ છે. આવશ્યક સૂત્રની ટીકામાં બતાવ્યું છે કે અન્ય દિવસની તુલનામાં તે દિવસ (ભાદ્રપદ શુકલા પ ને-ભાદરવા સુદ પાંચમને ઘણા સંસી પંચેન્દ્રિય જીવોને પરભવના આયુષ્યને બંધ થાય છે, એટલા માટે તે દિવસે ધર્મધ્યાન, ક્ષમાપના વગેરે વિશેષ રૂપથી કરવા જોઈએ. પ્રશ્ન ૩૦૨ –અલકને દ્રવ્ય ગુણ પર્યાય શું છે? જવાબ –અલેક, અજીવ દ્રવ્ય દેશરૂપ છે. તે અનંત અગુરુ લઘુ ગુણ સંયુક્ત તથા સર્વ આકાશના અન તમે ભાગે ન્યૂન છે. તેમાં અવગાહ ગુણ તે હાજર છે. ગુણ (અગુરુ લઘુ) ની હાનિ વૃદ્ધિને પર્યાય કહે છે. વગેરે વગેરે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ww vvvvv ભાગ પહેલે ] [ ૭૯ પ્રશ્ન ૩૩ –ભરત, ઐરવત ક્ષેત્રને જુદા જુદા કહ્યા, પણ મહાવિદેહને એક જ રૂપમાં કહ્યા, આખું શું કારણ? જવાબ :–ભરત, એરવત તે સર્વથા જુદા જુદા છે. મહાવિદેહને યથા પ્રસંગે સમુચ્ચય પણ કહ્યું અને પૂર્વમહાવિદેહ વગેરે ભેદપૂર્વક પણ કહે છે. પ્રશ્ન ૩૦૪-કાળને સ્વભાવ તે વરતવાને છે, તે લેકનાં બધાં જીવ, અજી દ્રવ્યો પર વરતે છે, ત્યારે તેની સીમા અઢી દ્વીપ પ્રમાણુ જ કેમ બતાવી? જવાબ –કાળના કેટલાયે ભેદ કરેલા છે. તેમાંથી અદ્ધાકાલ, ચર ચન્દ્ર-સૂર્યનાં કિરણની વિશેષતા છે. તેનું ક્ષેત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર સુધી જ છે અને જે દ્રવ્ય કાળ છે તે બધાં જ અને અજી પર વરતે છે. તે આદિ (આદિ સહિત), અનાદિ. સપર્યસિત, અપર્યવસિત સ્થિતિરૂપ છે. તે સિવાય યથા-આયુષ્ય કાળ” વગેરે ભેદ પણ છે. પ્રશ્ન ૩૦૫ –વાયુકાયને લીલો રંગ કેવી રીતે સમજે? જવાબ– વનસ્પતિના અંકૂર જમીનમાંથી નીકળે છે, ત્યારે તે પીળા હોય છે, પરંત પછીથી હવા લાગવાથી લીલા થઈ જાય છે. આ ન્યાયથી વાયુકાયને રંગ લીલે કહ્યો છે. પ્રશ્ન ૩૬ –પાંચે સ્થાવરકાયનું સંસ્થાન “હુડક' લીધું છે, પરંતુ વટવૃક્ષ બને “ ન્યધપરિમણ્ડલ સંસ્થાન” પણ કહ્યું છે, તે આનું શું કારણ છે? જવાબ :-વટવૃક્ષ, સ્વતઃ ચોધ પરિમંડલ સંસ્થાન વાળું નથી, આ તે માત્ર ઉપમા છે. જે રીતે વટવૃક્ષની નીચેને ભાગ પાતળો–સંકુચિત અને ઉપરનો વિસ્તૃત (ફેલાયેલો હોય છે, તે જ રીતે જેને નાભિથી નીચેનો ભાગ સુંદર ન હોય, હીન અને અશોભનીય હોય અને નાભિથી ઉપરને ભાગ પ્રમાણયુક્ત અને શેભિતે હોય, તે ચોધ પરિમલ સંસ્થાન” છે. આમાં શોભતા, અશુભતા તથા સારા ખરાબ વિભાગને માટે વટવૃક્ષની ઉપમા માત્ર છે. તેનું સંસ્થાન તે “હુંડક જ છે. વટવૃક્ષમાં એક નહિ, અનેક જીવ છે. પાંદડાં વગેરેના અનેક ના મેળથી વૃક્ષને આકાર બન્યું. તે એક જીવનું સંસ્થાન નથી. પરંતુ પંચેન્દ્રિય જેમાં તો તે આકાર એક જીવને જ છે. એટલા માટે ટવૃક્ષ તથા બીજા કાયમાં ઉક્ત સંસ્થાન નથી હોતું. પ્રશ્ન ૩૦૭ :–“લવણ સમુદ્રમાં છયે આરાનાં વર્તન કાળ છે શું? જવાબ :–હા છે. પ્રશ્ન ૩૦૮ઃ ચારે દિશાઓમાંથી શુભ પુદગલ કઈ દિશામાંથી ઉત્પન્ન થાય છે? Page #121 -------------------------------------------------------------------------- ________________ [ સમર્થ–સમાધાન જાબ :–રથાનાંગ સૂત્રમાં, પૂર્વ અને ઉત્તર દિશાને શુભ કહી છે. તેનાંથી સમજાય છે કે આ બે દિશાઓમાં શુભ પુદ્ગલેની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય છે. ટીકાકાર કહે છે કે આ દિશાઓમાં જિન વગેરે હેવાનાં કારણે” તથા આ પણ માન્યું છે કેમેરુપર્વત બધા ક્ષેત્રોથી ઉત્તરમાં જ રહે છે અને મેરૂ પર્વતની બાજુએ જિન વગેરે જરૂર મળશે તથા પૂર્વમાં સૂર્યોદય થાય છે. આ પણ શહા પુદ્ગલેની વૃદ્ધિ કરવાવાળા છે સુર્ભ સૂરિયે સુર્ભ સૂચિરસ અ”—વગેરે વગેરે બંને દિશાની મધ્યમાં હોવાથી ઇશાન ખુણાને પણ શુભ માન્યો છે. - પ્રશ્ન ૩૦૯ –સમુદ્ર એક હજાર જોજનને ઊડે છે અને પૃથ્વીને પિંડ પણ એક હજાર જેજનને છે, પછી પાણી કેની ઉપર રોકાયું? જવાબ –સમુદ્રોની નીચે “રત્ન પ્રભા ને પહેલે પિોપડો આવ્યો છે. તેનો ઉપર ભાગ એક હજાર જન જાડો છે, તેના ઉપર પાણી ફેકાયેલું છે. પ્રશ્ન ૩૧૦ઃ ઉત્તમ પુરુષોનું આયુષ્ય નિરૂપકમી હોય છે, પરંતુ વાસુદેને ઉપક્રમ લાગે છે, તે તેમનાં આયુષ્યને સોપકમ(ઉપક્રમ સાથે) કહે કે નિરૂપકમ? ' જવાબ :–વાસુદેવેને ઉપક્રમ લાગે તે ઉપરનું નિમિત્ત માત્ર છે, તેમનું આયુષ્ય તે તેટલું જ હતું. જે બાણ ન લાગ્યું હતું, તે પણ તેઓ તે જ વખતે મરત. એટલા માટે નિરૂપક્રમ આયુષ્યવાળાને ઉપક્રમ લાગી પણ જાય, તે તે બહારનું કારણ માત્ર સમજવું જોઇએ. જે રીતે ચરિમ શરીરી જીવ નિરૂપકમ આયુષ્યવાળા હોવા છતાં પણ શ્રી. ગજસુકુમાલ મુનિ, શ્રી ખન્દક મુનિ તથા શ્રી અબ્દકજીનાં ૪૯ શિષ્ય વગેરેને ઉપક્રમનું નિમિત્ત મળ્યું. સાચી રીતે આ ઉપકેમ માત્ર દેખાવનું જ છે. પ્રશ્ન ૩૧૧ –અનુત્તર વિમાનથી નીકળીને આવેલા જીવ, સેનાપતિ. ગાથા પતિ અને પુરોહિત રત્ન થાય છે કે નહિં? જવાબ:–નથી થતાં. પ્રશ્ન ૩૧૨–મેઘ (પા)નો જમાવ ઊંચા હોય છે, તે પછી જે. તિષિઓને માટે પ્રતિઘાતરૂપ થાય છે કે નહિ? જવાબઃ—તિષિઓને ત્યાં મેઘના જમાવ વિષે જાણ્યું નથી. કેવળ લવણ સમુદ્રના તિષિઓનાં વિમાન જ દગફટિક” નાં બતાવ્યા છે, એટલા માટે પાણીનાં જમાવનું પ્રતિઘાત રૂપ, જાણ્યું નથી. 0 પ્રશ્ન ૩૧૩ –ધર્માચાર્યની વંદનામાં “ધન્ય છે તે ગ્રામ, નગર' કહે છે, તે ગામ વિગેરેને ધન્યવાદ કેમ દેવાય છે? Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૮૧ જવાબઃ—જે ગામ વગેરેમાં મહા પુરુષનાં પગલાં થાય છે, ત્યાંના રહેવાસીઓને, મુક્તિ માર્ગ પ્રાપ્તિ, ધર્મની વૃદ્ધિ વગેરેને શુ સંજોગ પ્રાપ્ત થાય છે, જે મહાન અભ્યદયનું કારણ છે તથા ની અપેક્ષાએ મનુષ્યને પણ ગ્રામ વગેરે કહી શકાય છે. આટલા માટે આ ધન્યવાદ ઉચિત જ છે. પ્રશ્ન ૩૧૪ –અઠ્ઠી દ્વીપની બહાર પૃથ્વીને સ્વાદ કે છે અને ત્યાં ક્યા આરાને ભાવ ચાલે છે (વરતે છે)? જવાબ:--ભગ ભૂમિની પૃથ્વીની સમાન વિશિષ્ટ રસ, અઢી દ્વિીપની બહારની પૃથ્વીને નથી એ “સેન પ્રશ્નમાં ઉલ્લેખ છે. દુષમ અને સુષમ આરાની જેમ ત્યાં પણ અંતમુહૂર્તથી કોડ પૂર્વ સુધીના નાના પ્રકારનું આયુષ્ય, નાના પ્રકારની અવગાહના, વિવિધસંહનન (સંઘયણ), તથા અનેક જાતનાં સંસ્થાન છે. નરક વગેરે ચતુર્ગતિમાં ગમન વગેરે ત્યાંથી પણ થાય છે, પરંતુ આરાની સમાનતા ત્યાંથી કેવી રીતે કહેવાય ? પ્રશ્ન ૩૧૫ –અસંજ્ઞી તિયચની સ્થિતિ ૮૪૦૦૦ વરસની બતાવી, તે કર્મભૂમિની અપેક્ષાથી છે કે અહી દ્વીપ બહારની છે? જવાબ –અઠ્ઠી દ્વીપ બહાર કે અંદર અસંજ્ઞી તિર્યંચની ૮૪૦૦૦ વરસની સ્થિતિ હવામાં કઈ બાધા જાણ નથી. પ્રશ્ન ૩૧૬ –સાતમાં ગુણસ્થાનવાળા જીવ પ્રમાદ વગરનાં હેય છે, પરંતુ “કષાય પ્રમાદથી તેઓ કઈ રીતે રહિત થઈ શકે છે? જવાબઃ–પ્રતિસંલિનતાની માત ઉદય નિરોધ અને વિકલીકરણ કરવાથી તેઓ કષાયને સફળ થવા દેતા નથી અને સતત રૂપથી આત્મ ચિંતન વગેરે શુદ્ધ વિચારોથી ઉદિત કષાયને નિષ્ફળ કરતા રહે છે, એટલા માટે તેમને અપ્રમત કહેવા બધી રીતે ઉચિત છે. પ્રશ્ન ૩૧૭–પષધ કર્યા વિના શ્રાવક, નિત્યનાં પ્રતિકમણમાં પૌષધના અતિચાર કેમ કહે છે? જવાબ –જે રીતે સંલેષણ કર્યા વિના જ સંલેષણનાં અતિચાર કહે છે, તે જ રીતે પૌષધના પણ કહે છે. શ્રદ્ધા, પ્રરૂપણું તે છે જ, શ્રાવક કહે પણ છે, “આ વ્રતની શ્રદ્ધા પ્રરૂપણ રૂપ છે, પરંતુ સ્પર્શના કરું ત્યારે શુદ્ધિ.” આ અતિચારોનાં ચિંતન સ્વાધ્યાય રૂપ પણ છે. પરિચિત રહેવાથી અવસરે તુરત જ ધ્યાનમાં આવી જાય છે. સ્વપ્નમાં પૌષધ કરેલે પિતાને માને અને તેમાં દુષણ લાગે, તે પણ અતિચાર મારફત આલેચના થઈ જાય છે. પ્રશ્ન ૩૧૮ઃ સમ્યગૃષ્ટિને એક ભવ આશ્રય મિથ્યાદાણ આવે છે? જવાબ –એક કે અનેક ભવ આશ્રય મિથ્યાદષ્ટિ આવી પણ શકે છે. સ. ૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] સમર્થ-સમાધાન પ્રશ્ન ૩૧૯ –ચાર પ્રકારની નીતિ કઈ છે? જવાબ :–૧ કુલનીતિ (કુળની મર્યાદા) ૨ લેકનીતિ (સંસારના વ્યવહારની મર્યાદા) ૩ રાજનીતિ (રાય સંબંધી નિયમ તથા સામ, દંડ વગેરેની મર્યાદા) ૪ ધર્મનીતિ (જિનેશ્વરે કહેલ અગાર અને અનગાર ધર્મ પ્રવૃત્તિની મર્યાદા). પ્રશ્ન કરવ – કેત્તર (ધર્મ) નીતિનું વિશેષ સ્વરૂપ શું છે? જવાબ:–સમ, સંવેગ, નિર્વેદ વગેરે અને વિરતિ, અપરાધીને પણ ક્ષમા, નિર્લોભાતા વગેરે તથા તત્વનું ચિંતન, સ્વરૂપ રમણતા વગેરે લકત્તર ધર્મનીતિ છે. પ્રશ્ન કર૧ –ૌરચિકને રેમરાજી (રેમાવલી)વાળ હોય છે શું? જવાબ – નારકોને સ્વાભાવિક રેમરાજ (માવલી-વાળ) નથી હોતી. પ્રશ્ન ૩૨૨ –અયોધ્યા નગરીનું માપ, શાશ્વત જોજનથી છે કે અશાશ્વતથી ? જવાબ:–જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શાશ્વત જેજનથી કીધું છે. ભરત મહારાજને જે આત્માગુલ છે, તે જ પ્રમાણગુલ છે. તેમનાં અંગુલના માપથી જ નગરીનું પ્રમાણ શાશ્વત જોજન સમજવું જોઈએ. પ્રશ્ન ૩ર૩ઃ–પાણીના જમાવનું શું કારણ છે, તે વાદળમાં કયાંથી આવે છે? જવાબ –હિમ, ઠંડી, ગરમી, ધુમ્મસ, હવા અને વિજળી વગેરે કેટલાયે કારણે છે. જે પુગલ બીજા રૂપમાં હોય છે, તે જ પુલ પરિણામ અંતર થઈને પાણી રૂપ થઈ જાય છે, તેના સિવાય ત્રસ તથા સ્થાવરના શરીરમાં પણ અપકાય ઉત્પન્ન થાય છે, તે પછી વાદળે માટે તે કહેવાનું જ શું ? પ્રશ્ન ૩૨૪:–અભવ્ય જીવ, ધર્મનીતિની આરાધના કરી શકે છે કે શું? જવાબ :–નિશ્ચયને છોડીને બાકી ધર્મનીતિની આરાધના અભવ્ય પણ કરી શકે છે. તે પણ ચારિત્ર-કિયાના આરાધક થઈને નવ–શ્રેયક સુધી જઈ શકે છે. જે કિયાના પણ વિરાધક હોય છે, તે એટલા ઊંચા નથી જઈ શક્તા. પ્રશ્ન ૩રપ –રાશિ ભવ્ય જીને છેડીને, બાકીના ભવ્ય જીને પણ મેહનીય કર્મને ઉત્કૃષ્ટ બંધ થઈ શકે છે શું? - જવાબ –હા, રાશિ ભવ્યને છોડીને બાકીના ભવ્ય જીને પણ મેડનીય કર્મને ઉત્કૃષ્ટ બંધ થઈ શકે છે, પરંતુ સમ્યગદષ્ટિ થતાં નથી થતું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે | [ ૮૩ પ્રશ્ન સરદા–સમ્યગ્દષ્ટિ જીવતે જ ભવમાં મિથ્યાષ્ટિ થઈ શકે છે શું? જવાબ –હા, જીવને એક ભવમાં સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ, જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર (નવહજાર) વાર આવી શકે છે, એકાંત સમ્યગદષ્ટિને તે જ ભવમાં મિથ્યાત્વની પ્રાપ્તિ નથી થઈ શકતી. પ્રશ્ન ૩ર૭ –લોકમાં જેટલા પુગલ છે, તેમને જીવે આહારરૂપમાં ગ્રહણ કરીને છેડડ્યા કે નહિ? જવાબ –ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસુ, કામણ, શ્વાસે શ્વાસ, ભાષા, મન અને અગ્રાહ્ય વગેરે બધા વર્ગનાં પુદ્ગલેનાં ધીરે ધીરે કાળકમથી વર્ગણાન્તર થવાને સ્વભાવ છે. પૃથ્વી પિંડ, પ્રતર, વિમાન, મેરૂ વગેરે, પહાડો અને સિદ્ધ શિલાના પરમાણુ પણ હંમેશાં તે જ રૂપમાં નથી રહેતાં. ધીરે ધીરે તેમનામાંથી પણ પુદ્ગલેનાં ગમન– આગમન (વર્ગણોત્તર સ્વરૂપ) થવાનું ચાલું રહે છે. જ્યારે બધાં પુદ્ગલ પ્રત્યેક વર્ગણરૂપ થઈ જાય છે, ત્યારે જીવ બધા પુદ્ગલેને આહારના રૂપમાં લઈને છેડે, તેમાં કોઈ બાધા નથી લાગતી. પ્રશ્ન ૩ર૮ –આહાર, પુરુષને માટે ૩ર કવલપ્રમાણે, સ્ત્રીને ૨૮ અને નપુંસકને ૨૪ કવલપ્રમાણ માન્યો છે, તો શું બધાને માટે આ પ્રકાર સમજવો? જવાબઃ—આના ખુલાસા તે ટીકામાં ઘણું દીધા છે, પરંતુ ટૂંકમાં એમ કે જેટલા આહારથી સાધારણ તૃપ્તિ થઈ જાય, બુદ્ધિની સ્કૂરણ ચાલુ રહે, આ પ્રકારના પરિમિત રાકનાં ૩ર મા ભાગને તેને માટે એક કવલ પ્રમાણે સમજવું જોઈએ. ૩ર કવલ પ્રમાણ આહારને પૂર્ણ આહાર (મિત આહાર) સમજવું જોઈએ. તથા વિકાર વગેરેની શાંતિને માટે સ્ત્રીને ૨૮ અને નપુંસકને ૨૪ સમજવું જોઈએ. પ્રશ્ન ૩ર૯ –જ્યારે જીવના શુલેશ્યાના પરિણામ વર્તતા હોય ત્યારે તેનાં કેટલા કમને બંધ થાય છે? જવાબ –૭, ૮, ૬ તથા એક કર્મને પણ બંધ થઈ શકે છે. પ્રશ્ન ૩૩૦ –ભરત મહારાજ પિતાની બહેન બ્રાહ્મીસુંદરી ઉપર મુગ્ધ થઈ ગયા અને લગ્નની ઈચ્છા કરી, આ વાત શાસ્ત્રોએ કહેલી છે શું? જવાબ –સુંદરી ભરત મહારાજની તથા બ્રાહ્મી બાહુબલીજીની પત્નિ છે, એવું ટીકાકાર કહે છે, તથા કથાઓમાં પણ ઉલ્લેખ છે, પરંતુ શામાં ક્યાંય જોવામાં નથી આવ્યું. પ્રશ્ન ૩૬૧:–જીવના એક એક આત્મપ્રદેશ ઉપર આઠે કર્મોની આવેડી પડી (આવરણ, પરદે) અનન્તી અનનતી છે, તે શું આત્માના પ્રદેશ અલગ અલગ છે? Page #125 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન જવાબ:–જીવના પ્રદેશ અલગ અલગ ગણનારૂપ છે, ત્યારે જ તે એક જીવના પ્રદેશ, ધમસ્તિ, અધર્માસ્તિ તથા લોકાકાશના પ્રદેશની બરાબર છે, તથા પ્રત્યેક જીવના પ્રદેશ કૃતયુગ્મ બતાવ્યા છે અને મરણાન્તિક સમુદઘાતમાં પણ પ્રદેશગમન આગમન કરે છે. વિક્રેય રૂપમાં પણ અનેક પ્રદેશ મેળવાય છે. તથા આહારક વગેરે સમુદઘાતમાં પ્રદેશ જુદા જુદા હોવાથી જ બહાર કાઢી નખાય છે અને કેવળી સમુદઘાતમાં તે લોકનાં સમસ્ત પ્રદેશ ઉપર કેવળી પિતાના એક એક પ્રદેશ રાખીને ચોથા સમયમાં સંપૂર્ણ લોકને ભરી દે છે. તેથી અપેક્ષાકૃત ભેદાર્થ વિવેક્ષાથી આત્મ-પ્રદેશ જુદા જુદા છે, પરંતુ પરમાણુની જેમ અત્યંત સર્વથા ભિન્ન નથી. પ્રશ્ન ૩૩ર :–અવધિ દર્શનની સ્થિતિ બે દ૬ (૧૩૨) સાગરોપમ ઝાઝી કેમ સમજવી? જવાબ:–બારમા દેવલેકમાં તથા રૈવેયકમાં જે મનુષ્ય વિભંગ શાને લઈને જાય, ત્યાંથી અવધિ લઈને પાછો મનુષ્યમાં આવે, આવા ત્રણ ભવ બારમાં સ્વર્ગના તથા પ્રથમ રૈવેયકના કરવાથી ૬૬ સાગર વધારે વિભંગની સાથે અવધિ દર્શનનાં થયાં. ફરી અનુત્તર વિમાનનાં ૩૩ સાગરના બે ભવ કરે, કે રૈવેયક વગેરેના ત્રણ ભવ કરવાથી અવધિજ્ઞાનની સાથે ૬૬ સાગર વધારે થયા. આ રીતે બે ૬૬ સાગર તથા મનુષ્યભવની સ્થિતિ ગણવાથી વધારે થઈ જાય છે. આ પ્રકાર મને ઠીક લાગે છે, પરંતુ ટીકાકાર કંઈ બીજા રૂપમાં અર્થ કરે છે. પ્રશ્ન ૩૩૩ –પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ, આ જુદીજુદી નિશાની (સંજ્ઞા) કેમ દેવાણું? જવાબ:–સામાન્યપણે, દરેક સંસારી જીવને આ ચારે વિશેષણો લાગી શકે છે. ભગવતી શ. ૨ ઉ. ૧ તથા આચારાંગની ટીકામાં જુદા જુદા શબ્દોની વ્યુત્પત્તિ, સમભિરૂઢનયથી કરી છે અને વિશેષ પ્રકારથી તેની જુદી જુદી સંજ્ઞા પણ કાયમ કરી છે. પ્રશ્ન ૩૩૪ –વર્તમાન કેન્દ્રને પૂર્વ-ભવના કાતિક શેઠના દાખલાથી હજારો આંખવાળા’ કહ્યા, તે બધા કેન્દ્રો આવા જ હોય છે? જવાબ:–કાર્તિક શેઠન દાખલે હજાર આંખના વિષયમાં નથી, કારણ કે કાતિક શેઠના ગુમાસ્તા તે ૧૦૦૮ હતા, જેમને ૨૦૧૬ આંખો હતી. કેન્દ્રને ૫૦૦ દેવ મસ્ત્રી હોય છે, જેમને ૧૦૦૦ આંખો કેન્દ્રનાં પ્રોજન (હેતુ)માં લાગી હોય છે, તેથી તેને સહસ્રાક્ષ કહ્યા છે અને આ વિશેષણ બધા કેન્દ્રોને લાગુ પડે છે. પ્રશ્ન ૩૩પ –અનંતાનુબંધીને ક્ષય થઈ જવા પછી ઉદય થાય છે શું? જવાબ –નહિ, પરંતુ વિયેજના થવા પર ઉદય થઈ શકે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૮૫ પ્રશ્ન ૩૬ –-પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ ૧૫ ભવમાં મોક્ષ જાય છે, તે શું વચમાં કેઈક વખત મિથ્યાત્વમાં ચાલ્યા જાય તે પણ આમ જ માનવું જોઈએ? જવાબ –આ નિયમ મિથ્યાત્વમાં જવા વાળાઓને માટે નથી. અન–આરાધકને માટે ભવેની નિયમિતતા નથી, તે વધારેમાં વધારે કંઈક ઓછું અર્ધ પુદ્ગલ-પરાવર્તન (અનંતભવ) પણ કરી શકે છે અને ફરી મિથ્યાત્વ છૂટીને સમ્યકત્વ પ્રાપ્ત કરી લે તો, આરાધક થઈને, તરત જ મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૩૩૭ –ગુણસ્થાન ૮, ૯ અને ૧૦ ના વિષયમાં કહ્યું છે કેનવકારસીથી માંડીને વરસીતપને સારૂં સમજે અને શક્તિ પ્રમાણે કરે ? તે પ્રશ્ન એ છે કે આ ગુણસ્થાની સ્થિતિ તે થેડી છે, પછી તપ કેવી રીતે કરે ? જવાબ: –જેમાં નવકારસીથી માંડીને વરસીતપમાંથી કઈ તપ ચાલુ હોય, તે તપ ચાલુ રહેતાં તે જીવ, શ્રેણી ચઢતાં ૮ કે ૯ માં અને ૧૦ માં ગુણસ્થાનમાં ચાલ્યો જાય, ત્યારે તેનું તે જ તપ ગણાશે–ભલેને સ્થિતિ ઓછી હોય. જેવી રીતે કેઈએ માસખમણ કર્યું હોય, પરંતુ તે મુહૂર્ત પછી કે પ્રહર અથવા એક બે દિવસની પછી કાળ કરી જાય, તે ભાવ અપેક્ષાએ માસિક તપ થવાનું મનાય છે, એ જ રીતે અહીંયા પણ સમજવું. પ્રશ્ન ૩૩૮૪–મિથ્યદૃષ્ટિની આગત ઉદની કે ૩૭૧ ની? જવાબ:-૩૭૧ ની હોઈ શકે છે. આમાં પાંચ ભેદ અનુત્તર વિમાનનાં પણ લીધેલાં છે, હજીસુધી અનુત્તર વિમાનમાં કઈ પણ દેવ મિથ્યા દ્રષ્ટિ નથી હતા, તે પણ ત્યાંથી નીકળીને મનુષ્ય થયા બાદ, તેમનામાંથી કઈ છેડા સમયને માટે મિથ્યાત્વમાં ચાલ્યા જાય, તે આ અસંભવિત નથી. પ્રશ્ન ૩૩૯-અભિનિવેશિક મિત્વનું સ્વરૂપ શું? જવાબ :–અતત્વ આગ્રહ, યથાર્થ જાણતા હોવા છતાં પણ ખોટા આગ્રહને વશ થઈને પકડી રાખેલા અસત્ આગ્રહને ન છોડે-સત્યનો સ્વીકાર ન કરે. પ્રશ્ન ૩૪૦ –રસનેન્દ્રિયનો વિષય કઈ રીતે સમજે? જવાબ –હુકકાની નળી બહુ લાંબી પણ હોય છે, પરંતુ તેમાંથી થઈને પણ તમાકુ વગેરેનો રસ આવી શકે છે, આ રીતે સમજે જોઈએ. પ્રશ્ન ૩૪૧ –નારક અને દેવભૂમિનાં રંગ ગંધ વગેરે અહીંયાના કયા આરાના રંગ ગંધ વગેરેનાં સમાન સમજવા જોઈએ? જવાબ તેમના રંગ વગેરેને અહીંયાના રંગ વગેરે સાથે મેળ નથી મળતું, કેમકે નચ્છ ભૂમિનાં રંગ વગેરે તે અહીંયાના દુષમાદષમ આરાથી પણ વધુ અનિછ અને Page #127 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન દેવભૂમિનાં, સુષમાસુષમથી પણ વધારે ઉત્તમ છે, એટલા માટે અહીંયાની ભૂમિ સાથે મિલાન (સરખામણી) નહિ કરવી જોઈએ. પ્રશ્ન ૩૪ર -દ્રવ્યની અનુકૂળતા ન હોવા છતાં પણ ભાવ થઈ શકે છે કે નહિ? જવાબ –થઈ શકે છે. પ્રશ્ન ૩૪૩–આઠમા અને નવમા ગુણસ્થાનકમાં શું અંતર છે ? જવાબ:–બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની પ્રકૃતિઓનું અંતર છે. તથા આઠમાં ગુણસ્થાનમાં એક સમયમાં જાવાવાળા અનેક જીના અધ્યવસાયમાં નિવૃત્તિ (અસમાનતા) રહે છે, ત્યારે નવમા ગુણસ્થાનમાં એક સમયમાં જાવાવાળા જેનાં અધ્યવસાયમાં અનિવૃત્તિ (સમાનતા) રહે છે. વગેરે વગેરે અંતર બંને ગુણ સ્થાનેમાં છે. પ્રશ્ન ૩૪૪ –યથાખ્યાત-ચારિત્ર અને અસંયમ, એક સ્થાનમાં કયાં મળે છે? જવાબ:–કાશ્મણ યુગમાં અને શ્રોતેન્દ્રિયના અબઢિયામાં પણ આ રીતે ચહ્યું, ઘાણ અને રસેન્દ્રિયનાં અબદ્ધિયામાં પણ સમજવું. પ્રશ્ન ૩૪૫ –અઠ્ઠાવીસ પ્રકારની લબ્ધિમાંથી અભવ્યને કેટલી લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે? જવાબ:–અભવ્યને નીચે લખેલ તેર લબ્ધિમાંથી એક પણ લબ્ધિ પ્રાપ્ત નથી થાતી. ૧ અરિહંત ૨ ચકવર્તી ૩ વાસુદેવ ૪ બલદેવ ૫ સંભિન્ન શ્રોત ૬ ચારણ (જંઘા ચારણ વિદ્યાચારણ) ૭ પૂર્વધર ૮ ગણધર ૯ પુલાક ૧૦ આહારક ૧૧ કેવળી– ૧૨ બાજુમતિ અને ૧૩ વિપુલમતિ. ઉપરની તેર લબ્ધિઓને છેડીને બાકીની ૧૫ લબ્ધિઓ થાય છે. અને અભવ્ય સ્ત્રીઓમાં “મધુક્ષીરાશ્રવ” લબ્ધિ પણ નથી હોતી. આટલા માટે તેઓમાં ૧૪ લબ્ધિઓ જ હોય છે. પ્રશ્ન ૩૪૬–ભગવાને મેરૂ પર્વતને અંગૂઠાથી હલા, આ વાત કયા સૂરમાં છે? જવાબ –મૂળ સૂત્રમાં તે જોવામાં નથી આવી, પણ ગ્રંથમાં છે. તેમ તે ભગવાન અનંત બળવાન હતા. જ્યારે એક દેવ પણ આખી પૃથ્વીને હલાવી શકે છે, તે ભગવાનનાં બળનું તે કહેવું જ શું ? પ્રશ્ન ૩૪૭ –“ ઉપશમ સમ્યકત્વ અને “ઉપશમ માં શું ફેર છે? જવાબ:–ઉપશમ સમકિત, ઉપશમ કે, ઉપશમ માન વગેરે ઉપશમનાં અનેક ભેદ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૮૭ પ્રશ્ન ૩૪૮ઃ—કમનાં વિપાકનાં ઉપશમ કેવા હોય છે, તે ઉદયમાં આવવા જેવાનાં ઉપશમ હોય છે, તે પ્રદેશ ઉદયનાં ઉપશમ કેવા હોય છે ? જવાબ :—જે પ્રકૃતિના પ્રદેશ ઉયમાં છે, તેને તેા ક્ષય કરી દે છે અને ઉદયની સંતતિ તોડી નાખે છે તથા જે સત્તામાં હોય છે, તેનુ ઉપશમન કરી દે છે. અ ંત હુ સુધી ઉદયમાં આવવાને અયાગ્ય કરી દે છે. તેથી ઉપશમમાં ઉપશમ હોવાને કારણે અતમુહ સુધી તે પ્રદેશ ઉન્નય પણ નથી થતા અને ઉત્ક્રય ન થવાથી, ફળ પણ નથી દઈ શકતા. પ્રશ્ન ૩૪૯:-ચક્રવતી (૬) ખંડ સાધીને ( જીતીને ) આવે છે, ત્યારે તેમની સાથે ૩૨૦૦૦ મુગટ બંધ રાજાએ પણ આવે છે, તે તેઓ પાછા પાતપાતાની જગ્યાએ કેવી રીતે જઈ શકતા હશે, કેમકે ગુફાઓ વગેરે તા અધ થઈ જતી હશે? જવાબ :—ગુફાએ ચક્રવતીના રાજ સુધી ખુલી જ રહે છે, આ જ પ્રકારે શુકાએની અંદરની નદીઓની પાજ ( પાળ )ને મણ્ડળ પણ રહે છે. જહાજ અને નાવ વગેરેમાં સાધન પણ હોય છે. તેમની સેવામાં અનેક વિદ્યાધર વગેરે પણ રહે છે. ચક્રવતી એની પાસે દિવ્યશક્તિ પણ હોય છે. આ રીતે અનેક સાધના તેમની પાસે હાજર રહે છે અને તેમનાં રાજ્યકાળ સુધી આવાગમન પણ થતુ રહે છે. પ્રશ્ન ૩૫૦ઃ—મહાવિદેહની બધી વિજય એક સરખી કેવી રીતે સમજવી, જ્યારે કે • સીતા · · સીતાદા ’ નદી લગાતાર રીતે વધતી ગઈ છે! જવાબ :—સીતા સીતેાદા નદી, કચ્છ વગેરે વિજ્યાની પાસે ૫૦૦ જોજનથી જેટલી ઓછી હાય, એટલી ભૂમિ અને કિનારા તરફથી નદીએની ગણવી જોઇએ, એટલે કે ૫૦૦ જોજનથી એ છુટા થયેલા પાસેના ભાગ રમણુ પ્રદેશ, નદીના જ સમજવા, તે સ્થળની ટીકામાં લખ્યું છે. પ્રશ્ન ૩૫૧ :—૨૫૬ ઢગલામાં સૂતેલા કણ અથવા જાગતા કોણ ? જવાબ :—જે વર્તમાનમાં અપર્યાપ્ત છે, તે સૂતેલા છે, અને અપર્યાપ્ત પણુ તેઓ જ કે જે પર્યાપ્ત થતાં પહેલાં જ મરી જશે. પ્રશ્ન ઉપર ઉત્પલની અવગાહના એક હજાર જોજન વધારે કેવી રીતે છે અને તે જોજન પણ કેવા છે ? જવાબ :-સમુદ્રનાં ગાતી. ટાપુ વગેરેમાં એક હજાર જોજન વધારે ઉત્પલ કમળ કહ્યાં છે, આ અવગાહના ઉત્સેધાંગુલથી સમજવી જોઇએ. પ્રશ્ન ૩૫૩:-ઉત્પલમાં ત્રણ દૃષ્ટિ વિષેનાં પ્રશ્ન પૂછ્યાં, પણ લેયા ચારની પૂછી, આનું શું કારણ ? Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] સમથ –સમાધાન જવાબ ઃ—પ્રશ્ન પૂછવાનાં અનેક તરીકા ( રસ્તા ) છે. ગણધર ભગવાન જાણતાં હાવાં છતાં પણ અનેક પ્રકારથી પૂછે છે અને પૃચ્છાના રૂપમાં ગુંથણી કરે છે. પ્રશ્ન ૩૫૪:—સ્પર્શ ઇન્દ્રિયનાં વિષય કેટલા છે? જવાબ ઃ—સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં ૯ જોજન સુધીનાં ( દ્રવ્યાન્તરથી અપ્રતિહત શક્તિવાળા ) આવેલા પુદ્ગલ સ્પર્ધા રૂપથી અનુભવમાં આવી શકે છે. આનાથી વધારે દૂરનાં મંઢ પરિણામ વાળા હેાવાથી સ્પરૂપ અનુભવમાં નથી આવી શકતા. પ્રશ્ન ૩૫૫:—ચક્ષુ ઈન્દ્રિયનાં વિષય કેટલાં ? જવાબ : —ઉત્કૃષ્ટ લક્ષ ત્તેજન દૂર રહેલા અસ્પૃષ્ટ અપ્રવિષ્ટ પુદ્ગલાનાં રૂપને જાણી શકે છે. પ્રશ્ન ૩૫૬ઃ—મનઃ વજ્ઞાની મુનિ, દેવતાનાં મનની વાત શું જાણી શકે છે ? જવાબ ઃ—જે દેવ મનઃ વ જ્ઞાનની સીમાની અંદર હોય, તેનાં મનની વાત જાણી શકે છે. પ્રશ્ન ૩૫૭ —ક્ષેત્ર અને ક્ષેત્ર-સ્પનામાં શું ફેર છે? જવાબ :—અવગાહનામાં દેખાયેલા અવગાહિત પ્રદેશને ક્ષેત્ર કહે છે, પરંતુ સ્પના છએ દિશાની ગણાય છે, અવગાહિત પ્રદેશ સિવાયનાં પણ છએ દિશાનાં નજીકનાં પ્રદેશ પણ સ્પનામાં સામેલ ગણાય છે. જેવી રીતે પરમાણુનું અવગાહના ક્ષેત્ર એક આકાશપ્રદેશ છે, પર ંતુ સ્પના જઘન્ય ચાર પ્રદેશ અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશેાની હોય છે, આ અનેનું અંતર છે. પ્રશ્ન ૩૫૮ :—ભવનપતિનાં દણ્ડક જુદા જુદા ક્યા, તેા વ્ય‘તર, ચાતિષિ અને વૈમાનિકનાં જુદા જુદા કેમ ન ક્યા ? જવાબ ઃ—ભવનપતિ દેવાની વચ્ચે પહેલી નરકનાં રિયાનાં પાથડા આવેલા છે, એથી તેઓ તેમને જુદા જુદા કરી દે છે, એટલા માટે તેમના દંડક જુદા જુદા કહ્યા હશે, નરકનાં એક બીજાની મધ્યમાં તથા વ્યંતર, ધેાતિષિ અને વૈમાનિકની વચમાં, ખીજા કોઈ એવા જીવા નથી આવ્યા, એટલા માટે એમનાં દંડક જુદા જુદા નહિ કહ્યા હૈ!ય. પ્રશ્ન ૩૫૯:—ચક્રવતી ને પુસ્તક-રત્નની પ્રાપ્તિ તા પાછળથી થઈ, તો પછી પહેલેથી જ પુસ્તકો વિના ખંડ સાધવાની ( જીતવાની) વિધિ કેવી રીતે જાણી લીધી ? જવાબ :—તે પાતે પણ બુધ્ધિશાળી છે અને તેમને ચક્રરત્ન રસ્તા બતાવે છે, Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૮૯ અંગરક્ષક દેવ અને અન્ય અનેક દેવો પણ તેમની સેવામાં રહે છે. એટલા માટે ખંડ સાધવાની વિધિ જાણવામાં અડચણ નથી આવતી. પ્રશ્ન ૩૬૦ –નવ નિધાન ચક્રવતીનાં પગની નીચે કયા પ્રકારે હેય છે? જવાબ :–નિધાન આરાધનાની પછી, ચકવર્તીની નીચે ભૂમિમાં ચાલતાં રહીને ચકવર્તીની નગરીની બહાર આવી જાય છે, તેમનું મુખ તે શ્રીધર સુધી કહેવાય છે અને ચકવતનું ઘુમવાનું પણ નિધાની ભૂમિ પર થયા કરે છે. પ્રશ્ન ૩૬૧ –જીવ, નારકી અને દેવતામાં કેટલા જ્ઞાન અને અજ્ઞાન લઈને જાય અને નીકળે? જવાબ :–પ્રથમ નરક તથા ભવનપતિ કે વ્યંતરમાં જે અસંજ્ઞી જીવ જાય તે બે અજ્ઞાન લઈને જાય અને સંજ્ઞી જાય તે ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન લઈને જાય. બીજી નરકથી છઠી નરક સુધી અને તિષિથી શ્રેયક સુધી જાય, તે ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન લઈને જાય, સાતમી નરકમાં ત્રણ અજ્ઞાન લઈને જાય, અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાન લઈને જાય. પહેલીથી ત્રીજી નરક તથા પ્રથમ દેવકથી શૈવેયક સુધીનાં જીવ અજ્ઞાન લઈને આવે તે બે અને જ્ઞાન લઈને નીકળે તે બે કે ત્રણ, ચોથીથી છકી નરક અને ભવન પતિ, વ્યંતર અને તિષિનાં જીવ બે જ્ઞાન કે બે અજ્ઞાન લઈને નીકળે છે, સાતમી નરકનાં જીવ, બે અજ્ઞાન લઈને નીકળે છે અને અનુત્તર વિમાનથી બે કે ત્રણ જ્ઞાન લઈને નીકળે છે. પ્રશ્ન ૩૬૨–તેજસૂકાય અને વાયુકાયનાં જીવ ત્યાંથી મારીને મનુષ્ય કેમ નથી થતા? જવાબ –ત્યાં મનુષ્ય આયુ બંધને એગ્ય અધ્યવસાયને જ અભાવ છે. પ્રશ્ન ૩૬૩–શૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવામાં પાંચ પ્રકારની સમુઘાત થવાને ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે, જ્યારે કે જીવાભિગમમાં ત્રણ પ્રકારની લખી છે. આ વિભેદનું શું કારણ છે ? જવાબ – ભગવતી સૂત્રમાં પાંચ પ્રકારની સમુદ્દઘાતને ઉલેખ છે, તેમાં વૈકિય અને તેજસ્ સમુઘાત તે માત્ર લબ્ધિની અપેક્ષાથી જ છે. આ બે સમુઘાત તે દેવેની થઈ નહિ, થાતી નથી અને આગળ (ભવિષ્યમાં) પણ નહિ થાય, એ સ્પષ્ટ ઉલ્લેખ ભગવતીજીનાં મૂળ પાઠમાં છે. જીવાભિગમમાં તે ત્રણ સમુદ્દઘાતોનું વર્ણન છે, જે તેમને થાય છે. આ પાઠથી આગળ ચાલતાં તેમની વિમુર્વણા શક્તિનું પણ વર્ણન છે, પરંતુ તેમણે વૈક્રિયરૂપ કર્યું નહિ વગેરે પણ લખ્યું છે. એટલા માટે બંને વાતમાં માત્ર અપેક્ષા ભેદ છે, વાસ્તવિક ભેદ નથી. સ, ૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] સમથ –સમાધાન પ્રશ્ન ૩૬૪:સ્થાનોંગ સૂત્ર ૩૫, ૪ માં ચાર પ્રકારના ક્રોધ બતાવ્યા, જેમકે ૧ અભાગ નિવૃત્ત ૨ અનાભાગ નિવૃત્ત ૩ ઉપશાંત અને ૪ અનુપશાંત, આ ચારે પ્રકારનાં ક્રોધ નૈયિકથી માંડીને વૈમાનિક સુધી બધા દણ્ડકમાં હોવાનુ લખ્યુ છે. તે પ્રશ્ન છે કે ઉપશાંત ક્રોધ તા ૧૧ મા ગુણસ્થાનવાળા મનુષ્યેામાં હાઈ શકે છે, બધા દણ્ડકામાં કેવી રીતે માની લેવાય ? જવામ :-સ્થાનાંગ ૪-૧ તથા પ્રજ્ઞાપુના પદ ૧૪ માં વણુ વેલ ઉપરના ત્રીજો ભેદ જીવમાં એ વખતે પામે છે કે જ્યારે તે ક્રાધ કષાયમાં નહિ, પરંતુ માન વગેરે બીજા કષાયમાં વતા હોય અથવા વિશિષ્ટ ઉદ્દયનાં અભાવનાં સમયે પણ ઉપશાંત ધ કહી શકે છે. ાધના ઉદય નિરંતર રહેતા જ નથી, તેની કાયસ્થિતિ અંતર્મુહૂત થી વધારે નથી, કગ્રંથમાં પણ કોષની પ્રકૃતિ ધ્રુવ ઉદયમાં ન ખતાવતાં, અધ્રુવ ઉદ્દયમાંજ ખતાવી છે; એટલા માટે તેના ઉય નિરંતર ન રહેતા અંતર સહીત જ રહે છે. જ્યારે તેના ઉદય ન હાય કે વિશિષ્ઠ ઉત્ક્રય ન હેાય, તે સમયે ઉપશાંત કોષ સમજવા જોઈ એ. આ પ્રકારે આ ભેદ સકષાયી જીવામાં જ હોય છે. અકષાયીમાં નહિં અને અગિયારમા ગુણસ્થાનવાળા જીવ તા અકષાયી છે, તે ભેદ ક્રોધનાં છે, એટલા માટે સકષાયીનાં છે. આ જ પ્રકારે માન વગેરે ત્રણ કષાયાના ત્રીજો ભેદ પણ સમજવા જોઈએ. તે પણ પોતપોતાની પ્રકૃતિના અનુઢ્ઢય અથવા વિશિષ્ઠ ઉયનાં અભાવની અવસ્થામાં ૨૪ ૬'ડકોમાં હાય છે. પ્રશ્ન ૩૬૫ઃ—જ્ઞાતાસૂત્રમાં શ્રી થાવચ્ચા પુત્ર મુનિએ વિનય મૂલ ધમ'માં પાંચ મહાવ્રત બતાવ્યા. શ્રી ચાવચ્ચા પુત્ર મુનિ તા ભગવાન નેમિનાથજીનાં શાસનનાં હતા. તે સમયે સાધુ ચાર ચામરૂપ ધર્મ પાળતા હતા, તેા પછી તેમણે પાંચ મહાવ્રત કેવી રીતે બતાવ્યા? જવાબ ઃ—નગરશેઠસુદન પહેલાં સાંખ્ય મતનાં અનુયાયી હતા, સાંખ્યમતના અનુયાયી પાંચ યમ અને પાંચ નિયમ માને છે અને સૂચિ-મૂળ ધમ માને છે, તેમનાં પાંચ યમમાં કંઈક પ્રાણાતિપાત વિગેરે છે, તે તેમને સમજાવવાને માટે પાંચ મહાવ્રત બતાવ્યા હશે એવા સંભવ છે. શ્રી થાવચ્ચા પુત્ર મહારાજ ચૌદ પૂ॰ધર-આગમ-વિહારી હતા. તેમણે ‘અહિલ્યા’ (મૈથુન) અને આદાન (પરિગ્રહ) આ રીતે અહિબ્રાદ્યાણ” શબ્દથી મૈથુન અને પરિગ્રહને જુદા કરીને પાંચ મહાવ્રત બતાવ્યા હશે. ચાર અને પાંચ મહાવ્રતામાં ત્યાગની માત્રા તે સરખી જ છે. પાંચ છે તે પણ ચારનાં ભેદ સ્વરૂપ છે. સમજવામાં સરળતા રહે તે માટે ચોથાનાં બે જુદા જુદા ભેદ કરી દીધાં છે. પ્રશ્ન ૩૬૬ઃ—સ્થાનાંગ સૂત્રનાં ચેાથા ઠાણામાં ચાર પ્રકારનાં ફળ બતાવ્યા છે. જેમકે “આમલગ મહુરે, મુક્રિય મહુરે, ખીર મહુરે, ખડ મહુરે, ” અહીં પ્રશ્ન થાય છે કે આંબળા તે પાકથા પછી ખાટા હોય છે, તેને મધુર (મીઠુ.) ફળ કેવી રીતે માન્યું? Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે જવાબ :–ખાટાં હોવા છતાં પણ આંબળામાં કંઈક મધુરતા હોય છે. આંબળા ત્રણ પ્રકારનાં હોય છે. તેમાં ખીર” જાતિનાં આંબળા હોય છે. તે બીજા આંબળાની તુલનામાં વધારે મધુર હોય છે. પ્રશ્ન ૩૬૭૪–સ્થાનાંગના ચેથા સ્થાનમાં અનંતાનુબંધી વગેરે ચારેય કષાયમાં કમથી નરક વગેરેને બંધ બતાવ્યું છે અને ત્રીજા કર્મ ગ્રંથમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ચતુષ્કમાં એક એક ચતુષ્કમાં ચારે આયુષ્યનાં બંધ થવાનું બતાવાયેલું છે. આને મેળ કેવી રીતે હશે? જવાબ :–સ્થાનાંગ ૪ માં અનંતાનુબંધી વગેરે ચારે કષાયમાં કમથી નરક વગેરે ચારે આયુને બંધ નથી બતાવ્યું, પરંતુ ત્યાં તે અનંતાનું બંધી વગેરે ચારેયના ઉદયમાં ક્રમથી નરક વગેરે ચારેયમાં ગમન કરે છે–એવું બતાવ્યું છે. જેમકે- “અણપૂવિટે જીવે કાલે કરેઈ” એટલે કે તેમાં પ્રવેશેલે જવ કાળ કરે, તે એવું બતાવ્યું છે. આ પાઠથી નરક વગેરેનાં આયુનાં બંધ ન સમજતાં તેનાં ઉદયમાં જીવનું નરક વગેરેમાં જાવાનું સમજાય છે. તેમજ આ પણ ધ્યાનમાં રાખવું કે જ્યાં સુધી જીવનાં અનંતાનુબંધી કષાય રહેશે, ત્યાં સુધી ૧૬ જ કષાય રહેશે. ઉદય તે સેળમાંથી કોઈ પણ એક કષાયને જ રહેશે અને તે ઉદય પણ અંતમુહૂર્તથી વધુ નહિ રહે. કેમકે ૧૬ માંથી કોઈ પણ કષાયની ઉદય સ્થિતિ અંતમુહૂર્તથી વધારે નથી, અને પરિવર્તિત રૂપથી તે સેળ જ કષાય ચોથા ઠાણ કે ચૌદમ પદના હિસાબથી ૨૪ જ દંડમાં બતાવી છે. જેમકે-ચઉવિહે કે પણુત્તે તંજહા અણુતાણુબંધી કહે, અપચ્ચકખાણે કેડે, પશ્ચકખાણુનરણે કોઠે, સંવજલણણે કેહે, એવં શેરઈયાણું જાવ માણિયાણું ૨૪ એવં જાવ લોભે માણિયાણું ૨૪” તથા કર્મગ્રંથમાં પણ પ્રથમ ગુણસ્થાનમાં ૧૧૭ પ્રકૃતિને ઉદય બતાવ્યા છે. તેમાં પણ પહેલા ગુણસ્થાનમાં ૧૬ જ કષાયનો ઉદય સાબિત થાય છે. એથી અનંતાનુબંધી રહે ત્યાં સુધી ૧૬ અને અનંતાનુબંધી નાશ પામ્યા બાદ પ્રત્યાખ્યાની રહે ત્યાં સુધી આઠ કષાયની પ્રકૃતિને ઉદય પરિવર્તીત રૂપથી રહે છે. એથી અનંતાનુબંધી છુટવ્યા વિના, પ્રત્યેક કષાયના ઉદયમાં જીવ, નરક વગેરે ચારમાંથી કોઈ પણ આયુને બંધ સંગ મેળવીને કરી શકે છે. અભવ્ય જીવ, ચારે ગતિનાં આયુષ્ય બાંધે છે, પરંતુ તેનાં અનંતાનુબંધી તે છુટતા જ નથી, આ જ પ્રકારે ભવ્ય મિથ્યાત્વી પણ પ્રત્યેક કષાયના ઉદયમાં ચારે ગતિનાં આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધીને સર્વથા ક્ષય (ક્ષાયિક સમકિત) થયા પછી તો કર્મભૂમિને મનુષ્ય કઈ પણ ગતિનું આયુષ્ય નથી બાંધતો. બાકી અપ્રત્યાખ્યાની વગેરે કક્ષાયને ક્ષય થયા પછી તે આયુષ્ય સર્વથા બાંધતા જ નથી. તથા જે કષાયમાં આયુ બાંધે, તે જ કષાયમાં મૃત્યુ થાય, તે પણ કોઈ ખાસ નિયમ નથી. આ પ્રકારે ચારે ચતુષ્કમાં ચારેય પ્રકારનાં આયુષ્યનાં બંધ હોવા છતાં પણ સ્થાનાંગે કહેલી વાતમાં કોઈ અડચણ નથી આવતી, Page #133 -------------------------------------------------------------------------- ________________ હું 1 સમય --સમાધાન પ્રશ્ન ૩૬૮ :-શુકલ-લેશ્યામાં સામાન્યથી ૧૦૪ પ્રકૃતિના બધ થવાનુ... ત્રીજા કે ગ્રંથના લેયા અધિકારમાં બતાવ્યુ છે. તિય ચત્રિકને વર્જિત (દૂર) કર્યાં છે. પ્રશ્ન થાય છે કે આઢમા દેવલાક સુધીનાં દેવ, તિય ‘ચમાં આવીને ઉત્પન્ન થઈ શકે છે અને ત્યાં માત્ર શુકલ-લેશ્યા જ હોય છે. શુકલ-લેશ્યામાં તિય`ચત્રિકા બધ ન થાય, તે પછી તેએ તિયચમાં કેવી રીતે ઉત્પન્ન થશે ? જવાબ ઃ—નારક અને દેવેની દ્રવ્ય-લેશ્યા જન્મથી જન્મના અંત સુધી પલટતી નથી એટલે કે ઉત્પત્તિનાં સમયે જે દ્રવ્ય-લેચ્યા હોય છે, તે જ અંત સુધી રહે છે, પરંતુ ભાવ–લેસ્યામાં ફેરફાર થાય છે. છઠ્ઠા થી આઠમા દેવલેાકનાં દેવામાં જ્યારે ભાવ શુકલલેશ્યા નથી હાતી, ત્યારે જો તિય``ચ આયુના બંધ તેમના ાય, તેા હાઈ શકે છે, એવી સ'ભાવના છે. પ્રશ્ન ૩૬૯ :ચક્રવ્રુતીનાં દૃદ્ગરત્ન, ચ`રત્ન, અસિરત્ન, તા જીવ વિનાનાં હોય છે. તે પછી તેને એકેન્દ્રિય જીવ કેવી રીતે માન્યા ? જવાબ : પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૦ મા પદમાં લખ્યું કે--અસુરકુમારથી માંડીને અંતર રહીત ઈશાન દેવલાક સુધીનાં જીવામાંથી કોઈ જીવ મરીને ચક્ર વગે૨ે સાતે રત્નામાંથી કોઈ પણ રત્નપણાને પ્રાપ્ત કરી શકે છે. તથા સ્થાનાંગ સૂત્ર સ્થા. ૭ માં ૭ એકેન્દ્રિય રત્ન કહ્યા છે. તેની ટીકામાં પણ પૃથિવિરુપે રહે લખ્યું છે. તથા સમવાયાંગ, જ મ્રૂપિપ્રજ્ઞપ્તિ, પ્રવચન સારોદ્વાર વગેરે જોતાં દેવાનાં શસ્ત્ર, વસ્ત્ર, પુસ્તક વગેરેની જેમ દષ્ઠરત્ન, અસિન વગેરે સજીવ હોવાની સભાવના છે, પરંતુ ખીજા મનુષ્યોનાં દડ વગેરેની જેમ નિર્જીવ હાવાનેા સંભવ નથી લાગતા. (6 "" પ્રશ્ન ૩૭૦ :——જ્ઞાતા ધર્મ કથા સૂત્રનાં ૧૬ મા અધ્યયનમાં સુકુમાલિકાને ચારિત્ર ધર્મની વિરાધિકા થઈને ઈશાન કલ્પમાં દેવગણિકા ’ના રૂપમાં ઉત્પન્ન થઈ લખ્યું છે. પ્રશ્ન છે કે વિરાધ સાધુ-સાધ્વીની ગતિ તે પ્રથમ દેવલાક સુધી જ છે, તે પછી સુકુમાલિકા બીજા દેવલાકમાં કેવી રીતે ઉત્પન્ન થઈ ? આ પણ પૂછવાનું કે બીજા ગ્રંથ પ્રમાણે સમ્યકત્વની હાજરીમાં સ્રોવેદ અને નપુ'સક વેદના મધ નથી થતા, પછી તે સ્રીવેદમાં કેવી રીતે ઉત્પન્ન થઈ? શું સ્ત્રીવેદ બાંધતી વખતે તે પ્રથમ ગુણસ્થાનમાં હતી? જવાબ :— સુગુચ્છુનાં વિરાધક સાધુ-સાધ્ધિઓની ગતિ, પહેલા દેવલેાકથી આગળ નથી હોતી, પરંતુ ઉત્તરગુણ વિરાધક સાધુ-સાધ્વિએની ગતિ તા ૧૨ મા દેવલેાક સુધી જ છે. દેવ ઉત્પાદનાં ૧૪ ખેલમાંથી ૧૩ મા ખેલવાળા આભિયાગિક (હલકાં પ્રકારનાં ચાકર) છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો તેઓ જઘન્ય ભવનપતિમાં અને ઉત્કૃષ્ટ ૧૨ મા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. તેઓ ઉત્તરગુણનાં વિરાધક જરૂર છે. તેથી સુકુમાલિકોને માટે પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. જે આરાધક હોય છે, તેઓ દેવીઓમાં અને આલિયોગિક દેશમાં ઉત્પન્ન નથી થતા. તેમને દેવસંબંધી પાંચ પદવીઓમાંથી કઈ પણ પદવી પ્રાપ્ત નથી થતી. સુકુમાલિકોને સીવેદન બંધ અજ્ઞાન દશામાં (મિથ્યાત્વનાં સદ્ભાવમાં) જ થયું છે. ત્રીજા વગેરે ગુણસ્થાનોમાં સ્ત્રી વેદનો બંધ છે જ નહિ. સુકુમાલિકા પાસસ્થા પાસ0 વિહારી” વગેરે થઈ ચૂકી હતી. ટમ્બકાર લખે છે કે “જ્ઞાન વગેરેથી બાહ્ય તે પાસસ્થા” અને વળી તે દર્શન (સમ્યક્ત્વ)થી પણ બહાર થઈ ગઈ હતી. મિથ્યાત્વ અવસ્થામાં સ્ત્રી વેદને બંધ થયાનું માનવું જોઈએ. પ્રશ્ન ૩૭૧ –પુલાક, બકુશ અને પ્રતિસેવના-કુશીલ, આ ત્રણે નિયંઠામાં (જે મૂળ ગુણ અને ઉત્તર ગુણનાં પ્રતિ એવી છે) વ્રણ શુભ લેશ્યા જ છે, પરંતુ કપાય કુશીલમાં જે અતિસેવી છે, છગે લેગ્યાઓ બતાવી છે. અપ્રતિવમાં ત્રણ અશુભ લેશ્યાઓ કેવી રીતે હેઈ શકે છે? જવાબ :–પુલાક અને પ્રતિસેવના કુશીલ તે મૂળ અને ઉત્તરગુણ પ્રતિ સેવી છે અને બકુશ, માત્ર ઉત્તરગુણ પ્રતિ સેવી છે. પ્રશ્નમાં ખાસ વાત લેસ્થા વિષેની છે, તેને ખુલાસો આ છે કે કષાય-કુશલનિગ્રંથ, (નિગ્રંથસાધુ) ક્યાય કુશીલત્વ પ્રાપ્તિનાં સમયે તે ત્રણ શુભ લેશ્યાઓમાંથી કેઈ એક શુભ લેસ્થામાં હોય છે, પરંતુ તેમનાં સંયમના સ્થાન “શુદ્ધિ પ્રર્યા પ્રકર્ષકૃતા ભેદા ” અસંખ્યાત હેઈને બધાથી વધારે છે. તેમાંથી કેટલાકને પ્રાથમિક સ્થાનોમાં અશુભ લેસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે, કેમકે તેમાં જઘન્ય ચારિત્રનાં પર્યાવ, બકુશ અને પ્રતિસેવનાનાં જઘન્ય ચારિત્ર પર્યથી પણ અનંત ગુણ હીન છે. જે શંકા થાય કે-જ્યારે પુલાકનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્રનાં પર્યાય પણ બકુશ અને પ્રતિસેવના કુશીલનાં જઘન્ય ચારિત્રનાં પર્યથી અનંત ગુણ હીન છે, ત્યારે તેમાં અશુભ લેશ્યા કેમ નથી હોતી ? ખુલાસે એ છે કે-પુલાઉપણું પણ શુભલેસ્થામાં જ પ્રાપ્ત થાય છે અને અંતમુહૂર્તથી વધારે નથી રહેતું. વિશેષ સ્થિતિના અભાવમાં શુભલેશ્યા પલટાઇને અશુભ લેસ્થાનું આગમન નથી થતું, એટલા માટે શુભલેશ્યા જ રહે છે, પરંતુ કષાય કુશીલની સ્થિતિ છેડા ઓછા કરડ પૂર્વ સુધી જ છે, તેથી તેમાં અશુભ લેડ્યાનું આગમન પણ થઈ શકે છે. બકુલ અને પ્રતિસેવન કુશીલની સ્થિતિ પણ થોડા ઓછા કરઠ પૂર્વ સુધી જ છે, પરંતુ તેમનાં જઘન્ય ચારિત્રનાં પર્યાય, પુલાકનાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ પર્યથી અને કષાય કુશીલનાં જઘન્ય પર્યથી અનંત ગુણ વધારે છે. એટલા માટે તેમનામાં સ્થિતિ વઘુ હોવા છતાં પણ અશુભ લે નથી આવી શકતી. Page #135 -------------------------------------------------------------------------- ________________ [ સમર્થ–સમાધાન પ્રશ્ન ૩૭૨ –છેદેપસ્થાપનીય ચારિત્રનાં બે ભેદ શાસ્ત્રમાં બતાવેલા છે, સાતિચાર અને નિરતિચાર. નિરતિચાર ચારિત્રનો ઉલ્લેખ કરતાં કહેવાયું કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનવતી સાધુ જ્યારે મહાવીર સ્વામીનાં શાસનમાં આવે છે, ત્યારે તેમનામાં નિરતિચાર છેદેપસ્થાપનીય ચારિત્ર સ્થાપિત થાય છે. અહીં પૂછવાનું છે કે શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં શાસનવતી સાધુ, પહેલાં દીક્ષિત છે અને મહાવીર સ્વામીનાં શાસનવતી સાધુ પાછળથી દીક્ષિત છે. આ બંનેનાં નાના મોટાને કમ અને વંદનનો વ્યવહાર કઈ રીતે થતું હશે? જવાબ–પૂર્વ પર્યાય છેદ કરીને પાંચ મહાવ્રત રુપી પર્યાયમાં સ્થાપિત કરવાને છેદો પસ્થાપનીય ચારિત્ર કહે છે. જેમકે-છેતૃણું ઉ પરિયાગ પિરાણે જે કંઈ અપાયું ધમૅમિ પંચજામે છેદેવ સ ખલુ” ભગવતી શ. ૨૫ ઉ. ૭ માં તથા પરિયાયસરદેઓ જ વાવણું વડ્ડાએલું ચછેદો છેદે વાવણ મિહ, તમણ ઈયારે તરં દુવિહં ૧ સેહસ નિરઈયારે તિર્યંતર સંકમેવ તે હજજા ! મૂલગુણ ધાઈણે સાઈચાર મુભયં ચ ડિથ કપે” Rારા સાતિચારમૂલ પ્રાયશ્ચિત પ્રાપ્તતિ પ્રથમ પશ્ચિમ તીર્થ રિત્યર્થ , સ્થા. ૫. ઉ. ૨ માં આ પ્રકારે કહ્યું છે. ઉપરનાં અર્થના હિસાબથી તે જે છેદો પસ્થાનિય ચારિત્રમાં મોટા, તેઓ જ મોટા અને તેમને વંદના વ્યવહાર પણ કરાય છે, એ સંભવ છે. પ્રશ્ન ૩૭૩ –અનાકાર ઉપગમાં ૧૦ માં ગુણસ્થાનને છોડીને બાકીનાં ૧૩ ગુણસ્થાન બતાવ્યાં છે, આખું શું કારણ છે? સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનમાં સાત ઉપગ પણ બતાવ્યા છે. તે આ બંનેમાં પરસ્પર સંગતિ (મેળ) કેવી રીતે થશે? જવાબ:–સાકાર ઉપગમાં જ જીવને ૧૦ મા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે અને તે સાકાર ઉપગની સમાપ્તિની પહેલાં જ તે જીવની દસમા ગુણસ્થાનની સ્થિતિ સમાપ્ત થઈ જાય છે, એટલા માટે દસમા ગુણસ્થાનમાં રહેતાં સુધી કઈ પણ જીવ અનાકાર ઉપગમાં પ્રવૃત નથી થઈ શકતે. એટલા માટે અનાકાર ઉપગમાં દસમાને છેડીને બાકીનાં તેર ગુણસ્થાન બતાવેલા છે. એમ તે અનાકાર ઉપયોગ વિના કેઈ જીવ નથી હોતે. મોક્ષ જતી વખતે જીવમાં સાકાર અને અનાકાર ઉપયોગ થાય છે, પરંતુ પ્રવૃત્તિ તે સમયે બધાનાં જ્ઞાનોપયોગ (સાકાર ઉપયોગ)ની થાય જ છે, દર્શન ઉપયોગ (અનાકાર ઉપયોગ) માં નથી થાતી. “સાગાવ ઉત્ત સિઝઈ” આ ઉલ્લેખ છે. આજ રીતે દસમા ગુણસ્થાનના વિષયમાં પણ સમજી લેવું જોઈએ, Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૫ ભાગ પહેલે પ્રશ્ન ૩૭૪ સેન પ્રશ્નકાર લખે છે કે અકામ નિર્જરા વાળા વ્યંતર સુધી જ જાય છે અને બીજા પરિવ્રાજક વગેરે બ્રહ્મચર્ય વગેરેનાં પ્રભાવથી વૈમાનિકમાં પણ જાય છે. એટલા માટે આ “સકામ-નિર્જરા” છે. આ ઉવવાઈ સૂત્રથી સિદ્ધ થાય છે. શું આ ઠીક છે? જવાબ :–ખાન-પાન, ભોગવિલાસ વગેરેની ઈચ્છા હોવા છતાં પણ સામગ્રી અને અનુકૂળતાનાં અભાવમાં ખાન પાન વગેરે ન કરી શકવાને “અકામ નિર્જરા અને ઈચ્છા પૂર્વક ભાગ વિલાસ વગેરે છોડવાને “સકામ નિર્જ” આ અર્થમાં સેનપ્રક્ષકારે કહ્યું હોય તે ઠીક છે. કેમકે સમ્યકત્વી વ્રતધારીનાં સમાન કેટલાય પરિવ્રાજક વગેરે પણ વસ્તુઓનો સંજોગ હોવા છતાં પણ પરલેક સાધવાની ઈચ્છાથી ઈચ્છાપૂર્વક છોડે છે. પરંતુ આ તે સકામ-નિર્જરા નથી, જે મોક્ષ પ્રાપ્તિનાં સાધનમ્પ સમ્યગ દર્શનની સાથે હોય છે, કેમકે વિવાઈ સૂત્રે કહેલાં પરિવ્રાજક વગેરે પરલેક સાધનાની ક્રિયામાં કેટલીયે ક્રિયાઓ કરતા હોવા છતાં પણ પહેલેકનાં આરાધક બતાવાયા નથી. મિથ્યાત્વની અવસ્થામાં, જિન પ્રણીત ચારિત્રની ક્રિયા, જીવે અનંતવાર પાલન કરી, પરંતુ તે મુક્તિની નજીક ન થઈ શક્યા, તે પરિવ્રાજક વગેરેની કિયાથી કેવી રીતે થઈ શકશે? હા, ભવ્યત્વ પરિપાક અને સમ્યકત્વ અભિમુખ થતાં સમયે એવી ક્રિયાઓ જીવને કંઈક ઉજજવળ બનાવવા માં મદદ કર્તા થઈ શકે છે. પરંતુ વાસ્તવિક સકામ નિર્જરા તેમને નથી હોતી. પ્રશ્ન ૩૭૫ –શ્રાવકની સામાયિકમાં અસન, (ભજન) પાન, (પાણી) ખાદિમ (મે) સ્વાદિમ (મુખવાસ)ને ત્યાગ નથી, તે જે તે સામાયિકમાં પિતે દૂધ પીએ કે કેઈને પીવડાવે, તો શું વાંધો છે? જો દધ પીવડાવવું સાવદ્ય યુગ છે, તે તેરાપંથી અને આપણુંમાં શું અંતર છે? તેઓ અવિરતને દૂધ પીવડાવવાને સાવધ વેગ માને છે. તેઓ કહે છે કે અવિરતને દેવાતું દાન જ સાવધ છે. જે મુહપત્તી દેવાય તે પણ સાવદ્ય ! આને શું ખુલાસે છે? જવાબઃ-શ્રાવક થડા સમયની (એક મુહૂર્ત વગેરે) સામાયિક કરે છે. તેમાં પણ જે દૂધ પીવા-પીવડાવવાનું કામ કરે, તે પછી દૂધની જેમ બીજા અચિત પદાર્થ રોટલી વગેરે ખાવા-ખવડાવવામાં અને પીવા-પીવડાવવામાં શું વાંધે છે? આ પ્રકારનાં પ્રશ્નો ઉત્પન્ન થશે. જ્યારે તે થોડા સમયની સામાયિકમાં પણ પ્રપંચામાં ઉતરશે. તે સમભાવ કે આત્મચિંતન વગેરે કયારે કરશે ? એટલે કે આ પ્રપંચમાં જ તેનાં સામાયિકનાં સમયની સમાપ્તિ થઈ જશે. સામાયિક સિવાય બીજા સમયમાં તે તે સામાયિકને સમભાવ તથા આત્મ-સાધના કરી પણ નહિ શકે. પછી તેની થેડા સમયની સામાયિક કરવી સાર્થક થઈ શકશે? Page #137 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન દૂધ વગેરેનાં વાસણને દૂધ પીવા-પીવડાવ્યા પછી એમને એમ રાખી દેશે, તે કીડીઓ વગેરેની વિરાધનાનો ભય રહેશે અને સફાઈ કરવા-કરાવવામાં બીજા આરંભ વગેરે પ્રપંચ થશે. એટલા માટે સામાયિકમાં આ જાતની પ્રવૃત્તિને રોકી દીધી છે. પરંતુ અગિયારમી પ્રતિમાનું પાલન કરવાવાળા શ્રાવક, ત્રણ કરણ ત્રણ યુગથી આરંભને ત્યાગી હોવા છતાં પણ તેનો ત્યાગની અવધિ લાંબી હોવાથી તે પોતે ખાય-પીવે છે. અને બીજા પ્રતિભાધારી શ્રાવકને પણ ખવડાવી શકે છે તથા તેમની બીજા પ્રકારની સેવા કરવામાં પણ તેઓ પાપ ન સમજતાં ધર્મ જ સમજે છે. તથા નાની બાળકીની માતા જે જરૂરત હોય તે સામાયિકમાં બાળકોને સ્તનપાન પણ કરાવે, તે તેની સામાયિક ભાંગવાની સંભાવના નથી. એમ તે તેરાપંથી અને સાધુમાગી સંપ્રદાયનાં મુનિ યુકાને-વાળનાં કીડાને લેહી પીવડાવવાને માટે પિતાના શરીરનાં કઈ ભાગમાં થેડા વ્રત નિયમ વગરનાં દર બાંધે છે. ને ચુકાઓ પણ અવિરતી છે. આ રીતે મચ્છર વગેરે અવતી હોવા છતાં પણ તેમને પિતાનાં લેહી પીતાં ન રોકવા–એવું સૂત્રમાં બતાવ્યું છે. તથા ભગવાન જાણતા હતા કે હું ત્યાં જઈશ. તે અવિરતી ચણ્ડકોશિક મા લેહી ને માંસ લેશે, તે પણ ત્યાં પધાર્યા, જિનેશ્વરે પ્રત્યેક પ્રવૃત્તિની વ્યવસ્થા ઠીક તથા નિર્વાહ ગ જોઈને બતાવી છે. જેવી રીતે જેટલી વગેરે પઢિયારી પાછી દઈ શકાય તેવી ન લેવી અને વધી જવાથી જેની હોય, તેને દેવી પણ નહિ, પરંતુ પાટ-પાટ, સોય વગેરે પઢિયારી જ લેવી અને કામ થઈ જવા પર પાછી દઈ દેવી. જે રીતે તેરાપંથી અને સ્થાનકવાસી જૈન સાધુ ગ્રહસ્થને તે જ જગ્યાએ વાંચવાને માટે પુસ્તક પાના આપે છે, તે પછી શ્રાવક, શ્રાવકને પુસ્તક મૃપત્તી વગેરે આપે તો વાંધો શું છે ? આ રીતે સામાયિકમાં રહેલા, સામાયિકવાળાની જરૂરત હેવા પર સેવા કરે, તે એનાથી સામાયિકને ભંગ થવાનું જાણ્યું નથી. પ્રશ્ન ૩૭૬ –સિદ્ધ ભગવાનનાં ગુણેમાં પણ, એછા-વધારેપણું થાય છે શું? જવાબ –સિદ્ધ ભગવાનને જે અનંત જ્ઞાન વગેરે નિજ ગુણ છે, તે તે અપર્યવસિત છે. તેમાં કેઈ દિવસ પણ ઓછા-વધતું નથી થતું. પરંતુ અગુરુલઘુત્વ ગુણની અપેક્ષાએ પ્રતિ સમય ઓછા-વધતું થાય છે. જળકલેલ અને રત્નોની લહેરેની જેમ પ્રતિસમય ઉત્પાદ અને વ્યય થાય છે. અગુરુલઘુત્વ ગુણ ધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યોમાં છે અને સિદ્ધોમાં પણ છે. તથા જીવ પુદ્ગલ વગેરે પદાર્થોમાં જ્ઞાન વગેરે, વર્ણ વગેરે અને ક્ષેત્ર વગેરે સંબંધી જ્યાં જ્યાં પરિવર્તન થાય છે, ત્યાં ત્યાં તે પદાર્થોની અપેક્ષાએ સિદ્ધોના જ્ઞાનમાં પણ પરિવર્તન થાય છે, જેમકે જીવની વર્તમાન પર્યાય નાકરુપ છે, તે વર્તમાનમાં સિદ્ધોનાં જ્ઞાનમાં નારકરુપ આવે છે, પરંતુ તે જ જવ, નરકથી નીકળીને Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે ] [ ૯૭ મનુષ્ય થઈ જાય, તે પછી તેની વર્તમાન પર્યાય મનુષ્યની આવશે. આ પ્રકારે લેકનાં પદાર્થમાં જે પરિવર્તન થાય છે, તે સિદ્ધોનાં જ્ઞાનમાં આવે છે. તેમાં ઉત્પાદ, વ્યય રહે જ છે. પ્રશ્ન ૩૭૭ –જે કે વ્યક્તિ નાનાં બાળકને સાધુની ઝેળીમાં નાખી દે, તો સાધુ, તે બાળકને લઈ શકે છે? જવાબ: પૂર્વધર વગેરે વિશેષજ્ઞાની, તે બાળક સંબંધી ભૂત-ભવિષ્યની અનેક પરિસ્થિતિઓને સારી રીતે જાણતા હોય, અને તેને લેવાનું એગ્ય સમજતા હોય, તે લઈ શકે છે. પરંતુ લેવા છતાં પણ તેઓ ગૃહસ્થના રુપમાં રહેલાં તે બાળકનું પાલન-પોષણ નથી કરતા. સામાન્ય સાધુને તે આવા બાળકને મેગ્યતા વિના પ્રાપ્ત થયેલ દક્ષા દેવી જ ન જોઈએ. પ્રશ્ન ૩૭૮ –જે વ્યકિતએ ઝોળીમાં બાળકને નાખ્યું, તે બાળકને પાછા માગે તે દઈ શકે છે? જવાબ કેવળ જ્ઞાની સિવાય કે સામાન્ય સાધુની ઝોળીમાં કે બાળકને નાખે, તે તેને લેવું જ નહિ, ત્યાં જ રાખી દેવું. પછી પાછા દેવાને તે પ્રશ્ન ક્યાં રહે છે? પ્રશ્ન ૩૭૯ – જ્યાં ભાવ હોય છે, ત્યાં દ્રવ્ય હોય છે શું? જવાબ –જે ચારિત્રની અપેક્ષા પ્રશ્ન કર્યો છે, તે ભાવ-ચારિત્રની સાથે દ્રવ્ય હોય પણ છે. શ્રી ગૌતમ વગેરે મુનિવરોની જેમ અને વિના દ્રવ્ય-ચારિત્રને પણ ભાવચારિત્ર હોઈ શકે છે, શ્રી મરુદેવી માતાની જેમ. પ્રશ્ન ૩૮૦–જ્યાં ભાવ નહિ, ત્યાં દ્રવ્ય હોય છે કે શું? જવાબ:–હા, હોય છે. ઉદાયી નૃપ ઘાતકમાં ભાવ ચારિત્ર તે ન હતું પરંતુ દ્રવ્ય ચારિત્ર તો હતું જ. તથાપના અસંયત અવિરત જીવોની જેમ. જે ષટ્દ્રવ્યની અપેક્ષાએ પ્રશ્ન હોય, તે જેનામાં ભાવ છે, તેમાં જ દ્રવ્ય છે અને જેમાં ભાવ નથી, ત્યાં દ્રવ્ય નથી. પ્રશ્નની અપેક્ષા સ્પષ્ટ નથી. પ્રશ્ન ૩૮૧–ભગવાન મહાવીર વગેરેની પાસે બેસીને કેઈ સાધુ કે શ્રાવકે “મહાવીર” “મહાવીર' આ પ્રકારે નામનું રટણ-માળા ફેરવવાના રુપમાં કર્યું હતું શું ? એ ક્યાંય ઉલ્લેખ છે શું ? જવાબ :–ઉત્તરાધ્યયન, ઉવવાઈ, દશાશ્રતસ્કન્દ, આવશ્યક, ભગવતી અને જ્ઞાતા ધર્મકથા વગેરે અનેક સૂત્રમાં અરિહંતેની સ્તુતિ, ગુણકીર્તન વગેરેથી સમકિત નિર્મળ થવું, તીર્થકર ગોત્રને બંધ કરે, આભવ–પરભવમાં કલ્યાણકારી, સુખકારી, મોક્ષની આરાધના વગેરે થવાનું બતાવ્યું છે. તથાપના અરિહંત ભગવંતના નામ ગાત્ર સાંભળવાથી પણ મોટું ફળ માન્યું છે, ત્યારે નામ રટણ (મરણ) કરવાથી મોટું ફળ હેય, તેનું તે કહેવાનું જ શું ? સ, ૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] સમર્થ–સમાધાન શ્રેણિક વગેરે પણ પ્રભુનું નામ, વાર્તા વગેરે સાંભળીને ખૂબ જ પ્રસન્ન થતા હતા અને હંમેશાં પ્રભુની સૂચના ઈછતા હતા. ભગવંતની પાસે રહેવાવાળા સાધુ પણ દરરોજ ઓછામાં ઓછું ઉભય સંધ્યા તે-“નમુત્થણું અરિહંતાણું”થી તથા “લોગસ્સ ઉજજોયગરે” વગેરેથી ભગવાનની સ્તુતિ અને સ્મરણ કરતા હતા. પ્રશ્ન ૩૮૨– અસંયત અવિરત ભૂખ્યા-તરસ્યાને અચિત પ્રાસુક આહાર પાણી દેવા, સાવધ ચેગ છે કે નિરવધ ગ? નિરવ ગનાં સેવનથી (સામાયિકમાં દેવાથી) કઈ અડચણ આવે છે? જવાબઃ–સાવદ્ય વેગનાં ત્યાગી, સાવદ્ય ગનાં ત્યાગની પ્રવૃત્તિમાં સહાયક પ્રવૃત્તિ કરી શકે છે. અસંયત અવિરતને તે સાવઘ ગની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે, તેથી એને આહાર વગેરે દેવાથી સાવદ્ય વેગનું સમર્થન પણ થાય છે. અનુકંપા ઠીક હોવા છતાં પણ સાવદ્યોગનાં ત્યાગીને આ કલ્પ (નિયમ) નથી, તેથી નથી દેતા. પ્રશ્ન ૩૮૩ –ઈશાનેન્દ્ર આગળના ભવમાં બાળતપસ્વી-મિથ્યાદષ્ટિ હતા અને અંત સુધી બાળતપસ્વી જ રહ્યા. ત્યારે તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કયાં થઈ અને સંસાર પરિમિત ક્યાં કર્યો? ઈશાનેન્દ્રપણમાં તે તે સમ્યગૂદષ્ટિ જ રહ્યા. મનુષ્ય ભવમાં જિંદગીભર બાળતપસ્વી અને મિથ્યાદષ્ટિ રહેવાવાળા શું ઈન્દ્રના રૂપમાં ઉત્પન્ન થતાં જ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે? જવાબ –તામલી બોલતપસ્વી સંથારામાં હતા, તે બલિચંચા રાજધાનીના દેવદેવીઓથી ડગાવ્યા છતાં ડગ્યા નહિ અને નિયાણું (છા, નિદાન ન કર્યું તે પછી સંથારાની અવસ્થામાં જ નિગ્રંથ મુનિઓને ઈથશેધન (નીચી નજરે જોઈને ચાલવું) કરતાં જાતે જેને પરિણામોનાં સમ્યગુ પરિવર્તનથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ રીતે, ભગવતી સૂત્રની હસ્તલિખિત પ્રતના વિશેષ અર્થમાં લખ્યું છે. જે ત્યાં સમ્યગૃષિ પ્રાપ્ત ન પણ થઈ હોય, તો પણ ઈન્દ્ર થયા પછી તરત જ થઈ શકે છે. પૂરણ તાપસના જીવ અમરેન્દ્રની જેમ. પ્રશ્ન ૩૮૪ –અનાદિ મિથ્યાત્વી મનુષ્ય ભવ સિવાય કે અન્ય ભવમાં પણ પ્રથમવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે? જવાબ :–મનુષ્ય ભવ સિવાય બીજા ભવમાં પણ પ્રથમવાર સમ્યકત્વ પ્રાપ્ત કરી શકવાને ઉલ્લેખ “સમરાઈશ્ચકહા” વગેરે ગ્રંથમાં છે. પ્રશ્ન ૩૮૫ –સાધુ ગોચરી ગયા હોય, ત્યાં ભાત અને મિષ્ટાન્ન હોય અને ગૃહસ્થ દેવા પણ ઈચ્છતા હોય, પરંતુ સાધુને આ ચીજો ન લેવી હેય, તે તે આમ કહે છે કે-“મારે આ ચીજો નથી જોઈતી. જો નિર્દોષ જેટલી હોય, તે દો” આવું કહીને તે માગી શકે છે? જે માગી શકે છે, તે ભગવાન ઋષભદેવજીએ અજ્ઞાની લોકોને એમ કેમ ન કહ્યું ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે જવાબ –સાધુ નિર્દોષ જેટલી વગેરે સામાન્ય વસ્તુ માગી શકે છે. સ્વયં તીર્થકર ભગવાન પણ ભિક્ષા વગેરેને માટે “યાચની” (માગવાની) ભાષા બોલી શકે છે. પરંતુ ભગવાન ઋષભદેવજીએ અભિગ્રહને કારણે જ યાચના નહિ કરી હોય એવો સંભવ છે. પ્રશ્ન ૩૮૬ –બિમારીમાં મુનિરાજ, અસંયત, અવિરત અને મિથ્યા દષ્ટિથી ઓપરેશન કરાવી શકે છે અને તેમાં સદેષ પાછું વગેરે કામમાં લઈ શકાય છે અને પછી પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ થઈ શકે છે, તે પ્રાણ સંકટમાં પડ્યો હોય ત્યારે સચિત્ત જળ-પાનથી આમ-રક્ષણ કરીને પછી પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવામાં શું વિન છે? જવાબ :–સાધુઓને અસંયત વગેરેથી ઓપરેશન કરાવવાની શાળામાં બિલકુલ છૂટ નથી, ન તે સદોષ પાણી વગેરે વાપરવાની છૂટ છે. શાસ્ત્રકારે તે ઉપરનાં કાર્યોની મનાઈ બતાવી છે, તે છતાં પણ કોઈ કરે, કરાવે અને સમર્થન કરે તે તેને પ્રાયશ્ચિત આવે છે. ઉપર્યુકત કામોની છૂટ નથી તે કાચું પાણી પીવાની છૂટ તો હોય જ કેવી રીતે? અબડજી સન્યાસીના ૭૦૦ શિષ્યો, કાચું પાણી પીવાવાળા હતા, માત્ર આજ્ઞા વિના ન પીવું-એવી તેમની પ્રતિજ્ઞા હતી. તેઓ પણ પ્રતિજ્ઞા પર કાયમ રહીને સંથાર કરીને પાંચમા સ્વર્ગમાં ગયા, તે નિર્ણ-શ્રમણ તે પીએ જ કેવી રીતે? આ છતાં પણ કોઈ સચિત્ત પાણી પીએ, તે તેને પ્રાયશ્ચિત જરૂર જ આવશે. પ્રશ્ન ૩૮૮–ઘરબાર, કુટુંબ, પરિવારને ત્યાગ કરીને મુનિલમ સ્વીકાર કરાય છે, સંયમ પાળીને સ્વર્ગમાં ગયા પછી તેમને ઘર ઉપર છેડેલા દ્રવ્યની ક્રિયા આવે છે કે શું? જવાબ –દેવ અવતી છે, આટલા માટે સાધારણ રીતે તેમને સંપૂર્ણ લેક આશ્રિય કિયા આવે છે, તે જ રીતે ઘરે છોડેલાં દ્રવ્ય વગેરેની ક્રિયા પણ આવે છે. એકવાર વિરતિ થયા પછી અવિરતિની કિયા આવે તો છે, પરંતુ પહેલાં કરતાં મન્દરૂપથી. પ્રશ્ન ૩૮૮–કઈ મનુષ્ય અન્નનું ભજન કર્યું અને કેઈએ પંચેન્દ્રિય જીવના શરીરનું, (માંસનું) આ બન્નેમાં વધારે પાપ કોને લાગ્યું ? જવાબ:–માંસાહારીને, કેમકે માંસને આહાર, નરક ગતિનું કારણ છે. શ્રીસ્થાનાંગ સૂત્રમાં પંચેન્દ્રિય જવાને બદલે દસ પ્રકારના અસંયમ થવાનું બતાવ્યું છે. ઈત્યાદી વાત વિચારતાં અન્નનાં ભજનની અપેક્ષાએ પંચેન્દ્રિયના શરીરનું ભજન અધિક પાપનું કારણ છે. પ્રશ્ન ૩૮૯–દાન દેવા અને લેવા વાળાને શું લાભ થાય છે? જવાબ :–જે આ પ્રશ્ન વિશુદ્ધ ભાવથી સુપાત્ર દાનના વિષયમાં હોય, તે લેવા અને દેવાવાળા બંનેને “મુહાદાઈ મુહાવી, દો વિ ગચ્છતિ સુગઈ” સૂત્રમાંજ બતાવ્યું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] સમર્થ–સમાધાને છે, તથા ભગવતી શ. ૭ ઉ. ૧ માં દાતાને સિધ્ધ થવા સુધીનું ફળ બતાવ્યું છે, અને સંયમ તે મોક્ષ પ્રાપ્તિનું કારણ છે જ. તાત્પર્ય એ કે સંયમની સહાયતાને માટે, ભિક્ષા લેવી કે દેવી, તેનું અંતિમ ફળ મોક્ષ પ્રાપ્તિ છે. પ્રશ્ન ૩૯૦ ચાતુર્માસમાં સાધુ કપડાં કેમ નથી માગતા? જવાબ:–સાધુને માટે વસ્ત્ર ખરીદવા અને વસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થવા વગેરે દેની સંભાવનાથી ચોમાસામાં વસ્ત્ર લેવાની મનાઈ કરેલ છે. (નિશિથ ઉ. ૧૦) પ્રશ્ન ૩૯૧–જઘન્ય બે હજાર કોડ અને ઉત્કૃષ્ટ નવ હજાર કોડ સાધુસાધ્વી, આ સંખ્યા મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી છે કે ૧૫ ક્ષેત્રની અપેક્ષાથી છે? જવાબ –બધાં-પંદર ક્ષેત્રનાં મળીને જઘન્ય પ્રત્યેક (બે) હજાર કરોડ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક (નવ) હજાર કોડ સાધુ-સાધ્વી સમજવા જોઈએ. પ્રશ્ન કલર –પાપનાં ક્ષય ઉપશમથી ચારિત્ર પ્રાપ્તિ, પાપનાં ઉદયથી ચારિત્ર નથી આવતું, પરંતુ પુણ્યનાં ઉદયની પ્રકૃતિ, કઈ રીતે સમજવી? જવાબ –ચારિત્ર મોહનીય ક્ષય, પશમ વગેરે ચારિત્ર પ્રાપ્તિને તથા ચારિત્ર મેહનીયને ઉદય ચાસ્ત્રિ અપ્રાપ્તિનું ખાસ કારણ છે અને બાદર, ત્રાસ, પર્યાપ્તા, પંચેન્દ્રિય જાતિ, મનુષ્ય ગતિ, દીર્ઘ આયુષ્ય વગેરે પૂણ્ય પ્રકૃતિઓને ચારિત્રની પ્રાપ્તિમાં મદદગાર સમજવી જોઈએ. પ્રશ્ન ૩૯ –તેજલેશ્યા લબ્ધિ અને તેજસૂ સમુદઘાતમાં શું અંતર છે? અને આ લબ્ધિને ઉપગ તિર્ય“ચ પણ કરી શકે છે કે શું? જવાબ:–“તેલેશ્યા લબ્ધિ” તે શક્તિને કહે છે, જેના વડે કોધની ઉગ્રતામાં સહેલાઈથી અનેક જોજન પ્રમાણ ક્ષેત્રમાં આવેલી વસ્તુઓ બાળીને ભસ્મ કરી શકાય. એટલે કે તેજેશ્યા એક દાહક શક્તિનું નામ છે અને તેજસૂ-સમુદઘાત તે શક્તિને કાર્યના રૂપમાં પરિણુત કરતી વખતે થાય છે. તેજસૂ-સમુદઘાત નીવડે તેલેસ્થાને ઉપયોગ થાય છે. હા, કેઈ સંસી-તિર્યંચ પણ તેજોલેસ્થાને ઉપયોગ કરી શકે છે. પ્રશ્ન ૩૪ -તેરમા ગુણસ્થાનમાં કેવળી ભગવાન સ્થાનાંતર દશામાં રહે છે. ધ્યાનાંતર દશાને શું અર્થ છે? જવાબ: “ધ્યાનાંતર”નાં કેષ, ટીકા અને ટબ્બામાં અનેક અર્થ આપેલાં છે. પરંતુ અહીં–શુકલધ્યાનનાં બીજા અને ત્રીજા ભેદની વચ્ચેના સમયને ધ્યાનાંતર સમજે જોઈએ. જેવી રીતે “ઝાણુતરિયા” (યાનાન્તરિક) ધ્યાનેઃ શુક્લધ્યાન દ્વિતીય તૃતીય ભેદ લક્ષણરન્તર મધ્યે ધ્યાનાન્તરમ તવ ધ્યાનાક્તરમ તદેવ માનાન્તરિકા, (સ્થાનાંગ) Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૦૧ પ્રશ્ન ૩૯૫ :—એક સમયમાં દેવ એ પ્રકારનાં વેદ, વેદે છે શુ? જો દેવ પોતાનું પુરુષ અને સ્ત્રીરુપ બનાવી પરિચારણા (મૈથુન) કરે, તે અને વેદ વેઠે છે કે નહિ ? જવાબ :—ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૫ માં જે ઉલ્લેખ છે, તે તે માત્ર એક સમયની અપેક્ષાથી છે. ત્યાં આ જ અપેક્ષાથી સ્વયં ત્રિકુવિત ( વૈય ) રુપાની સાથે પરિચારણાનો નિષેધ ખતાવેલ છે, પરં'તુ સ્થાનાંગ વગેરે સૂત્રામાં પોતાનાં જ વિકૃતિ ( વૈય ) રુપાની સાથે પણ દેવ પરિચારણા કરે છે, એવુ લખ્યુ છે. જ્યારે દેવ સ્ત્રીનુ રૂપ બનાવીને પરિચારણા ( મૈથુન) કરે છે તે પણુ એક સમયમાં એ વેદોના અનુભવ નથી કરતા, કેમકે અને રુપામાં વેદનો અનુભવ કરવાવાળા જીવ તા એક જ છે અને એક જીવની એકી સાથે એ ઉપયાગમાં પ્રવૃત્તિ નથી હતી. વિપાક ઉદય પણ ત્રણમાંથી કોઈ એકના જ એક સમયમાં થાય છે. એટલા માટે એક જીવનાં ખુદનાં એ રુપાની પરસ્પર પરિચારણા ( મૈથુન) હોવા છતાં પણ એક સમયમાં અનુભવ તે એકજ વેદના થશે. પ્રશ્ન ૩૯૬ ઃ—શ્રી ભગવતી સૂત્ર શ. ૩ . ૮ માં દેવાનાં આધિપતિને વિષય આવેલા છે. જેમાં પહેલા બીજા ચેાથ! દેવલાકનાં ૧૦, ૧૦ અધિપતિ બતાવેલા છે, તેમજ ૫ થી ૮ દેવલે' સુધી ૫, ૫ અધિપતિ બતાવ્યા. આમાં એક ઈન્દ્ર અને ચાર લેાકપાલ છે. આ ઠીક છે. પરંતુ ૯, ૧૦ તથા ૧૧, ૧૨ નાં પણ દસ દસ અધિપતિ કેવી રીતે હોઈ શકે છે ? જવાબ :- ૯ માંથી ૧૨ મા સુધી ચાર દેવલાકનાં કુલ દરા અધિપતિ જ છે, કેમકે આ ચાર દેવલેાકનાં ઇન્દ્ર બે જ છે અને એક એક ઈન્દ્રનાં ચાર ચાર લેાકપાળ છે. આ રીતે દસ અધિપતિ થયા. સારાંશ એ કે બાર દેવસેકનાં દસ ઈન્દ્ર છે. જેમાં અનુક્રમથી બે બે દેવલાકનાં એ બે ઈન્દ્ર અને તેમનાં આઠ આઠ લેાકપાળ, આ પ્રકારે દસ દસ થઈ ને બાર દેવલાકની પાંચ જગ્યા થઈ. પ્રશ્ન ૩૯૭ —સ્થાનાંગ સૂત્ર સ્થા. ૭ માં ‘તથારુપનાં શ્રમણ (સાધુ) માહણને વિલ`ગ જ્ઞાન” થવાનુ' લખ્યું છે. આ કયા પ્રકારે છે ? જવાબ :—ત્યાં જિન આજ્ઞાનુવતી આચાર–ગાચરનાં પાલક શ્રમણ-માહણુનું ગ્રહણ નહિ પર ંતુ અન્યમત અનુયાયી શ્રમણ માણનુ ગ્રહણ છે. તેઓ જે મતનાં અનુયાયી છે, તેની માન્યતાની અનુસાર પ્રવૃત્તિ કરે છે, તેવા આચાર પાળે છે અને તે અનુસાર જ વેશ વગેરે રાખે છે. એટલા માટે તે તે મતનાં તથારુપનાં શ્રમણ માહણુ છે. પ્રશ્ન ૩૯૮ :—સૂયગડાંગ સૂત્ર અ. ૫ માં નારકી કે નેરિયાનુ વર્ણન કરતાં તેમના શરીરમાંથી લાહી ઝરવાને તથા તે લાહીમાં તેમના શરીરને પકાવવાના ઉલ્લેખ છે, તે શું તેરિયાના શરીરમાં લાહી હોય છે ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] સમથ –સમાધાન જવાબ ઃ—નેરિયાના વૈક્રિય શરીર છે, એટલા માટે તેમાં લેહી તેા નથી હાતુ, પરંતુ તેમનાં શરીરથી જે પુદ્ગલ ઝરે છે, તે લેાહીનાં સમાન રંગવાળુ છે, આથી તેને લેાહી કહ્યું છે. પ્રશ્ન ૩૯૯ઃ—સ્થાનાંગ ૪ માં માખણને ‘દૂધ વિગય ’( વિકૃત કરનાર પદાર્થ ) માં પણ લીધું અને ‘ સ્નિગ્ધ વિગય ’ અને ‘ મહા વિગય ‘માં પણ લીધું, આનું શું કારણ છે છે. ' જવાબ :—ગાય ભેંસ વગેરેના દૂધ વગેરે રસને ‘ગારસ ’કહે છે. તેનાં દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ, આ પાંચ ભેદ મુખ્ય છે. તેમાંથી છાશ તેા વિગયમાં નથી, બાકીનાં ચાર ‘ ગારસ ’ વિગયમાં છે. આ પ્રકારે માખણ ગારસમાં પણ છે અને તેના સમાવેશ દૂધ વિયમાં ન થતાં ગારસ વિયમાં થાય છે. તે જ માખણ ચીકણાપણાની અપેક્ષાએ ‘ સ્નિગ્ધ-વિગય ’માં પણ ગણાય છે અને મેટા વિકારકારક હેાવાને કારણે ‘ મહાવિગય ’માં પણ મનાય છે, એક જ માખણને પ્રકારના આંતરથી ત્રણ વર્ગોમાં ગણાવાયું છે. પ્રશ્ન ૪૦૦ –એક પૂર્વ નુ જ્ઞાન લખવામાં એક હાથી પ્રમાણુ શાહી લગે છે, તેનાથી બે ગણી બીજા પૂર્વમાં આ રીતે લગાતાર વધતી શાહીનું પ્રમાણ માનેલુ છે અને જ્ઞાન પણ લગાતાર વધે છે, પરંતુ સમવયાંગ સૂત્રમાં દૃષ્ટિવાદનાં વનમાં સાતમા પૂર્વનાં તા ૨૬ કરોડ પઢ અત:વ્યા અને ૯ પૂર્વમાં ૮૪ લાખ પત્ર બતાવ્યાં, તે! પછી સાતમ! પૂથી ૯ મા પૂર્વાને લખવામાં, ચારગણી શાહી કેવી રીતે લાગતી હશે ? ! જવાબ :—પદ્મનું પ્રમાણ બધાંનું સરખું ન હેાઈ, નાનાં મેટાં પણ હોય છે. એટલા માટે અસ’ગતિ નથી. પ્રશ્ન ૪૦૧ઃ— પુલાક–નિગ્રન્થ * કયારે કહેવાય છે ? પુલાક લબ્ધિ પ્રાપ્ત થઈને સત્તામાં રહેવાની હાલતમાં લબ્ધિને ઉપયેગ કરતી વખતે લબ્ધિના પ્રયોગ કર્યા પછી તેએ ‘ પુલાક-નિગ્રંથ ' કહેવાય છે ? જવાબ ઃ—પુલાકની સ્થિતિ અને અ ંતરને જોતાં આ સ્પષ્ટ થાય છે કે જે વત માનકાળમાં પુલાકપણામાં વતા હેય, તેને જ પુલાક કહે છે, બીજાઓને નહિ. પ્રશ્ન ૪૦૨ ભગવતી શ, છ. ૨ માં પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાનીને વિષય આપ્યા છે. તિય ચ-પચેન્દ્રિયમાં દેશ મૂળ ગુણ પ્રત્યાખ્યાનીની અપેક્ષા ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગુણુ બતાવ્યા. આ મનુષ્ય અને તિય ચનાં મળીને છે કે માત્ર તિ``ચ જ છે? જવાબ :—તિય 'ચ-પ ંચેન્દ્રિયામાં જ દેશ-મૂળગુણ પ્રત્યાખ્યાની કરતાં દેશ-ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગુણુ વધારે છે અને તેનાથી અસંખ્ય ગુણુ વધારે છે અપ્રત્યાખ્યાની, આમાં શંકા જેવી વાત નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૦૩ પ્રશ્ન ૪૦૩ –પૂર્વેનું જ્ઞાન તે વાંચ્યા વિના ક્ષપશમથી પ્રાપ્ત થઈ જાય છે, પછી કેટલીક જગ્યાએ એ ઉલ્લેખ આવ્યું છે, કે અમુક ૯ માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી વાંચવું, અમુક દસ પૂર્વ સુધી વાંચવું, આ કઈ રીતે સમજવું ? જવાબ :–પૂર્વોનું જ્ઞાન ધ્રુતજ્ઞાન છે, આ વિશિષ્ટ પ્રકારના પશમથી પણ થાય છે અને વાંચવાથી પણ થાય છે. વ્યવહાર સૂત્ર ઉ. ૧૦ માં વાંચવાનો ઉલ્લેખ છે અને અંતગડ વગેરે સૂત્રમાં પૂર્વોનું જ્ઞાન વાંચવાવાળાનાં ઉલ્લેખ પણ છે. ગણધર મહારાજ પિતાનાં વિશેષ પ્રકારનાં પશમથી માત્ર ત્રિપતી સાંભળીને પણ સંપૂર્ણ ૧૪ પૂર્વનું જ્ઞાન કરી લે છે. પ્રશ્ન ૦૪:–દ્વીપ સમુદ્રોની વેદિકા અને વનખંડ કઈ જગ્યા પર સમજવું જોઈએ? (જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, જીવાભિગમ). જવાબ–પ્રત્યેક દ્વીપ સમુદ્રની વેદિકા તથા વનખંડ, પિતતાનાં દ્વીપ કે સમુદ્રની બધી બાજુ (વલયાકાર-ગળ) હોય છે, કિનારા ઉપર વેદિકા તેના પછી વનખંડની સમાપ્તિની જગ્યાએ જ લગભગ તે દ્વીપ સમુદ્રની સમાપ્તિ થાય છે. પ્રશ્ન ૦૫-કર્મ આશિવિષ આઠમા દેવલોક સુધી જાય છે, આગળ નથી જતાં, આખું શું કારણ? જવાબ –સંખ્યાતા વર્ષનાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને તપ આચરણ વડે કે અન્ય ગુણથી કર્મ આશીવિષ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તે તે લબ્ધિનાં સ્વભાવથી દેવલેકમાં આઠમાં સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. આગળ નહિ. પૂર્વભવિક આશીવિષ લબ્ધિનાં સંસ્કારથી આ ડેમાં ઉત્પન્ન થવા છતાં પ, અપર્યાપ્ત અવસ્થામાં તે સરકાર તેઓમાં રહે છે અને પર્યાપ્ત અવસ્થા થવા પર તે સંસ્કારની નિવૃત્તિ થઈ જાય છે. આ કર્મ આશિવિષ લબ્ધિ ભવનપતિથી માંડીને આઠમા દેવલોક સુધી અપર્યાપ્ત અવસ્થામાં રહે છે. પ્રશ્ન ૪૦૬ –ચમરેન્દ્ર પહેલા દેવલેકમાં ગયા, જ્યારે તિષિ દેવોમાં બાર હજાર જજનને વ્યાઘાત કરતાં કરતાં આગળ વધ્યા, આમ ભગવતીસૂત્રમાં છે, તે શાશ્વત વિમાનમાં વ્યાઘાત કેવી રીતે થયે? જવાબ:–ભગવતી સૂત્રમાં ત્યાં જઈ સિએ દેવે દુહા વિભયમાણે” એવો પાઠ છે. આનાથી તિષી દેવ કંઈક અહીં તહીં થયા એવું સિદ્ધ થાય છે. આ ઉલ્લેખથી વિમાનનું અહીં તહીં હઠવું એકાંત સિદ્ધ નથી થતું. કદાચ તે સમયે વિમાન પણ કંઈક અહીં તહીં થયા હોય, તે પણ આ “અરેભૂત” (આશ્ચર્યની વાત છે. આ અહેરામાં (આશ્ચર્યા) આ પણ સામેલ થઈ જાય છે. પરંતુ ૧૨ હજાર જજનનાં વ્યાઘાત સંબંધી Page #145 -------------------------------------------------------------------------- ________________ સમય –સમાધાન ૧૦૪ ] વર્ણન મૂળપાઠ અને ટીકામાં જોવામાં નથી આવ્યું. બીજી જગ્યાએ ૧૨૨૪૨ ોજનમાં મેરૂ પર્યંતની પાસે જ્યાતિષીઓનાં અંતર ખતાવ્યા છે. પ્રશ્ન ૪૭:—પાતાળ કળશનાં મધ્યભાગમાં પાણી અને વાયુ કયા પ્રકારે છે? જવાબ ઃ—પાતાળ કળશનાં વચ્ચેનાં ભાગમાં નીચે વાયુ અને ઉપર પાણી છે. તે હવા અને પાણીની નિરંતર એક જ સીમા નથી, કેમકે પ્રત્યેક અહારાત્રિમાં (દિવસ-રાત ) બે વાર સામાન્ય રૂપથી અને ચતુર્દશી વગેરે તિથિઓમાં વિશેષ રૂપથી હવાનાં ઉદ્ભવ વગેરેથી હવા અને પાણીનુ' ઉત્સરણ ( ચઢવુ તે) અને અપસરણ ( ઉતરવુ તે ) થવાના સ્વભાવ છે. પ્રશ્ન ૪૦૮ :—દગસીમ વેલનધર પર્વતની પાસે સીતા, સીતાદાના પ્રભાવ કયા પ્રકારના સમજવા જવાબઃ—સીતા અને સીતાદા નામની મોટી નદી ક્રમવાર જમ્મૂઢીપનાં પૂર્વ અને પશ્ચિમનાં દ્વારની નીચેથી નીકળીને મને નદીએ ઉત્તરની તરફ વળાંક લેતી દુગસીમ પ ત સુધી ચાલી ગઈ. તે પર્વતથી ટકરાઈ ને, તેમના પ્રવાહ પાછો ફરી આવે છે. આ કારણે પણ એનું નામ · ઇંગસીમ ’ છે. પ્રશ્ન ૪૦૯ઃ— લવસપ્તમ્ દેવ · કોને કહે છે ? જવાબ :-સર્વાર્થસિદ્ધ વિમાનનાં દેવાને, અને વિજય વગેરે ચાર વિમાનવાળા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવામાંથી એક ભવ કરવાવાળા દેવાને ‘ લવસપ્તમ દેવ ' કહે છે. ( વ્યવહાર સૂત્ર વૃત્તિ ઉ. ૫). પ્રશ્ન ૪૧૦:— વિજળીને (જે યંત્રથી ઉત્પન્ન થાય છે અને જેનાથી પ્રકાશ થાય છે, ધ્વનિ-પ્રસરાવનારા યંત્રમાં પણ જેના પ્રયોગ થાય છે તથા પ`ખા વગેરે પણ ચાલે છે) કોઈ સાધુ ‘અચિત્ત' બતાવે છે અને આપ ‘સચિત્ત ’માના છે, તે તેની સચિત્તતાનેા આધાર શુ છે ? જવાબ :-—વિજળી સચિત્ત તેઉકાય છે. આ વિષયમાં જિનસૂત્રામાં નીચેના ઉલ્લેખ મળે છે. (૧) શ્રી પન્નવણા સૂત્રનાં પ્રથમ પદમાં તેઉકાય ’ના વર્ણનમાં, ખાદર તેઉકાયનાં અનેક ભેદ ખતાવ્યા, જેમાં ‘ વિજળી ' તથા ‘ ઘ`ણથી ઉત્પન્ન થતા અગ્નિ ના પણ્ ઉલ્લેખ છે. “ સરિસ સમુદ્ગિએ ” આના પછી “ જે યાવણે તહુ`ગારા ” પાડથી એવા જ અનેક પ્રકારનાં અગ્નિએનુ થવાનુ ખતાવ્યું છે. "" વિજળી ઘણુંથી ઉત્પન્ન થાય છે. ઉપરનાં આગમ (સૂત્ર) પાઠથી તેના સમાવેશ · સંધિરસ સમુદ્ભિએ ’માં થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૫ ભાગ પહેલે (૨) ઉત્તરાધ્યયન અ. ૩૬ માં બાદર અગ્નિકાયનાં ભેદમાં “વિજજૂ” શબ્દથી વિજળીને તેઉકાયમ સ્વીકાર કરી છે. (૩) “અભિધાન રાજેન્દ્ર” કેષ પૃ. ૨૩૪૭ ઉપર “તેઉકાય” શબ્દની વ્યાખ્યામાં પિચ્છનિર્યુક્તિ”, “ઓઘનિર્યુક્તિ, આવશ્યક મલયગિરિ, કલ્પ–સુબોધિકા, બ્રહતું ક૯૫વૃત્તિનાં અવતરણ દીધાં છે, જેમાં અગ્નિકાય ત્રણ પ્રકારની બતાવી છે-૧ સચિત્ત ૨ મિશ્ર અને ૩ અચિત્ત. સચિત્ત બે પ્રકારની ૧ નિશ્ચય અને ૨ વ્યવહાર નિશ્ચયથી સચિત્ત-ઈટની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી ઈત્યાદિ ભઠ્ઠીઓની મધ્યને અગ્નિ અને વિજળીને અગ્નિ-નિશ્ચય સચિત્ત છે. વ્યવહાર સચિત્ત-અંગારા (જવાળા વિનાને અગ્નિ) વગેરે, મિશ્ર તેજ કાયમ–મુર્ખર (ચિનગારીઓ) વગેરે. અચિત તેજસ્કાયમ–અગ્નિ વડે રંધાયેલું ભોજન, શાક, પીવાનાં પદાર્થ, એવી જ રીતે અગ્નિ મારફત તૈયાર કરેલી લેઢાની સેઈ વગેરે વસ્તુઓ તથા શખ, કેલસા વગેરે અચિત્ત તેજસ્કાય છે. અચિત્તની નામાવલીમાં વિજળીનું નામ નથી. (૪) શ્રી ભગવતીસૂત્ર શ. ૫ ઉ. ૨ નાં ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે માત્ર સચિત અગ્નિનાં મૃત (મરેલાં) શરીરને જ અચિત્ત અગ્નિ કર્યો છે, બનાવટી વિજળી વગેરેને નહિ. (૫) ભગવતી શ. ૭ ઉ. ૧૦ માં અચિત્ત પ્રકાશક, તાપક પુદ્ગલમાં માત્ર ધ અભિભૂત (વશ) સાધુની તેજેલેસ્થાને લીધી છે, પરંતુ વિજળીને નથી લીધી. (૬) સૂયગડાંગના બીજા ગ્રુતસ્કંધ ત્રીજા અધ્યયનમાં ઉલ્લેખ છે કે-રસ અને સ્થાવર પ્રાણીઓનાં સચિત્ત તથા અચિત્ત શરીરમાં પૃથ્વી, અપ, તેઉકાય વગેરે રુપમાં, જીવ પૂર્વે કરેલાં કર્મનાં ઉદયથી ઉત્પન્ન થાય છે. આથી સાબિત થાય છે કે બેટરી, દીવાસળી અને તાંબાના તારમાં સચિત્ત તેજસ્ ઉત્પન્ન થઈ શકે છે. (૭) લેકેથી ખબર પડી કે અગ્નિની જેમ જ વિજળીથી પણ ભેજન બનાવાય છે, વાળાઓ નીકળે છે, હવા ગરમ થાય છે. જે પ્રકારે કેલસા, તેલ વગેરેથી અગ્નિ ઉત્પન્ન કરીને મશીને ચલાવાય છે, તે જ રીતે વિજળીથી પણ મશીન ચલાવાય છે. વિજળી, મનુષ્યનાં મૃત્યુનું કારણ પણ બની જાય, તેમાંથી બબ (ગોળા) અને પંખા, પણ ગરમ થઈ જાય છે, બધી રીતે જોઈએ તે વિજળી, અગ્નિને “મહાપુંજ” છે અને સાધારણ અગ્નિથી પણ મોટાં કામ કરવાવાળી છે, પછી તેને અચિત કેવી રીતે માની લેવાય? પૂ. શ્રી આત્મારામજી મહારાજે દશવૈકાલિક સૂત્રનાં ચેથા અધ્યયનમાં તેજસ્કાયની યતનાનાં અધિકારમાં પાના નં. ૧૬૧ ઉપર લખ્યું કે – સ, ૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ સમય –સમાધાન ૧૦૬ ] હું અગ્નિનાં લક્ષણુ–પ્રકાશકત્વ, ઉષ્ણત્વનું વર્ણન કર્યુ છે. બનાવટી વિજળીમાં પ્રકાશકતત્વ ગુણુ દેખાય છે. ઉષ્ણત્વ ગુણ દેખાતા નથી એટલા માટે વિજળીના અગ્નિ અચિત્ત હાવાની ખાતરી થાય છે.” ke પૂજ્યશ્રીએ ઉપરના ઉલ્લેખ ક્યા અનુભવનાં આધારે કર્યાં છે તે સમજમાં નથી આવ્યું. પૂજ્યશ્રીએ તે'જ જગ્યાએ સાધુની તેજોલેશ્યાને “ અચિત્ત અગ્નિ તેજસૂકાય ’” લખ્યુ છે, પરંતુ આ વાત પણ ભગવતી સૂત્રનાં ઉપર ખતાવેલા પાંચમા પ્રમાણથી વિરૂદ્ધ છે, કેમકે ભગવતી સૂત્રમાં તેને અચિત્ત અગ્નિ નહિં, પરંતુ અચિત્ત પ્રકાશક, તાપક પુદ્દગલ ’ લખ્યુ છે, અચિત તેજસૂકાય નહિ. (૮) પૃથ્વી, અપ, વાયુ અને વનસ્પતિમાં પોતે પાતાની કાયમાં, પેાતાનાંજ જુદાં-જુદાં ભેદોમાં જુદાં-જુદાં ગુણ સ્વભાવ અને લક્ષણ છે, તેવીજ રીતે અગ્નિમાં પણ સ્વભાવનુ જુદાપણુ' હાઈ શકે છે, પરંતુ વિજળી અચિત્ત નથી હોઈ શકતી. (૯) જ્યારે શાસ્ત્રોમાં હાથથી, પત્તાનાં ટુકડાથી, પ"ખાથી, અને વસ્ત્ર પાત્ર વગેરેથી હવાની ઉદીરણા કરવાની મના છે, હવા અને અગ્નિનાં આરંભને બહુ સાવદ્ય, દુતિનુ કારણુ તથા પ્રબળ આરંભક યંત્ર (જે પ્રત્યક્ષ રીતે પશુ, પક્ષી વગેરે અનેક જીવાનુ ઘાતક છે)ના ઉપયોગ કેવી રીતે થઈ શકે? શાસ્ત્રોમાં તેજસ્કાયનાં વ નમાં--જગ્યાએ જગ્યાએ વિજળીના ઉલ્લેખ છે. ઘષ ણુથી ઉત્પન્ન થતી અગ્નિ, ખાદર તેજસૂકાય મનાયેલી છે. માત્ર સચિત્ત અગ્નિકાયનાં મૃત શરીરને અચિત્ત અગ્નિકાય માનવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તથા અગ્નિકાય અને વિજળીનાં સરખા ગુણુ, લક્ષણ અને સ્વભાવને જોતાં વિજળી સચિત્ત તેજસૂકાય જ છે. પ્રશ્ન ૪૧૧—નિશીથ સૂત્રના ૧૧ મા ઉદ્દેશમાં આવેલા મૂળ પાઠ કે— ‘જે ભિકમ્મૂ અસણું વા પાણ. વા ખાઈમ' વા સાઈમ' વા અનાગઢે પરિવાસેઈ, પરિવાસ તે વા સાઈજ્જઈ, ઉપરનાં પાડૅમાં જે આહાર-પાણી રાતે રાખવાની મના કરેલ છે, તે ખાવા-પીવાનાં માટે રાખવાનાં અભિપ્રાયથી છે, કેમકે તેનાં પછીના સૂત્રમાં જ આહારેઈ' શબ્દ છે. આ પાઠથી કેાઈ શોચ (સ‘ડાસ જવા માટે)નાં કારણે પાણી રાખવાના અ કાઢે છે, તે રાત્રિએ પાણી રાખવાની મના માટે શાસ્ત્રીય પ્રમાણ શું છે ? 4 જવાબ :—નિશીથ સૂત્રના ૧૧ મા ઉદ્દેશમાં આગા” શબ્દનો અર્થ –ષિ, મેઘ વગેરે ‘પ્રાકૃતિક વિવશતા, (કુદરતી લાચારી) ખરાખર બેસે છે, શારીરિક વિવશતા નહિ. જે શારીરિક વિવશતા હોય, તેા પછી પાઠ પ્રમાણે અશન, ( ભોજન ) પાન, ( પાણી) ખાક્રિમ, (મેવા) અને સ્વાદિમ (મુખવાસ)પટ્ટાથ રાખવા કે કામમાં ચારે પ્રકારનાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૦૭ લેવાની છૂટ થઈ જશે, જેને પાણી રાખવાને સિદ્ધ કરવાવાળા પણ માનવાને તૈયાર નહિ થાય, આના સિવાય જે કારણથી રાખવાનું જરૂરનું સમજવામાં આવે છે, તે “ગાઢકારણ (ખાસ કારણ) નહિ, પરંતુ રેજનું નિમિત્તવાળું કામ છે–હંમેશાં જ રાખે છે. (ર૪) નિશીથ સૂત્રના ૧૨ મા ઉદ્દેશમાં ચાર પ્રકારનાં આહાર પ્રથમ પ્રહરના ચોથા પ્રહરમાં રાખે અને ૨ કેસથી ઉપર લઈ જાય, તે તેનું પ્રાયશ્ચિત લખ્યું છે. મા-બૃહદ્ કલ્પના ચોથા ઉદ્દેશમાં લખ્યું છે કે પહેલા પ્રહરને આહાર વગેરે જેથી પ્રહરમાં રાખે નહિ. જે રહી જાય તે ખુદ ભગવે નહિ અને બીજાને પણ દે નહિ, પરંતુ એકાન્ત જગ્યામાં ફેંકી દીયે. આનાથી ઊલટું આચરણ કરવા પર પ્રાયશ્ચિત લખ્યું છે. ઉપર પ્રમાણેના પ્રમાણને જોતાં રાત્રિએ પણ રાખવાનું, (નિયમથી) બાકી કેવી રીતે રહી શકે છે ? રુ-શ્રી બૃહકલ્પના પાંચમા ઉદ્દેશમાં બિમાર સાધુ સાધ્વીને અપવાદ રૂપે પહેલા પ્રહરમાં લવાયેલા ચેથા પ્રહરમાં દેવા અને લગાવવાને ઉલેખ તે છે, પરંતુ રાત્રે પાણી રાખવાની અપવાદ રૂપે પણ છૂટ નથી. (૩) નિશીથનાં ૧૨ મા ઉદ્દેશામાં વ્રણ (ઘા) વગેરે ઉપર છાણ અને બીજા લેપે, રાતમાં લઈને રાત્રે અને દિવસમાં લઈને રાતમાં કરવા વગેરેમાં પ્રાયશ્ચિત લખ્યું છે. આ પ્રમાણ પણ મનાઈ કરે છે. (૪) ઉત્તરાધ્યયન અ. ૬ ગા. ૧૬ મા લેપ માત્ર પણ પાત્રને લેપ હોય–પાત્ર ભીનું હોય એટલે) સન્નિધિ કરવાની (ભેગો કરી ખેલે) મન છે અને લખ્યું છે કે જે રીતે પંખી પિતાની પાંખે લઈને જ ઊડી જાય છે, તે જ રીતે સાધુ પણ કેઈ સન્નિધિ વિના માત્ર પાત્ર વગેરે લઈને વિચરે. (૫) બૃહદુકલ્પના બીજા ઉદ્દેશમાં લખ્યું કે-ગરમ પાણીને ઘડે પણ જે મકાનમાં પડયે હય, ત્યાં ન રોકાવું જોઈએ. (૬) આચારાંગના શમ્યા નામના ૧૧ માં અધ્યયનનાં બીજા ઉદેશમાં સાધુને “મેયસમાયારે” કહીને “સુઈસમાયારી” ગૃહરથની સાથે રોકાવાની મનાઈ કરી છે. (૭) વ્યવહાર ભાષ્યમાં સાધુએ એકલા નહિ રહેવાનાં અનેક કારણોમાં એક કારણ આ પણ બતાવ્યું છે કે કામ પડે ત્યારે મોક (પેશાબ) ની જરૂરીયાત હોય તે સુવિધા રહે. (૮) આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત “ગચ્છાચાર પઈર્ણયમ્ ” વૃત્તિયુક્તનાં પત્ર ૨૧ ગાથા ૭૨ ની ટીકામાં પણ લખ્યું છે. (૯) શ્રી માધવમુનિએ “દંડીદંભદર્પણ” ના ૧૪ મા પાના ઉપર લખ્યું છે કે“અરુ સુસાધુ જે રાત્રીએ પાણી નથી રાખતા, તે તે વીતરાગની આજ્ઞાનું પાલન કરે છે.” Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] સમર્થ–સમાધાન (૧૦) શ્રી બૃહદ્રકલ્પવૃત્તિ સભાષ્યના પાંચમા ઉદ્દેશમાં સૂત્ર ૩૭, ૩૮ ના ભાષ્યમાં– આનાથી રાત્રિએ પણ રાખવાની મનાઈ અને પાણીના અભાવમાં મેક (પેશાબ) નાં પ્રયોગની સિદ્ધિ થાય છે. (૧૧) કવે. મૂર્તિ પૂજક સંપ્રદાયના મુનિઓનું સંમેલન હજી થોડાં વરસે પહેલાં અમદાવાદમાં થયું હતું, તેને રીપોર્ટ “રાજનગર સાધુ સંમેલન” ના નામથી છપાયે છે. તેનાં ૧૬૬ મા પાનાંમાં ૨૨ મા દિવસની કાર્યવાહીનાં પ્રશ્નોત્તરમાં લખ્યું છે કે માણેકમુનિ-રાતનાં પાણી રાખવાની મનાઈ છે, તેને બદલે બધાં કેમ રાખીએ છીએ?” “દેવવિજયજી-પાણી રાખવું, એ કાંઈ મોટી બાબત છે? તે સિવાય મોટી મોટી બાબતેમાં ઘણા જ પરિવર્તન થઈ ગયા છે. માટે તેની વાત કરે ને ?” આ રીતે રાતે પાણી નહિ રાખવાની શ્રદ્ધા પંચાંગી (પાંચગો) ને પ્રમાણ માનવાવાળા પણ રાખે છે. - આ બધાં પ્રાયશ્ચિત વર્ણને, મનાઈ આજ્ઞાઓ તથા સાધુને “મેક સમાયા” નું વિશેષણ દેવાથી તે પાણી રાખવાની પૂર્ણ અને કઠેર મનાઈ આજ્ઞા છે, એવું સ્પષ્ટ જણાય છે. પ્રશ્ન ૪૧૨–પર્યાપ્ત બાદર વાયુકાય, ગ્રેવેયક, અનુત્તર વિમાન અને સિદ્ધશિલા સુધી છે કે નહિ? પ્રજ્ઞાપના સૂત્રના “સ્થાન પદ”માં “કમ્પ” શબ્દથી બાદર વાયુકાયનું અસ્તિત્વ બાર દેવલોક સુધી જ માનવું કે તેનાથી આગળ પણ? જવાબ :-પર્યાપ્ત બાદર વાયુકાય સિદ્ધો સુધી છે. સ્થાનપદમાં આવેલા “કલ્પ” શબ્દથી તે બાર દેવલેક જ માનવું જોઈએ, પરંતુ તેની આગળ શબ્દ “ વિમાણેસુ” શબ્દથી ગ્રેવેયકના પ્રકીર્ણક અને “વિમાણવલિયાસુ” શબ્દથી રૈવેયક અથવા અનુત્તરનાં આવલિકાબદ્ધ વિમાન સમજવું જોઈએ. આ શબ્દોની ટીકા, આ જ પદનાં પૃથ્વીકાયના વર્ણનમાં કરી છે, તે આ જ પ્રકારે છે. વિમાન તે પૃથ્વીકાયના જ છે. આ જ રીતે વાયુકાયનાં અધિકારમાં પણ સમજવું જોઈએ. આગળ ચાલતાં લેગાગાસછિદેસુ' શબ્દ પણ સ્પષ્ટ રૂપથી બતાવે છે કે લેકમાં જ્યાં પોલાર (ખાલી જગ્યા) હેય, ત્યાં બાદર વાયુકાયનું અસ્તિત્ત્વ સમજી લેવું જોઈએ. આના પછીનાં શબ્દથી લેકના ખૂણાઓમાં પણ વાયુ હેવાનું લખ્યું છે. આ બધી વાત ઉપર વિચાર કરતાં બાર વાયુકાયની હાજરી સિધ્ધ,-લેકગ્રા સુધી છે, એમ સાબિત થાય છે. પ્રશ્ન ૪૧૩ –નમસ્કાર મંત્રના પાંચમા પદમાં લે’ શબ્દ આવ્ય છે, પરંતુ બાકીનાં ચાર પદેની સાથે નથી, એનું શું કારણ છે ? Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૦૯ જવાબ –લેએ” શબ્દથી મનુષ્ય લેક, ઊંચા, નીચા અને તીર્થો--આ ત્રણ લોક અને સંપૂર્ણ લેક સમજવું જોઈએ. તેનાં જુદા-જુદા અર્થ આ પ્રકારે છે. (૧) કેવળ કેઈ એક ગ૭નાં અથવા ભરત વગેરે કઈ એક ક્ષેત્રનાં અથવા સુષમા વગેરે અમુક કાળનાં જ સાધુ ન લેતાં, સંપૂર્ણ મનુષ્ય લેકનાં સાધુ સમજવા જોઈએ. (૨) મેરુ પર્વત વગેરેની ઉપર રહેલ, સલીલાવતી વિજ્ય વગેરેમાં (નીચે રહેલા) અને જમ્બુદ્વીપ વગેરે તિછ (આડા) રહેલા, આ રીતે ત્રણે લોકના સાધુ. (૩) કેવળી-સમદઘાતનાં ચોથા સમયે સંપૂર્ણ લેકમાં તેમના પ્રદેશ થઈ જાય છે. આ અપેક્ષાથી સંપૂર્ણ લેકમાં પણ સાધુ હોય છે. ઈત્યાદિ સ્વરૂપ “એ” શબ્દથી સાધુ પદનું સમજવું જોઈએ, બાકીનાં પદોને માટે ઉપર કહેલે સંપૂર્ણ અર્થ લાગુ નથી થઈ શકતે, આંશિક રૂપમાં આવી શકે છે. સવ” શબ્દથી સામાયિક વગેરે બધા ચારિત્રવાળા, પ્રમત્ત વગેરે, પુલાક વગેરે, જિનકલ્પિક, પ્રતિમા કલ્પિક, સ્થિવર કલ્પિક, સ્થિત કલ્પિક, અસ્થિત કલ્પિક, કલ્પાતીત, સ્વયં બુદ્ધ વગેરે ત્રણ, સ્ત્રી વગેરે ત્રણે વેદ વાળા, સ્વલિંગવાળા, ભરત વગેરે ક્ષેત્રના, સુષમા વગેરે કાળવાળા, ઈત્યાદિ અરિહંતેનાં બધા સાધુઓને સમાવેશ થાય છે. તથા બધા પ્રકારનાં શુભયોગનાં સાધવાવાળા, અરિહંતની આજ્ઞામાં વર્તવાવાળા દુર્નયને છોડવાવાળા, અનુકૂળ કાર્યોમાં હોશિયાર, ઈત્યાદિ વિશેષણ, સાધુ પદમાં લાગુ થાય છે. બાકીનાં ચાર પદોમાં પૂર્ણ રૂપથી લાગુ નથી થતા. તથા પાંચમા પદમાં લગાવેલ “સવ” શબ્દ સાધારણ રૂપે બધા પદોમાં સમજવું જોઈએ અને વિશેષરૂપે પાંચમા પદને માટે સમજે જોઈએ. પ્રશ્ન ૪૧૪–દીક્ષા લીધા પછી તીર્થકરોની છદ્મસ્થ અવસ્થા ઉત્કૃષ્ટ કેટલા કાળની છે? જવાબ –સંસાર ત્યાગની પછી તીર્થકરેને ઉત્કૃષ્ટ છદ્મસ્થ કાળ એક હજાર વરસને છે. પ્રશ્ન ૪૧૫ –સાધુ-વંદનાની ૯ મી હાલમાં ભા. મહાવીર સ્વામીની પાસે આઠ રાજાઓએ દીક્ષા લીધી, તેમનાં નામ આવ્યા છે, તેમાં “દશારણ ભદ્ર” રાજાનું નામ રાજાઓની શ્રેણમાં કેમ ન આવ્યું? જવાબ :–ભ. મહાવીરની પાસે દીક્ષિત થયેલ આઠ રાજાઓના નામ ઠાણાંગ સૂત્રના આઠમાં ઠાણામાં છે, તે જ નામ ૧૩ ઢાલેમાંથી ૯ મી ઢાલમાં છે. સૂત્રકારે આઠ રાજાઓના નામમાં “દશરણભદ્ર” નું નામ નથી દીધું. કદાચ દશારણભદ્રનું કઈ બીજું નામ પણ હોય અને તે બીજા નામથી ઉલ્લેખ થયે હેય, અથવા તેમણે કરકડુ વગેરેની જેમ ભગવાનની પાસે દીક્ષા ન લેતાં, સ્વતંત્ર દીક્ષા લીધી હોય, જેથી તેમનું નામ આ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] સમર્થ –સમાધાન રાજાઓમાં ન આવી શક્યું. આવવાનાં આ બે કારણોમાંથી કોઈ કારણ હોવું જોઈ એ. દશારણ ભદ્રે દીક્ષા એનુ વર્ગુન તે સૂત્રના મૂળપાઠમાં છે, પરંતુ ભગવાનની પાસે જ દીક્ષા લીધી, એવા ઉલ્લેખ મૂળ સૂત્રમાં નથી. સ્થાનાંગ સૂત્રના દસમા ઠાણામાં અનુત્તર ઉવવાનાં ૧૦ અધ્યયન અતાવ્યા છે, જેમાં દશારણભદ્ર ' નું નામ પણ છે, પરંતુ તે અનુત્તર વિમાનમાં ગયા છે, એટલા માટે તે બીજા હાવાના સંભવ છે. તેમનું નામ તેરમી હાલમાં છે. નામ ન લીધી, પ્રશ્ન ૪૧૬ :જ્ઞાનના અતિચારામાં વચ્ચેામેલિય' અને અચ્ચકૂંખર''માં શું ફેર છે ? જવાબ ઃ—વચ્ચામેલિય =જુદી જુદી જગ્યાએ રહેલા પાઠને એક સાથે રાખીને વાંચવુ અથવા પાઠ કે સૂત્રનુ ઉચ્ચારણ કરતી વખતે, ખીજે રહેલા પાઠ કે સૂત્રને પણ તેની સાથે રાખીને ઉચ્ચારણ કરવા. અચ્ચક્ખર’=વધારે અક્ષરોવાળા ઉચ્ચારણ કરવા, પ્રશ્ન ૪૧૭ :—રાત્રિ-ભાજનનેા ત્યાગ, શ્રાવકના ૧૨ ત્રામાંથી ક્યા થતમાં છે? જવાબ ઃ—શ્રાવકનો ત્રિ-ભોજનના ત્યાગ, સાતમા ઉપભોગપભાગવ્રતની કાળ આશ્રિત મર્યાદામાં છે. પ્રશ્ન ૪૧૮:---માવીસ પ્રકારનાં અભક્ષ (અખાદ્ય પદાર્થો)ની માન્યતાના વિષયમાં આપને શું અભિપ્રાય છે ? જવાબ ઃ—એમ તેા પુદ્ગલ માત્ર અભક્ષ છે. સચિત્તની દૃષ્ટિથી બધા પ્રકારની સચિત્ત વસ્તુ અભક્ષ છે, ખાવીસ પ્રકારનાં અભક્ષમાં માંસ અને દારૂ પણ છે અને તે તે તાજા અને સૂકાયેલા—બધા પૂર્ણરૂપથી અભક્ષ છે. તેમાં અનંતકાય પણ છે. અનંતકાય નિર્જીવ હાવાથી લીલી કે સુકી સાધુના કામમાં પણ આવી શકે છે, અનંતકાય ન લેવાની માન્યતાવાળા પણ સૂંઠ, હળદર વગેરે કામમાં લે છે. દશવૈકાલિક અ. ૩ માં કહ્યું છે કેમુળા, આદુ કેન્દ-મૂળ સજીવ લેવા તે અનાચી છે, પરંતુ રાંધવા વગેરેથી નિવ થવાથી લેવા અનાચીણુ નથી. ખાવીસ અભક્ષમાં માખણ પણ છે. ખાન, પાન, માલિશ વગેરેની ચીજો, ત્રણ પ્રહર સુધી તેા મુનિને કલ્પે જ છે ( ચાલે છે) કારણવશાત્ ચાથા પ્રહરમાં પણ માખણુ વગેરેને કામમાં લેવાનું બૃહદ્કલ્પસૂત્રના પાંચમા ઉદ્દેશથી સાબિત છે. આમાં તમૂ હૂત પછી અનેક જીવા ઉત્પન્ન થવાનું ખતાવીને અભક્ષ કહે છે, પર ંતુ એમ હાત, તેા માલીશ વગેરેની રજા કેવી રીતે દેવાત ? Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૧૧ બાવીસ અભક્ષમાં “અચાર” (અથાણું) પણ છે, પરંતુ વ્યવહારસૂત્રના ૯મા ઉદ્દેશને જેવાથી અથાણું વગેરે અચિત આંબનું ફળ (કેરી) લેવાનું સાબિત થાય છે. વિદલ (કર) પણ અભક્ષમાં મનાય. પરંતુ આનંદજી વગેરે શ્રાવકોએ “ઘેલબડે ” (દહીંવડા) રાખ્યા છે. રાત્રિભેજન પણ અભક્ષમાં માન્યું છે, પરંતુ રાત્રિ–ભજનનો ત્યાગ વિના શ્રાવક હોઈ જ નથી શકતે એવી માન્યતા નથી. હા, પાંચમી પ્રતિમાનું આરાધન કરતી વખતે તે જરૂર ત્યાગવું પડે છે. અફીણ પણ અભક્ષ માન્યું છે, પરંતુ કારણવશાત્ સાધુ પણ લઈ શકે છે. આ રીતે શાસ્ત્રના પ્રમાણે ઉપર વિચાર કરતાં બધાં અભક્ષોની સમાનતા ટકી શકતી નથી. પ્રશ્ન ૪૧૯–તીથકનાં જન્મનાં ઉત્સ, મેરુ પર્વતનાં કયા વનમાં કરાય છે? જવાબ: –મેની ઉપર જે ચોથું ખંડકવન છે, તે વનમાં ચૂલિકાથી ચારે દિશામાં મહોત્સવ કરવાની ચાર શિલાઓ છે. તેમાંથી દક્ષિણની શિલા ઉપર ભરતક્ષેત્રનાં તીર્થકરેને અને ઉત્તરની શિલા ઉપર એરવત ક્ષેત્રના, પૂર્વની શિલા ઉપર પૂર્વ મહાવિદેહ તથા પશ્ચિમની શિલા ઉપર પશ્ચિમ મહાવિદેહનાં તીર્થંકરનાં જન્મ-મહોત્સવ થાય છે. પ્રશ્ન ૪૨૦ઃ–પહેલાંના સમયમાં મુનિરાજ જહાજમાં બેસીને નદી પાર કરતા હતા, તે અત્યારે સહજ રીતે ચાલતી રેલગાડીમાં બેસે, તે શું વધે છે? જવાબ –શાસ્ત્રોએ કહેલ કારણની હાજરીમાં, યોગ્ય વહાણ (નાવડી) મળે, તે રીત અનુસાર મુનિ, વહાણમાં (નાવડીમાં બેસી શકે છે, જહાજમાં બેસી નથી શકતા. જે પૃથ્વી પર થઈને જવાનો રસ્તે હેય, તે મુનિએ નાવમાં નહિ બેસવું જોઈએ. એક કે અર્ધા જોજન પૃથ્વી ઉપર ચાલવામાં ઓછો સમય નાવથી જવામાં લાગે, તે પણ સાધુએ નાવમાં બેસવું જોઈએ નહિ. જે આટલા સમયથી પણ ઓછો સમય લાગે અને પાણીને પાર કરવાની જરૂરત હેય તે પહેલાં કહેલ થોડીવાર માટે વિધિ પ્રમાણે તેવી નવડમાં બેસી શકે છે. - જ્યાં રેલગાડી ચાલે છે, ત્યાં જમીનને રસ્તો છે જ અને પુલ વગેરે પણ હોય છે. એટલા માટે ત્યાં તે પાણીને નાવથી પાર કરવાની જરૂરત નથી રહેતી. તેથી મુનિ માટે રેલગાડીમાં બેસવાને પ્રશ્ન તો ઉત્પન્ન જ ન થ જોઈ એ. નાવમાં પણ વધારે વખત સુધી નથી બેસતા, છેડો સમય પણ લાચારીને વશ થઈને બેસે છે, પછી રેલગાડીમાં બેસવાનું તે કઈ કારણ જ નથી. પ્રશ્ન કર૧ –મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યની અવગાહના ૫૦૦ ધનુષ અને આયુષ્ય કોડ પૂર્વનું જ હશે, બીજા દસ ક્ષેત્રની જેમ ત્યાં વધ-ઘટ નહિ થતી હેાય? Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] સમર્થ–સમાધાન જવાબ :–મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યની અવગાહના સદાને માટે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ સુધીની અને સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્તથી લઈને ઉત્કૃષ્ટ કરેડ પૂર્વ સુધીની હોય છે. ત્યાં પણ કેટલાય જીવ તે ગર્ભમાં જ મરી જાય છે, કેટલાંક જન્મ સમયે અને કેટલાય એક બે દિવસના થઈને અને કેટલાય કરેઠ પૂર્વના આયુવાળા પણ હોય છે. અવગાહના અને સ્થિતિ ત્યાં પણ એક સરખી નથી. મહાવિદેહમાં આવી અવસ્થા હંમેશાં રહે છે. ત્યાં બીજા દસ ક્ષેત્રોની જેમ ફેરફાર નથી થતા. નિશ્ચિત રૂપે જ્ઞાની કહે, તે જ સત્ય છે. પ્રશ્ન ૪૨૨ -“ભાદરવા સુદ પાને દિવસે સંવત્સરિ કરવી”—આ જાતને ઉલ્લેખ કયા શાસ્ત્રમાં છે? જવાબ –સમવાયાંગ ટીકા, નિશીથ ચૂર્ણ, કલ્પસૂત્ર ટીકા વગેરેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે અને મહાવિદેહમાં પણ સંવત્સરિ કરે છે. પ્રશ્ન કર૩ઃ–-ભીને લેટ સવારથી સાંજ સુધી રહે, તે તેમાં જીવ ઉત્પન્ન થાય છે કે નહિ? જે થાય છે તે તે કઈ જાતનાં? જવાબભીંજાયેલો (એસણા) લેટ ઘી લગાવીને કાળજીથી રાખ્યો હોય, તુ અનુકૂળ હોય, તે સવારથી સાંજ સુધીમાં જીવ ઉત્પન્ન થવાની સંભાવના નથી, જે ઋતુ અનુકૂળ ન હોય અને લેટ ખાટો થઈ જાય, તે “રસયા” (બેઈન્દ્રિય) જીવ ઉત્પન્ન થવાનો સંભવ છે. પ્રશ્ન ક૨૪:–અત્યારે પાંચમા આવશ્યકમાં લેગસ્સનું ધ્યાન કરાય છે, તે આગળ ૨૪ તીર્થકર થયા, તેઓ પાંચમા આવશ્યકમાં તેનું ધ્યાન કરતા હતા? જો તેઓ અન્ય પાઠને ધ્યાનમાં ઉપગ કરતા હતા, તે તે જ પાઠ કેમ ન રાખે, તેમાં ફેરફાર કેમ કરાય? જવાબ –ચાર જ્ઞાનવાળા, છદ્મસ્થ તીર્થકરોને આ પ્રકારનું પ્રતિક્રમણ કરવાની કેઈ આવશ્યક્તા નથી હોતી. તેથી કોઈ પણ તીર્થકર વર્તમાન કાળની માફક પ્રતિકમણ ન કરતાં, પરંતુ તીર્થકરોનાં સાધુ–સાવી પ્રતિ કમણ કરે છે. ભારત અને ઐવિત ક્ષેત્રના ૨૪ માંથી જેટલા તીર્થંકર થયા હોય, તેમનાં ગણધર તેટલા તીર્થકરોના લેગસ બનાવી દે છે. વીસમા તીર્થંકરના તીર્થમાં ૨૪ તીર્થકરને ઉલ્લેખ થઈ જાય છે. મહાવિદેહ. ક્ષેત્રમાં પ્રત્યેક વિજયમાં જે તીર્થંકર ભગવાનનું તીર્થ ચાલુ હોય, તે એક તીર્થકરનો જ ઉલલેખ થાય છે, ત્યાંના સાધુ તેમનું ધ્યાન કરે છે. લેગસ્સના પાઠમાં તીર્થકરનાં નામનું અંતર રહે છે, બાકી આગળ પાછળ પાઠ એમ ને એમ રહે છે. પ્રશ્ન ક૨૫ –ફલે અને મોતીઓની માળામાંથી, કઈ માળાનાં વપરાશથી વધારે પાપ લાગે છે? Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૧૩ જવાબ:—શાસ્ત્રકાર ન તો કૂલમાળા પહેરવાની આજ્ઞા આપે છે, ન મિતીઓની માળાની, પણ વધ-ઘટ પાપને જવાબ આ પ્રકારે છે. પન્નવણા વગેરે સૂત્રમાં ફૂલેમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા જીવ પણ બતાવ્યા છે. મોતીઓમાં વધારે જીવ નથી બતાવ્યા. આથી સ્પષ્ટ છે કે ફૂલમાળામાં વધુ પાપ છે. નિશીથ સૂત્રના ૧૦ મા ઉદ્દેશમાં લખ્યું છે કે જે સાધુ અનંતકાય-સંયુક્ત આહાર કરે, કરાવે કે અનુદે (સમર્થન આપે), તે ગુરુચીમાસી (૧૨૦ ઉપવાસ) પ્રાયશ્ચિત આવે છે અને નિશીથનાં બારમા ઉદ્દેશમાં લખ્યું છે કે પ્રત્યેકકાય. સંયુક્ત ભેજન કરે, કરાવે, અનુદે તે લઘુચીમાસિક (૧૦૫ ઉપવાસ)નું પ્રાયશ્ચિત આવે છે, આથી સિદ્ધ છે કે અનંતકાયિકનું પાપ વધારે છે. આનાથી પ્રાયશ્ચિત વધારે થયું. ફૂલ અનંતકાયવાળા પણ હોય છે. એક દિવસ પહેરેલી ફૂલની માળા લગભગ બીજા દિવસે કામમાં ન લેતાં, રોજ નવી કામમાં લેવાય છે. આ રીતે કરવાથી જીંદગી સુધી કેટલી ફૂલમાળાઓ અને કેટલાં ફૂલોનાઅનંતકાયિકની વિરાધના (નાશ) થાય છે? બીજી તરફ મોતીની એક જ માળા પેઢીએ સુધી કામમાં આવતી રહે છે. આ રીતે મોતીમાળા કરતાં ફૂલની માળામાં પાપ વધુ લાગે છે. શંકા–મતી છીપમાં થાય છે અને છીપ બેઈન્દ્રિયગ્રસ જીવ છે. લેભનાં કારણે ત્રસ જીવને મારીને મેતી કઢાય છે, એટલા માટે ખેતીની માળામાં વધુ પાપ કેમ ન મનાય? સમાધાન-ફૂલેમાં પણ બેઈન્દ્રિય વગેરે અનેક જીવ હોય છે અને તિરછા-લકના પાણીમાં તે બેઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિ સુધીનાં જીવ હોવાનું શાસ્ત્રકારોએ બતાવ્યું છે. ફૂલેનાં છોડને સીંચવાને માટે પાણીની નિવારી ન શકાય તેવી જરૂરીયાત હોય છે અને છોડને ખાતર પણ દેવાય છે, ખાતરમાં પણ બેઈન્દ્રિય વગેરે જીવ હોય છે, તેથી તેમાં રસ જીની વિધિના તે બહુ વધારે થાય છે. ત્રસ જીવેની વિરાધના તે માળા વગેરેને કારણે થાય છે, પરંતુ મતીને સંગ્રહ તે માળા વિના પણ (ધનના રૂપમાં કરાય છે. ફૂલની માળા પહેરવાવાળા અનુકૂળતા હોય, તે મોતીની માળા અથવા મોતીને સંગ્રહ કરે છે. આ રીતે મોતીનું પાપ તે નથી શકાતું પરંતુ ફૂલોની વિરાધના તે ચાલુજ રહે છે. શંકા–“મુછા પરિગ્રહે વત્તો—આ વાક્યથી મૂછજ (મમત્વ) પરિગ્રહ છે અને આ મૂછ મૂલ્યવાન મતીઓમાં હોય છે, ફૂલોમાં નહિ, એટલા માટે મિતીની માળામાં વધુ પાપ કેમ ન મનાય ? સમાધાન-ફૂલની માળા પહેરવાવાળા પણ મોતીની માળાનો સંગ્રહ કરવા ઈચ્છે છે અને અનુકૂળતા હોય, તે રાખે છે. આટલા માટે મમત્વ (મૂછ) તે ચાલુ રહે છે. ઊલટું ફૂલેનું સ, ૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] સમય –સમાધાન પાપ વધારામાં લાગે છે. હજારો લાખા રૂપિયાની કિંમતની મોતીની માળા પહેરવાવાળા પણ ફૂલમાળા ( ફૂલની સુગંધ વગેરેથી આકર્ષાઈ ને) પહેરે છે. જો પહેરવાવાળા નિર્માહી હશે તે ફૂલમાળામાં પણ તેના મેહ નહિ રહે અને કામમાં નહિ લ્યે, તેથી ઉપરોકત દૃષ્ટિએ ફૂલમાળામાં પાપ વધારે છે. પ્રશ્ન ૪ર૬ઃ—સાધુ, સ્થાનક઼ બનાવવાનો ઉપદેશ આપે, આ સૂત્રોની મર્યાદાને અનુકૂળ છે શુ? જવાબ :—સાધુ, હિંસા વગેરે પાપાનાં ત્રણ—કરણ ત્રણ ચોગથી પૂર્ણ રૂપે ત્યાગી હાય છે. હિંસા વગેરે પાપાનાં સથા ત્યાગી હોય છે, તેમને જ નિગ્ર ંથ-પ્રવચનમાં સાધુ માન્યા છે. આચારાંગ, દશવૈકાલિક, પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રમાં વધુ વેલ મહાવ્રતનાં સ્વરૂપમાં આમ જ લખ્યું છે. ધર્માંનું સ્થાન બનાવવામાં પણ પૃથ્વીકાય વિગેરે છ કાયનાં જીવેાની વિરાધના થાય જ છે. આ વિરાધનાનું અનુમાદન કરવાનું પણ સાધુ-ધથી વિરૂદ્ધ છે, તો પછી ઉપદેશ દઈ ને અને પ્રેરણા આપીને સ્થાનક બનાવડાવવામાં સાધુતાનુ ખંડિત હાવાનું તે અનિવાય જ છે. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કે પૃથ્વીકાયના જીવોની વિરાધનાને અનુમાદન કરવાવાળા, સાધુતાથી ભ્રષ્ટ થઈ જાય છે નિગ્ન થત્તા ભરસઈ” આ વાક્યથી સિદ્ધ છે. આવા પ્રકારના સંયમનું વર્ણન સમવાયાંગ વગેરેમાં છે, જે સ્થાનક (જગ્યા) મનાવવાના ઉપદેશ આપે છે, તેમનાંથી પૃથ્વીકાય વગેરે સંયમનુ પાલન કે રક્ષા કેવી રીતે થશે? દશવૈકાલિક અ. છ ગા. ૨૬ થી ૨૯માં—ઝાડ વગેરે જોઇને, તેનાં થાંભલા, કબાટ, ઉપાશ્રયની વસ્તુ અથવા બીજી અનેક વસ્તુઓ ‘ બનાવવા યોગ્ય છે ’–એમ કહેવુ પણ સ્પષ્ટ રીતે મના કરેલ છે. “ ભુએ વધાણ ભાસ, નેવ' ભાસિજ્જ પણ્વ અધ્યયનની ૫૪ મી ગાથાથી પણ સાવદ્ય-ભાષાની અનુમેદના કરવાની પણ પૂર્ણ રૂપે મના છે, તેા પછી સ્થાનક બનાવવાનાં ઉપદેશની તે વાત જ ક્યાં રહી ? તથા આ ગૃહસ્થનાં ખુદનાં રહેવાને માટે બનેલા મકાનને જો ગૃહસ્થ, સાધુએને માટે આપી દે, અને પેાતાને માટે બીજું બનાવડાવે તે આવું મકાન પણ સાધુઓને માટે વાપરવાને ચેગ્ય નથી, તેા બનાવવાને માટે ઉપદેશ દેવાનુ તેા રહ્યું જ કયાં ! (આચારાંગ–શય્યા અ. . ૨) સ્થાનના વિષયમાં ખાસ કરીને ઉત્તરાધ્યયન અ. ૩૫ ગા. ૮ માં સ્પષ્ટ લખ્યુ છે કે... ન સયં ગિહાઇ કુબ્લિજ્જા, નેવ અણ્ણહિ' કારએ, ભૂયાણુ ખ્રિસ્સએ વહેા. ૮, ગિહુકમ્મસમાર ભે, 22 Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૧૫ ભગવાને અહિંસા, સંયમ અને તપમય ધર્મ ફરમાવ્યા અને આની રક્ષાને માટે ઈાંસમિતિ, કઠોર સાવદ્ય વગેરે ન ખોલીને ભાષા સમિતિને સુરક્ષિત રાખવી, અશુદ્ધ આહાર વગેરે ન લેતાં એષણા સમિતિનુ પાલન કરવું, વગેરે સમિતિ–ગુમિનુ પાલન કરવાનું બતાવ્યું છે. આનું વિવેચન આચારાંગ સૂત્રમાં અનેક જગ્યાએ કર્યુ છે. પ્રભુ આજ્ઞાનાં અનુયાયી સાધુ, સ્થાન બનાવવાના સાવદ્ય ઉપદેશ કોઈ દિવસ નથી દઈ શકતા. જો કોઈ એવા ઉપદેશ આપે, તે તે નિથ-માર્ગથી વિરૂદ્ધ છે. પ્રશ્ન ૪૨૭ઃ—સાધુ સાધ્વી, વિધવા વિવાહના ઉપદેશ આપે, તે તે શાસ્ત્ર અનુકૂળ છે શું? જવાબ :—મૈથુનના ત્રણ કરણ ત્રણ ચેાગથી ત્યાગ કરવાનું –ચાથુ મહાવ્રત છે. મૈથુન, અઢાર પાપામાંથી ચાથુ... પાપ છે. કોઈ પણ મહાવ્રતમાં કોઈ પણ પ્રકારના પાપની, કોઈ પણ પ્રકારે આગાર ( છૂટ ) નથી રહેતી. વિધવા-વિવાહુથી મૈથુન પ્રવૃત્તિ થાય છે, એટલા માટે વિધવા–વિવાહના ઉપદેશ દેવા, મૈથુન પ્રવૃત્તિ એટલે કે પાપની પ્રવૃત્તિના પ્રચાર કરવા તે છે. નિગ્રંથ-ધી તા પહેલા (કુંવારા-કુ ંવારીના ) લગ્નના પણ ઉપદેશ નથી ઈ શકતા, તા પુનિવવાહના ઉપદેશ આપે જ કેવી રીતે ? વ્રતધારી શ્રાવકને માટે પણ ક ંદપે કથા (કામકથા ) તથા બીજાનાં લગ્ન સંબંધ જોડવાને, ભગવાને દોષરૂપ બતાવ્યું છે. એક શ્રાવકના દેશધમ પાલનમાં પણ આટલી સાવચેતી બતાવી છે, તો સંપૂર્ણ ધર્મી સાધુને માટે તે આવા કાર્યને, મનથી પણ સારૂ માનવાને, જરાપણ અવકાશ નથી રહેતા. ઉપરનાં શબ્દોમાં શ્રાવકનાં ચોથા વ્રતપાલનમાં કેટલી સાવધાની રાખવાની પ્રેરણા કરેલી છે. જ્યારે શ્રાવક પશુ શીલ વ્રતના નિયમોમાં આટલેા બધાયેલા છે, તે પૂર્ણ ત્યાગી મુનિરાજ તે એવા ઉપદેશ આપી જ કેવી રીતે શકે? ં પ્ર--વિવાહ ’ની વ્યાખ્યા આ પ્રમાણે છે. : આ વ્યાખ્યામાં · પરિણયન વિધાન વ કન્યાફલ લિપ્સયા ' આ શબ્દો શ્રાવકનાં શીલવ્રત ને માટે પણ દોષ જ પ્રગટ કરે છે, તો પછી પૂર્ણ ત્યાગી, પુનર્વિવાહ વગેરેનું વિધાન કેવી રીતે કરી શકે છે ? પુનર્વિવાહ પણ તે ‘ પરિણયન ' અને કન્યા ફૂલ લિપ્સયાની ભૂમિકા જ છે. ? પ્રશ્ન વ્યાકરણમાં ભગવાને મૈથુનની મનાઈ કરતાં, તેની અધમતાના કેટલેા મા િક ઉપદેશ દીધા છે! નીચે લખાયેલાં ભગવાનના વચના, પુનર્વિવાહનાં પ્રતિપાદકો અને સમકોને જરૂર કઇંક પાઠ ભણાવશે એવી આશા છે. દશવૈકાલિક અ. દે ગાથાઓ પણ અવલોકનને ચાગ્ય છે. ઈત્યાદિ શાસ્ત્રીય સ્થળાથી બ્રહ્મચર્યનાં ત્રણ કરણ પૂર્વક મન, વચન અને કાયાથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] સમથે સમાધાન પૂર્ણરૂપથી પાલનને જ ભગવાને ઉપદેશ દીધું છે. આવી દશામાં કયા સૂત્રીય આધારનાં બળે મુનિ પુનર્વિવાહનો ઉપદેશ દેવામાં સમર્થ થઈ શકે છે? શું પુનર્વિવાહને ઉપદેશ અબ્રહ્મચર્યને પિષક નથી ? પુનર્વિવાહ, અબ્રહ્મચર્ય (મૈથુન ક્રિયા) ને પ્રેરક જ છે, કેઈ મહાવ્રતી સાધુઓ એના પ્રેરક બને–એ બરાબર જ નથી. કઈ કઈ નીચેનાં ત્રણ શાને આધાર લઈને આ પ્રવૃત્તિને શાસ્ત્રીય બતાવવાને પ્રયત્ન કરે છે. (૧) ભગવાન 2ષભદેવજીનાં ચારિત્રને ૨ સુકુમાલિકોને અને ૩ પંડિતપુત્ર મૌર્ય પુત્રનાં કથાનકને. તેને જવાબ કમવાર આ રીતે છે. (૧) ભગવાન ઋષભદેવજીનું પુનવિવાહનું કથન અસંગત જ છે, કેમકે ભગવાને પુનવિવાહ નથી કર્યો, આ વિષય ઉપર કંઈક વિચાર કરાય છે. યુગલિક તેઓ છે, જે સાથે જ પેદા થાય છે અને સાથે જ મરે છે. તે બેમાંથી કોઈ એકને વિયેગ થતું નથી; બંનેમાંથી કોઈ એક બીજાનાં મૃત્યુને વિગ નથી લેતાં. તેઓની ઉંમર કરોડ પૂર્વથી વધારે હોય છે. માતપિતાનું આયુષ્ય છ મહિના બાકી રહે ત્યારે તેમને જન્મ થાય છે. આ રીતે યુગલિકોની દશા હોય છે. ભગવાન ઋષભદેવજીને સમય ભોગભૂમિ અને કર્મભૂમિને સંધિકાળ હતું. તે સમયે કોઈ યુગલ ભેગભૂમિના આયુષ્યનાં અને કઈ કર્મભૂમિના આયુષ્યનાં તથા કોઈ યુગલમાંથી એક તે ભેગભૂમિના આયુષ્યનાં અને બીજા કર્મભૂમિના આયુષ્યનાં (જેવી રીતે નાભિરાજા અને મરુદેવીજી) હતા. આથી આ સ્પષ્ટ થઈ જાય છે કે તે સમય પૂર્ણરુપથી યુગલિકધર્મવાળ ન હતો. ત્રિષષ્ટિશલાકા-પુરૂષ ચરિત્ર” માં ભગવાન ઋષભદેવજીનું પણ વર્ણન છે. તેમાં સહવાસી બાળક” શબ્દને પ્રવેગ છે. તે બાળયુગલ મંઠિત થઈ ગયું. બાળકનું મૃત્યુ પહેલાં થઈ ગયું. જે તે યુગલિયા (ડલા) હોત, તે તેનું આયુષ્ય કોડ પૂર્વથી વધારે હોત, કેવળ સાથે જન્મ લેવાથી જ યુગલિયા (ભેગ-ભૂમિજ) નથી થઈ શક્તા. એક સાથે ગર્ભમાં રહેવું અને જન્મવું, તે અત્યારે પણ થાય છે. યુગલ બાળક-બાળકીનાં માતા-પિતા તેને છ મહિનાના છોડીને મૃત્યુને પ્રાપ્ત થતા, પરંતુ આનાં તે બાળકનાં મરવા પછી પણ માતા-પિતા હૈયાત હતા, જેમણે તે બાળકીનું પાલણ પિષણ કર્યું. આથી સાબિત છે કે તે બાળક, યુગલિક સ્વભાવને ન હતું. અને ગ્રંથકારે “સહવાસી બાળક” શબ્દને અનેકવાર પ્રયોગ કર્યો છે. આથી સ્પષ્ટ છે કે તેઓ દામ્પત્ય અવસ્થાને પ્રાપ્ત થયા ન હતાં, તેઓ ભાઈ-બહેન હતાં. જબૂદ્વીપ પ્રાપ્તિમાં યુગલિકેના અધિકારમાં માતા, પિતા, બહેન, પત્નિ વગેરેના વિષયમાં ભગવાને ફરમાવ્યું કે “ભગિની-સહજતા, ભાય–ગ્યા” આ શબ્દોથી સ્પષ્ટ Page #158 -------------------------------------------------------------------------- ________________ www જ ભાગ પહેલે ( ૧૧છે. છે કે ભેગનાં પૂર્વની અવસ્થા “બહેન”ની છે અને ભેગનો પ્રારંભથી “ભાર્યા–(પત્નિ) અવરથા છે. આ બાળકીને સાથે જન્મેલે ભાઈ, બાલ્યકાળમાં જ કાળ કરી ગયે. તેથી તે તેની પત્નિનાં રૂપમાં ન થઈ, આ વાત શાસ્ત્રથી જ સ્પષ્ટ છે. જ્યારે તે કન્યા મટી થઈ ગઈ ત્યારે પહેલીવાર તેનાં વિવાહ શ્રી રાષભદેવની સાથે થયા હતા. આ વિવાહની પહેલાં તે કુમારિકા જ હતી. કેઈની પત્ની કે વિધવા ન હતી. શ્રી કષભદેવજીની સાથેના તેનાં વિવાહને-“પુનર્વિવાહ” નથી કહી શકાતા. (૨) સુકુમાલિકાનાં વર્ણનથી આ સ્પષ્ટ છે કે તેના પિતાએ ખાનગીમાં એક ખૂબ જ ગરીબ અને ધૃણાપાત્ર ભિખારીને-કોઈ પ્રકારની વિવાહની વિધિ વિના એમ જ સેંપી દીધી. જે તે વખતે સમાજમાં પુનર્વિવાહ પ્રચલિત હોત તે, આટલી મોટી પૈસાદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, વિવાહ વિના ખાનગીથી એક ભિખારીને કેવી રીતે દઈ દેત? આથી સ્પષ્ટ થાય છે કે પુનર્વિવાહને હલકા (નીચ) સમજવામાં આવતા હતા. સમાજની કોઈપણ આદર--પાત્ર વ્યક્તિ, એને માટે તૈયાર થઈ શકતી ન હતી, ત્યારે જ ભિખારીને દેવી પડી. (૩) શ્રી મંડિતપુત્ર ૫૩ વરસ સુધી ગ્રહસ્થાશ્રમમાં રહ્યા અને ૩૦ વરસ દીક્ષા પાળી. તેમનું કુલ આયુષ્ય ૮૩ વરસનું હતું. શ્રી મૌર્ય પુત્ર ૬૫ વરસ સંસારમાં રહ્યા અને ૩૦ વરસ દીક્ષા પાળી. તેમનું કુલ આયુષ્ય ૮૫ વરસનું હતું. ભગવાન મહાવીરના બધા ગણધરને દીક્ષા–દિવસ તે એક જ છે, એમાં તે બે મત છે જ નહિ. મૌર્ય પુત્ર દીક્ષાના સમયે ૬૫ વરસના હતા અને મંઠિતપુત્ર ૫૩ વરસના હતા. મૌર્યપુત્ર, મંડિત પુત્રથી મેટા હતા. આ વાત પણ આથી સ્પષ્ટ થઈ રહી છે. (આયુષ્યનું આ અંતર સમવાયાંગ પ૩-૬૫-૮૩ અને ૯૫ થી સ્પષ્ટ છે. જેઓ એમ કહે છે કે મંડિત પુત્રને જન્મ પછી, તેમની માતાએ બીજા લગ્ન ક્યાં અને પછી મૌર્ય પુત્ર જન્મ્યા, તેમનું એ કથન સમવાયાંગ સૂત્રના મૂળપાઠથી વિરૂદ્ધ છે. મંડિત પુત્ર અને મૌર્ય પુત્ર સહોદર (એકજ ઉદરથી જન્મેલા) ન હતા અને ન તો તેમની માતાએ પુનર્વિવાહ કર્યા હતાં. બંનેની માતાનાં નામ સરખાં હોવાથી બંને સહેદર નથી થઈ શકતા, નામનું સરખાપણું તે ઘણયમાં હોઈ શકે છે. સૂત્રિય મજબૂત પ્રમાણની આગળ આવી વાત ફેલાવવી, જૈનધર્મનું મહત્વ ઘટાડવાનું છે. ઉવવાઈ સૂત્રના ૮ મા બેલમાં-“ગયપઈ આઓ, મયપઈ આઓ, બાલ વિહવાઓ, છહિતતિલતાઓ, માઈકિખયાઓ, પિયરખિયાએ, ભારકિખયાઓ, કુલધરકિયાએ, સસુરકુલરખિયાએ અકામબંભરવાસણું તાવ પઈ સેજેણઈકમઈ.” એટલે કે તે સ્ત્રીઓ, જેમનાં પતિ ક્યાંક ચાલ્યા ગયા હોય, પરદેશ ગયા હોય, મરી ગયા હોય, જે બાલ વિધવા થઈ ગઈ હય, જેઓને પતિએ ત્યાગી દીધી હોય, જેઓ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ j સમય –સમાધાન માતા, પિતા, ભાઈ વડે રક્ષિત હાય, જેઓ પિયર કે સાસરાના કુળથી રક્ષિત હાય, શૃંગાર વગેરેથી રહિત, ઈચ્છા વિના બ્રહ્મચર્ય નું પાલન કરે છે, પરંતુ ઉપતિ નથી કરતી, તેઓ કાળ કરીને સ્વર્ગમાં જાય છે. આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે બ્રહ્મચય નુ પાલન કરવાની ઈચ્છા ન હેાવા છતાં પણ પુનિવવાહ ન તા કુલીન સ્ત્રીઓ કરે છે, કે ન તે તેમના રક્ષક પણ કરાવે છે. જો રિવાજ હોત, તે “ અકામ બ્રહ્મચય” શબ્દનો પ્રયોગ જ શું કામ થાત ? શાસ્ત્રામાં તે પુનિવવાહના કયાંય ઉલ્લેખ નથી અને ન આ નીતિ–સંગત–પણ છે. પાંચ મહાવ્રતધારી સાધુ તો પહેલા લગ્નના પણ ઉપદેશ નથી દઈ શકતા, તેા પુનિવવાને ફેલાવા કેવી રીતે કરાવી શકે છે ? આવું કરવાવાળા જૈન ધમ ની સાધુતાને કલ`ક્તિ કરે છે. જૈન સાધુ પુનર્વવાહ વગેરે અબ્રહ્મચર્ય વિષયે ઉપદેશ કે અભિપ્રાય દેવાથી બચતા રહે, તે જ ભગવાનની આજ્ઞા છે. પ્રશ્ન ૪૨૮ :-પુત્ર પુત્રીના જન્મનુ' સૂતક લાગે છે શુ' ? કેટલા દિવસે સુધી, અને સૂતક લાગવાનું કારણ શું છે ? જવાબ :—પ્રસવની પછી લગભગ ૭–૮ દિવસ અશુચિ પદ્મા નું વહેવુ ચાલુ રહે છે. જચ્ચાગૃહથી સલગ્ન જગ્યામાં સાધુ-સાધ્વી ઊતર્યાં હાય, તેા ‘ આવશ્યક સૂત્ર' સિવાય ખીજા સૂત્રાનુ' વાંચન બંધ રહે છે, પરંતુ તે ઘરનાં આહાર, પાણી, સાધુ જીવનને માટે ખાસ વાંધારૂપ નથી હોતાં. જો આહાર પાણીને માટે પણ સૂતક માની લેવાય, તેા ખીજા ઘરોમાંથી લાવેલા આહાર પાણી તે જગ્યાએ આવવાથી સૂતકવાળા થઈ જશે, પરંતુ આવુ માનવામાં નથી આવ્યું. સૂતક માનવાવાળા પક્ષ પણ સૂત્ર વાંચન ૭-૮ દિવસ સુધી રાકે છે, પરંતુ આહાર પાણી બંધ નથી કરતા, આથી સ્પષ્ટ છે કે સૂત્ર-વાંચન અને આહાર–પાણીની સમાનતા નથી. ઉપર કહેલી અવસ્થામાં સાધુ-સાધ્વી, આવશ્યક સૂત્રના તો તે જ મકાનમાં ઉભયકાળ ( અને વખત ) પાઠ કરે જ છે. બીજા સૂત્રોનું વાંચન અટકે છે, આથી એ પણ સ્પષ્ટ થાય છે કે સૂત્રાનાં વાંચનમાં પણ સમાનતા નથી, તે। આહાર ખાખતમાં સૂત્ર-વાંચનની સાથે સમાનતા કેવી રીતે હોઈ શકે છે? સાધુ–સાધ્વીજીને પણ ફાડલા-ફોડકી વગેરે થાય છે. તેમાંથી લાહી પરૂ વગેરે નીકળે છે. તે અવસ્થામાં પણ તે સાધુ-સાધ્વી, આવશ્યક સૂત્ર અને સમયે જરૂર વાંચે છે અને આહાર-પાણી પણ લાવે છે અને કરે છે. આથી એ સાબિત થાય છે કે લેહી અને પરૂવાળા ફાડલા-ફોડલી તેમને થવા પર સાધુ-સાધ્વીજીની સાધુતા નથી બગડતી, પર ંતુ સુરક્ષિત રહે છે, ત્યારે સૂતકવાળા ઘરનાં આહાર-પાણી તેમને માટે વાંધા ભર્યાં કેવી રીતે હાઈ શકે છે? આ કારણથી સાખિત થાય છે કે આહાર-પાણી વિષયક સૂતક માનવું, જૈન Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૧૯ ધર્મની સાથે સંગત નથી, આ વૈદિક ધર્મની નકલ છે અને આ પણ એક પ્રકારની જુગુપ્સા છે, જે સાધુ-ધર્મને માટે મનાઈ રૂપ છે. પ્રશ્ન કર૯-માસિકધર્મ સંબંધિત મર્યાદા શું છે? જવાબ:–માસિક ધર્મ જ્યાં સુધી હોય, ત્યાં સુધી આવશ્યક સૂત્રનાં સિવાય બીજા સૂત્રનું વાંચન ન થવું જોઈએ. પ્રતિક્રમણ, ધર્મ ઉપદેશ, ભિક્ષાચારી, સેવા-સુશ્રુષા, સૂત્ર ઉપાડીને વિહાર કરે- આ બધાં કામે માસિક-ધર્મનાં સમયે કરી શકાય છે. માસિક-ધર્મ હોવા છતાં પણ સાધુત્વ કાયમ રહે છે, તે શ્રાવકને માટે સામાયિક, સંવર, મરણ, પ્રતિક્રમણ, જિનનાં ગુણગાન-આ કેવી રીતે બાધક થઈ શકે છે? એટલે કે શ્રાવિકાઓ તે અવસ્થામાં સામાયિક વગેરે ઉપર કહેલાં કાર્યો કરી શકે છે. વ્યવહાર સૂત્રના ૭ મા ઉદ્દેશમાં તે ત્યાં સુધી ઉલ્લેખ છે કે રજસ્વલા સાધ્વી કઈ ખાસ પ્રસંગ ઉપર પટું વગેરે સંરક્ષાની સાથે, શાસ્ત્ર વગેરેનું વાંચન કરી શકે છે. આવી દશામાં બીજા કામને માટે વાંધે કેમ હોય ? પ્રશ્ન ૪૩૦-મહારાજ શ્રી, શ્રાવકનાં રાત્રી–ભેજન ત્યાગને સાતમા વ્રતની અંદર આવેલ બતાવે છે, તે સાતમા વ્રતમાં તે ૨૬ બોલને ત્યાગ જીદગીભરને માટે છે, ત્યારે રાત્રિભેજનનાં ત્યાગને પાંચમી પ્રતિમામાં જ માનીએ, તે શું અડચણ છે? જવાબ –જેવી રીતે શ્રાવક, ત્રીજી પ્રતિમાથી સામાયિક અને દેશાવગાસિક વ્રતનું આરાધન કરતા રહે છે, ત્રીજી પ્રતિમાનું પાલન કરતા હોવા છતાં વ્રતની અપેક્ષા સામાયિક ૯ મું અને દેશાવગાસિક ૧૦ મું વ્રત છે, તથા ચેથી પ્રતિમામાં મહિનામાં ૬ પિષધ કરે છે, તેમનાં વતની અપેક્ષા ૧૧ મું સ્થાન છે. આ રીતે પાંચમી પ્રતિમામાં તેઓ સ્નાન અને રાત્રિભોજનને પૂર્ણ રૂપથી ત્યાગ કરે છે, તે ૭ મા વ્રતમાં અને દિવસનું બ્રહ્મચર્ય પાળે છે, તે ચોથા વ્રતમાં છે, આ જ રીતે છઠી પ્રતિમાથી તેઓ પૂર્ણ બ્રહ્મચારી થઈ જાય છે, આ પણ ચોથા વ્રતમાં અને સચિત્ત આહારનો ત્યાગી થાય છે, તે સાતમા વ્રતમાં ગણાય છે, આ રીતે રાત્રિ-ભજન ત્યાગ પાંચમી પ્રતિમામાં હોવા છતાં પણ વ્રતની અપેક્ષા સાતમામાં છે, શ્રાવકને રાત્રિ–ભેજનને ત્યાગ, સાતમા વ્રતમાં હોવાને ઉલ્લેખ “આવશ્યક ટીકા” માં છે. પ્રશ્ન ૪૩૧ –જે વ્યક્તિને રાત્રિ-જનને ત્યાગ નથી, તેનું સાતમું વ્રત ભંગ અથવા સાતમું શત ન હોવાનું મનાશે? જવાબ:–રાત્રિ-ભજનનાં પ્રત્યાખ્યાન સિવાય પણ બીજી અનેક વસ્તુઓનાં પ્રત્યાખ્યાન હોવાથી, સાતમું વ્રત હોઈ શકે છે, અને વ્રતને માટે થયેલ બીજા પ્રત્યાખ્યાનોના પાલન કરવા વાળાનું (રાત્રિ-ભજનનાં ત્યાગના અભાવમાં) સાતમું વ્રત ભાંગી ગયાનું ન માનવું જોઈએ, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] સમય –સમાધાન પ્રશ્ન ૪૩ર :—શ્રાવકનાં ૧૨ વ્રત મૂળ ગુણમાં અને બાકીનાં પ્રત્યાખ્યાન ઉત્તર ગુણમાં છે શુ? જવાબ :—શ્રાવકનાં પાંચ અણુવ્રત મૂળગુણમાં છે અને બાકીનાં વ્રત–પ્રત્યાખ્યાન ઉત્તરગુણમાં છે. પ્રશ્ન ૪૩૩ઃ—સિદ્ધશિલા ઊંધા છત્રનાં આકારવાળી મનાય છે, તે શું તે કટોરીની જેમ વચમાં પેલી છે, કે ઠોસ (નક્કર ) છે, જેમાં કોઈ વસ્તુ સમાઈ ન શકે અને ઉપર સમતલ (સરખી સપાટ) ભૂમિની સમાન હોય ? તથા સિદ્ધશિલાના કોઈ પણ ભાગ લેાકાંત સુધી તો નથી ગયા ? શુ` સિદ્ ભગવાન સિદ્દ શિલાની સમતલ ભૂમિ ઉપર છે ? ન જવાબ ઃ—સિદ્ધશિલા કટોરીની જેમ પેલી નથી, પરંતુ નક્કર છે, તેની ઉપર જમીન સમતળ છે. તેની ચારે બાજુએ અસ`ખ્યાત ડાક્રેાડ જોજન સુધી લેાક છે. ઉપરની તરફ (ઉત્સેધાંગુલથી) કંઇક આ એક જોજન સુધી લેાક છે. તે જોજનનાં ૨૪ ભાગમાંથી નીચેનાં ૨૩ ભાગ છેાડીને, ઉપરનાં એક ભાગમાં જ સિઘ્ધ ભગવાન છે. તેએ અત્રેથી સ્પર્શેલા છે. “ તસ્સ કાસમ્સ ઇÇાએ સિધ્ધાણાગાહુણા ભવે ” (ઉત્તરા. ૩૬-૬૨) તથા – ઈસી પક્ભારાએણુ પુઢવીએ સીયાએ જોયણુમિ લેગ તે, તસ્સ જોયણુસ્સ જે સે વિરલે ગાઉએ તસ્યણ ગાઉપસ્સ જે સે રિલ્લે છ ëાગે તથણ સિધ્ધા ’' ( વવાઇ ) >> ઉપરના પ્રમાણથી સિધ્ધ ભગવાન, સિધ્ધશિલાથી ત્રણ ગાઉ અને ચેાથા ગાઉના છ ભાગામાંથી પાંચભાગ છેડીને ઉપરનાં એક ભાગમાં રહેલા છે અને સિધ્ધશિલા ઉપરનાં લેાકાંતથી એક જોજન દૂર છે. હજાર જોજનને ૨૪ મા ભાગ અને ગાઉના છઠ્ઠો ભાગ તો સરખા જ છે. ગાઉ ધનુષ્યના અને ધનુષ્ય ૬ અગુલનુ હાય છે, ગાઉના છઠ્ઠા ભાગને ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંશુલ હોય છે. આટલી જ સિાની ઉત્કૃષ્ટ અવગાહના હોય અને ખાસ સિધ્ધ-ક્ષેત્રની મેટાઈ પણ આટલી જ છે. સિધ્ધ ભગવંતાથી સિધ્ધ શિલાની ઉપરનાં તળની ટ્રાઈ ( આઘાપણું ) એક જોજનનાં ૨૪ ભાગમાંથી ૨૩ ભાગનું છે. તાપ એ કે સિધ્ધ ભગવંત તે અલોકની સાથે લાગેલા છે, પરંતુ સિધ્ધ શિલા લેાકાંતથી એક જોજન, અને સિધ્ધ ભગવતેાથી પાણાચાર કાસથી થાડી વધારે દૂર છે. પ્રશ્ન ૪૩૪:સમ્યગ્દર્શનનાં સપ્ટેમ્બર પરના અક પાનાં ૨૪૩ માં શ્રી પુષ્કરમુનિજીનું વ્યાખ્યાન છપાયું છે, તેમાં લખ્યુ છે કે ભાદ્રપદ રૃ. ૧૩ નાં દિવસે શ્રી ભરત ચક્રવતી, આરિસા ભવનમાં કેવળજ્ઞાન પામ્યા, તેન! બીજા દિવસે તેના પુત્ર પણ તેવી જ રીતે કેવળજ્ઞાન પામ્યા, આમ લાગલગાટ આઠ દિવસ સુધી, એકની પછી બીજા એમ આઠ સિદ્ધ થયા, આ વાત શું બરાબર છે? Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૨૧ જવાખ :——શ્રી ભરતમહારાજને આરિસા ભવનમાં કેવળજ્ઞાન થયું, તેએ દસ હજાર રાજાએની સાથે સાધુના વેશ લઈને ફરવા લાગ્યા, પછી તેમના પુત્ર આદિત્યયશજી ' રાજ્યના અધિપતિ થયા, તેમણે પણ ઘણા લાંબા સમય સુધી રાજ્ય કર્યુ અને પાછળથી કેવળી થયા, તેમનાં પુત્ર ‘ મહાયશજી’ ને રાજ્ય મળ્યું, તેમણે પણ બહુકાળ સુધી રાજ્ય કર્યું`... અને પછી કેવળી થયા, આ રીતે ભરત મહારાજ અને ભરત મહારાજના પાટાનુપાટ (એક પછી એક ગાદીએ આવતા) આઠ રાજાઓને બહુ દિવસનાં અંતરથી, રિસા– ભવનમાં કેવળજ્ઞાન થયું. આ આઠે ભાઈ ન હતા, પરંતુ ક્રમવાર એક બીજાના પિતા–પુત્ર હતા, આ રીતે સિધ્ધ થવા વાળી ભરત સહીત ૯ વ્યકિત હતી, ભરતજીને ન ગણીએ, તા ખાકીનાં ૮ રહે છે. આ આઠ રાજાઓનાં નામ સ્થાનાંગના ૮ મા સ્થાનમાં છે. ભરતેશ્વરનું આદશ –ભવન, તેમનાં વાર્ષિકીને બનાવ્યુ હતું, જે આ કાર્યામાં પૂણ હોશિયાર હતા, જેની એક હજાર દેવ સેવા કરતા હતા, ભરતેશ્વરે તે ભવનના પહેલાં અનેક વખત ઉપભોગ કર્યાં હતા, આટલા માટે એમ કહેવુ' આધારવણુ છે કે ભરત મહારાજ, તથા તેમનાં આઠ પુત્ર, લાગલગાટ એકની પછી એક રાજા થઈને સિદ્ધ થતાં ગયા, અને તેએ શ્રાવણવદ ૧૩ થી ભાદ્રપદ શુ. ૫ સુધી દરરોજ એક એક સિદ્ધ થયા. અને એટલા માટે પોસણનાં આઠ દિવસ થયા. આદશ—ભવન બનાવવાને માટે દેશ-પરદેશનાં શિલ્પકારાની મહાસભા મેલાવવામાં આવી. મહેલની પરીક્ષા કરવાને માટે પ્રથમ વાર પ્રવેશ કરવા વગેરે વાર્તાને માટે શાસ્ત્રીય આધાર તો કોઈ દેખાયા નથી. સૂત્રેામાં તે આવા કોઈ ઉલ્લેખ નથી. પ્રશ્ન ૪૩૫ —મહામારી (કોલેરા)ને રાગ, ભગવાન શાન્તિનાથજી ગલમાં આવ્યાની પહેલાથી જ ચાલુ હતા અને ગભ`માં આવ્યા પછી શાંત થયા, કે ભગવાન ગભ માં આવ્યા પછી ચાલુ થયા અને તેને માતા-પિતાની ચિંતાનું કારણ જાણીને ભગવાને રાગને શાંત કર્યાં? જવાબ ઃ—રોગ તે ભગવાન ગર્ભમાં આવ્યાની પહેલાં જ ફેલાયેલેા હતેા અને ભગવાન ગર્ભમાં આવ્યા પછી શાંત થઈ ગયા. પ્રશ્ન ૪૩૬ઃ-શાસ્ત્રમાં જે પુણ્ય બતાવ્યા, તે કાને દેવાથી થાય છે? અને અનાજ, પાણી, કપડાં, પૈસા વગેરે દેવાથી પુણ્ય થાય છે, કે નહિ ? જવાબઃ—સાધુ અને સાધુની સિવાય બીજાને દેવાથી પણ પુણ્ય થાય છે. રાજા પ્રદેશીએ શ્રાવક થયા પછી દાન શાળા ચાલુ કરીને અનેક લેાકાને દાન દેવડાવ્યુ` હતુ`. જો તે દાનમાં પુણ્ય ન સમજતાં એકાંત પાપ થાય એવુ સમજતા હાત, તો શ્રાવક થયા પછી દાનશાળાનું નવું કામ–રમણીકતા કાયમ રાખવાને માટે શુ કામ કરત? 6 દાન દેવાને માટે શ્રાવકોનાં દરવાજા ખુલ્લા રહેતા હતા ’આવા ઉલ્લેખ સૂત્રામાં સ. ૧૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] સમર્થ સમાધાન છે. જે તે શ્રાવકે, દાન દેવામાં એકાંત પાપ માનતા હત, તે શું પાપ કમાવાને માટે દાન દેતાં હતાં? અનુકંપા (દયા) સમ્યકત્વનું લક્ષણ છે. ગરીબ નીચા ની અનુકંપા કરીને દાન દેવામાં એકાંત પાપ ક્યાંય બતાવ્યું નથી, પરંતુ પુણ્ય થવાનું પણ બતાવ્યું છે. આવી બીજી વાત પર વિચાર કરતાં, સાધુ સિવાયના જીને અન્ન વગેરે દાન દેવાથી પણ પુણ્ય થવાનું પ્રગટ થાય છે. પ્રશ્ન ૪૩૭–સંસારી જીવ (મનુષ્ય)ને પુણ્યની જરૂરત છે કે નહિ? જવાબ :–મનુષ્ય ભવ, લાંબુ આયુષ્ય, પાંચે ઈન્દ્રિય સંપૂર્ણ, નિરોગી શરીર, ધર્મ સાંભળવાને સુગ વગેરે અનેક વસ્તુઓ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે મનુષ્ય વગેરે જેને પુણ્યની જરૂરિયાત રહે છે. પ્રશ્ન ૪૩૮ –સ્થાનકવાસી જૈન સમાજમાં સાધ્વીજી મ. રાત્રિનાં વખતે વ્યાખ્યાન કેમ નથી દેતાં? જવાબ –રાતના વખતે સાધ્વીજી બહેનની પરિષદને ધર્મને ઉપદેશ દઈ શકે છે, પરંતુ પુરુષને નહિ. બૃહદ્ કલ્પના પ્રથમ ઉદ્દેશમાં સ્પષ્ટ વિધાન છે કે જે મકાનમાં રાતનાં પુરુષનું આવાગમન (આવવું–જવું) હેય, તે તેમાં સાધ્વીજી ન રહે અને ઉત્તરાધ્યયન, સમવાયાંગ વગેરેમાં ઉલ્લેખેલ બ્રહ્મચર્યની વાડોથી પણ પુરૂષ અને નપુંસક વિનાના સ્થાનમાં રહેવાનું વિધાન છે. સાધુ અને સાધ્વી બંને બ્રહ્મચારી હોવા છતાં પણ એક મકાનમાં–તે પણ બહેને અને ભાઈઓની હાજરીમાં પણ રાતનાં નથી રોકાતા, તે પછી સાવી, ધર્મ-કથા કહેતાં હોય, તે મકાનમાં રાત્રે પુરૂષનું આવવું કેવી રીતે ગ્ય હોઈ શકે છે? પ્રશ્ન ૪૩૯ –સ્થાનકવાસી જૈન સાધ્વીજી મ. પિતાની જગ્યાનું કમાડ બંધ કરી દે છે, પરંતુ બીજા પંથના આવું કેમ નથી કરતા? જવાબ:–દશવૈકાલિક, આચારાંગ, બૃહદ્કલ્પ વગેરે સૂત્રોને જોતાં, આ માલુમ થાય છે કે સાધુ-સાધ્વી, વિધિ પ્રમાણે કમાડ ખેલી પણ શકે છે અને બંધ પણ કરી શકે છે. સાધુ-સાધવી ત્રણ કિરણ ત્રણ વેગથી ત્યાગી હોય છે. જે તેમને માટે કમાડને બોલવું અને બંધ કરવું મનાઈ રૂપ હોત, તે શું તેઓ બીજા (ગ્રહ) મારફત કમાડ લાવીને બંધ કરાવી શકત? તેમની તે ફરજ છે કે જે ડેઈ ગ્રહસ્થ તે મકાનનું આ બોલે કે બંધ કરે, તે તેને રેકે, કેમ કે તે મકાન આજ્ઞા લઈને, કાયા પછી તેમના નશ્રામાં છે. ગૃહસ્થ તે વિવેક વિનાને થઈને અયતના પણ કરી શકે છે. સાધુ-સાધ્વીના નેશ્રાયની જગ્યાના કમાઠ, સાધુ–સાવીને માટે ગૃહસ્થ ખેલે અને બંધ કરે. તેથી વધારે યતના તે સાધુ કરી શકે છે. એટલા માટે ગૃહસ્થ મારફત બંધ કરાવવાની તુલનાએ તે પિતે બંધ કરવું એગ્ય છે, Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે ( ૧૨૭ પ્રશ્ન ૪૪૦ –જે આકાશ પ્રદેશોમાં સિદ્ધ ભગવાન રહેલા છે, તે જ આકાશ-પ્રદેશમાં કર્મથી બંધાયેલા, બીજા જીવ પણ છે શું? અને કર્મવર્ગણુઓ પણ છે શું? જે જીવ છે, તે સૂક્ષ્મ છે કે બાદર? બાદર છે તે ક્યા? સિદ્ધશિલા પિતે બાદર પૃથ્વીકાય છે, પરંતુ તેની ઉપર બીજા બાદર છવ છે શું? જે આકાશ-પ્રદેશનું અવગાહન સિદ્ધ પરમાત્માએ કર્યું, તે જ આકાશ-પ્રદેશમાં બીજા બાદર છવ પણ છે શું ? ત્યાં બાદરવાયુકાય પણ છે શું? જવાબ –સિદ્ધ ભગવંતએ જે આકાશ-પ્રદેશનું અવગાહન કર્યું, તે જ આકાશપ્રદેશમાં કર્મનાં બંધનથી બંધાયેલા પાંચે સ્થાવર કાયનાં, સૂધમ અને બાદર વાયુકાયનાં આમ ૬ પ્રકારનાં જીવ છે. સિદ્ધ અવગાહિત આકાશ-પ્રદેશમાં બાદર વાયુકાયનાં છવ તે છે, પરંતુ બીજા વાટે વહેતા (ભવાંતરમાં જતા) જીવનાં સિવાય બાદર જીવ નથી હોતા. પાંચ સ્થાવરનાં સૂફમ જીવ તો લેકમાં બધી જગ્યાએ છે. બાદર વાયુકાય લેકમાં તે બધી જગ્યાઓમાં છે – જ્યાં પોલાણ છે. આ વાત પ્રજ્ઞાપના સૂત્રનાં “સ્થાનપદથી સિદ્ધ છે. ભગવતી શ. ૩૪ ઉ. ૧ માં ઉલ્લેખ છે કે લેકની પૂર્વાદિ ચરમ સીમા સુધી બાદર વાયુકાય છે. પ્રશ્ન ૪૪૧૪–સૂક્ષ્મજીવોનાં શરીર કેટલા સ્પેશવાળ છે? આઠથી ઓછા સ્પર્શવાળા દારિક શરીર હોય છે શું ? જવાબ :–ભગવતી શ. ૧૨ ઉ. પ માં એક કામણ શરીરને જ ચાર પશવાળું બતાવ્યું છે, બાકીનાં ચારે શરીર, આઠ સ્પર્શવાળા છે. તેથી સૂક્રમ નાં દારિક શરીર પણ આઠ સ્પર્શવાળા જ છે. પ્રશ્ન ૪૪ર :–મૂળ ગુણના દેષિત સાધુને કર્યું પ્રાયશ્ચિત આવે છે? જવાબ મૂળ ગુણ વિરાધકને પ્રાયશ્ચિત, મૂળથી દીક્ષા છે. જે દોષ ના હોય તે પ્રાયશ્ચિત પણ છેદ અથવા તપનું હોય છે. પ્રશ્ન ૪૪૩ –ઉત્તર ગુણના વિરાધકને કયું પ્રાયશ્ચિત આવે છે? જવાબ:—ઉત્તમ ગુણની વિરાધનાનું પ્રાયશ્ચિત યથા યોગ્ય પહેલાથી સાતમા સુધી સમજવું જોઈએ. પ્રશ્ન ૪૪૪-મૂળ ગુણની વિરાધના કરવાવાળા સાધુને પ્રાયશ્ચિત (નવી દીક્ષા) દીધાં વિના જ શુદ્ધ માની શકાય છે કે શું? જવાબ :–મૂળ ગુણનાં પ્રગટ ની પ્રગટમાં (જાહેરમાં) અને ગુપ્ત દોષની ખાનગી રૂપથી શુદ્ધિ કરવી જરૂરી છે. આનાં વિના શુદ્ધ માનવાની વાત ખોટી છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમથ સમાધાન પ્રશ્ન ૪૪૫:-અતિક્રમ, વ્યતિક્રમ રૂપ દોષ કરવાવાળાઓને શું પ્રાયશ્ચિત આવે છે.? જવાબ :—અતિક્રમ વગેરે પણ અનેક પ્રકારથી થાય છે, તેનાં માટે પ્રાયશ્ચિત પણ જુદાજુદા પ્રકારનાં હોય છે. કોઈ વખતે અમુક પ્રકારનાં અતિક્રમ વ્યતિક્રમના પ્રાયશ્ચિતની ઉપેક્ષા (અવગણના) પણ કરી શકાય છે. પ્રશ્ન ૪૪૬ ઃ—સાધુ, શ્રાવકની મારફત બીજા સાધુને પેાસ્ટથી પુસ્તક બીજા' ગામે મેકલી શકે છે? જવાબ ઃ—નહિ. પ્રશ્ન ૪૪૭ઃ—શુ સાધુ એવુ કહી શકે છે કે અમારે તમારૂ કાળા થાવાથી સ્વાગત કરવુ પડશે ? * જવાબ :—આવું બેલવુ એ સાધુતાની સર્વરીતે વિરૂદ્ધ છે. પ્રશ્ન ૪૪૮ :—શું સાધુ, પેાતાનાં સંસારી જીવનનાં દીકરા, પોત્રાને લાડ-પ્યાર કરી શકે છે? જવાબ :—નહિ. પ્રશ્ન ૪૪૯ :—શુ' સાધુ પેાતાને ફોટો પડાવી શકે છે ? જવાબ ઃ—નહિ. પ્રશ્ન ૪૫૦ઃ—સમ્યગ્દૃષ્ટિ જીવનાં કર્માની સકામ નિરાની પછી, જે પુદ્દગલ ક વણાથી નિર કરીને જુદા થઈ ગયા, તે જ પુદ્ગલ તે જીવની કોઈપણ વણાના રુપમાં મધ કે ઉદયમાં આવી શકે છે કે નહિ ? જવાબ ઃ—અમારી ધારણા તા એ છે કે સકામ-નિશ વડે નિરિત પુદ્ગલેાનુ ફરી મધન, તે જીવની સાથે નથી થતું. પ્રશ્ન ૪૫૧ :—તી કર ભગવંતામાં અનત મળ માન્યુ છે, તે તે અનંત બળ જન્મથી જ હોય છે કે અંતરાય કનાં ક્ષય થયા પછી ? અને ભગવાન મહાવીરે જન્મતાં જ મેરુ પર્વતને કપાવી દીધા, એવું કહેવાય છે, તો આ વાત વાસ્તવિક છે, કે અલ'કારિક ? કેમકે મેરુ પર્યંત તેા શાશ્વત છે? જવાબ ઃ—જે પ્રકારે સાધારણ મનુષ્યની તુલનામાં ખળદેવામાં અને ખળદેવાની તુલનામાં વાસુદેવે માં, વાસુદેવા કરતાં ચક્રવતીમાં, ચક્રવર્તી કરતાં દેવામાં અને દેવાની તુલનામાં ઈન્દ્રમાં શારીરિક બળ વધારે હાય છે, તે જ રીતે તીથ કરામાં સ્વભાવથી જ શારીરિક ખળ વધારે હાય છે. અનંત મળનું પ્રગટીકરણ તા અંતરાય કમ ક્ષય થવાથી થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૨૫ ભગવાને જન્મ મહોત્સવનાં સમયે મેરુપર્વતને કંપાવ્યું. આ વાત મૂળ સૂત્રની તે નથી, પરંતુ ગ્રંથની છે. આટલા માટે નક્કી તે જ્ઞાની જાણે, પરંતુ શાશ્વત હેવાને કારણે મેરુનાં કંપનમાં અડચણ નથી આવી શકતી. કેમકે સ્થાનાંગ સૂત્ર સ્થા. ૩ ઉ. ૪માં દેશરૂપથી અને સર્વ રૂપથી પૃથ્વીનાં ચલિત થવાનાં ત્રણ ત્રણ કારણે બતાવ્યા છે. જ્યારે સંપૂર્ણ પૃથ્વી જ ચલાયમાન થઈ શકે તે મેરુનાં કંપનમાં આશ્ચર્યની વાત જ શું છે ? સ્થાનાંગમાં દેવનાં બળ વગેરેથી પૃથ્વીનું પૂર્ણ રૂપથી કંપની સાબિત થાય છે, ત્યારે તીર્થંકર શાશ્વત મેરુને કંપાવી શકે, એમાં કઈ બાધા છે? પ્રશ્ન ૪૫૨ –બાદર વાયુકાય, બાર દેવલોક સુધી જ છે કે તેથી પણું ઉપર? જુની ધારણુમાં ઊર્વ લોકાંતમાં જીવનાં ૧૨ ભેદ માન્યા છે. જેવા કે-૫ સૂક્ષ્મ સ્થાવર અને છઠે બાદર વાયુકાય, આ છ ની પર્યાપ્તા અને અપર્યાપ્તતા, શું આ ધારણું બરાબર છે? જવાબ:–આદર વાયુકાય લેકનાં અંત સુધી છે. આ વાત “પ્રજ્ઞાપના સૂત્ર'નાં બીજા સ્થાન પદમાં” બાદર વાયુકાયનાં અધિકારથી જ સ્પષ્ટ થાય છે. જેમ કે-“કમ્પ” શબ્દથી બાર દેવલેક અને “વિમાણેસુ” શબ્દથી રૈવેયકનાં પ્રકીર્ણક અને “વિમાણુવલયાસુ” શબ્દથી રૈવેયક અને અનુત્તરનાં આવલિકાબદ્ધ વિમાન લેવા જોઈએ. આના પછી “લેગાગાસછિદ્દે” શબ્દથી લેકમાં જ્યાં કયાંય પિલાણ હોય, ત્યાં બાદર વાયુકાય સમજી લેવું જોઈએ. આનાં પછી “લેકનિફખુડેસુ” શબ્દથી લોકનાં ખુણામાં પણ બાદર વાયુકાયનું હોવું લેકાંત સુધી સાબિત થાય છે. લેકાંતમાં બાદર વાયુકાય સિવાય બીજા બાદર છવ વાટે વહેતા (ભવાંતરમાં ગમન કરતાં એટલે કે જતાં) હોય છે. આનાં સિવાય કઈ બાદર જીવ નથી લેતા. પાંચ સ્થાવરનાં સૂક્ષ્મ અને વાયુકાયનાં બાદર આમ છ પ્રકારનાં જની પર્યાપ્તા અને અપર્યાપ્તા--આવા ૧૨ ભેદ, લેકનાં પૂર્વ વગેરે ચરમતમાં હોવાનું શ્રી ભગવતી સૂત્ર શ. ૩૪ ઉ. ૧ માં બતાવ્યું છે. આનાથી પણ લેકાંત સુધી બાદર વાયુકાયા હોવાનું સાબિત થાય છે. આના સિવાય ભગવતી શ. ૧૭ ૬, ૧૦, ૧૧ અને શ. ૨૦ ઉ. ૬માં વાયુકાયના જીવ “ઈષાભાર” પૃથ્વી ( સિદ્ધ શિલા) સુધી ઉપર ઉત્પન્ન થવાને ઉલ્લેખ કરીને તેમાં ચાર સમુદઘાત હોવાનું લખ્યું છે. આ પણ બાદર વાયુકાયનું હોવાનું જ સાબિત કરે છે, કેમકે ચાર સમુદઘાત વાળી વાયુકાય બાદર જ છે. આ પ્રમાણુથી ઈષત્ પ્રાક્ષાર પૃથ્વી સુધી બાદર વાયુકાય હેવાનું સાબિત થાય છે. પ્રશ્ન ૪પ૩ –જીવ અસંખ્ય કાળ સુધી આહારક રહે છે એ સિદ્ધાંત છે, તે જે સમયે જીવ એક ગતિને છેડે, તે જ વખતે બીજી ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે કે એક સમયમાં મરીને બીજા સમયમાં ઉત્પન્ન થાય? મૃત્યુ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ] સમર્થ-સમાધાન અને ઉ૫ત્તિના વચ્ચમાં સમયનું અંતર ન પડે, તે પણ જીવ આહારક રહી શકે છે? અને એક જ સમયમાં મરણ ઉત્પન્ન થવાનું સિદ્ધાંતથી વિરૂદ્ધ તે નહિ હોય ? જવાબ –જે જવ, પ્રથમ સમયમાં જુગતિથી ઉત્પન્ન થઈને આહાર લઈ લે છે, તે વચમાં અનાહારક નથી થતા. તે આહારક જ રહે છે અને જે બીજા વગેરે સમયમાં આહાર લે છે, તે વિશ્વમાં અનાહારક થાય છે. શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૧ નાં પઢમ સમય સિય આહારએ સિય અણુહારએ” વગેરે પાઠ જેવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. તથા જે જીવ ઈલિકા–ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે પહેલાં આહાર લઈને પછી ઉત્પન્ન થાય છે અને જે દડા ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર લે છે. આ જાતની ઉત્પત્તિમાં પણ જે પ્રથમ સમય આહાર લે છે, તે જ આહાર કરીને આહારક રહી શકે છે. વચ્ચમાં અનાહારક નથી રહેતા. આ વાત ભગવતી સૂત્રનાં શ. ૧૭ ઉ. ૬ થી ૧૧ અને શ. ૨૦ નાં ઉ. ૬ને જોવાથી સ્પષ્ટ થઈ જાશે | (જીવ પિતે તે એક સમયમાં બે ક્રિયા નથી કરી શકતા, પરંતુ કર્મ પ્રેરિત બે કિયા થાય, તે તેમાં આશ્ચર્યની શું વાત છે? એમ તે જવને પ્રતિ-સમય ભિન્ન પ્રકૃતિનાં સાત કે આઠ કર્મ બંધાતા જ રહે છે.) પ્રશ્ન ૪૫૪ –અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના અને અંતમુહર્તાના આયુષ્ય વાળા તિર્યંચ મરીને કઈ નરકમાં જાય છે અને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના પર્યાપ્તાની હોય છે કે નહિ? જવાબ:–અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના અને અંત મુહૂર્તનાં આયુષ્યવાળા તિર્યંચ મરીને ૭ મી નરક સુધી જઈ શકે છે. તિર્યંચનાં પર્યાપ્તાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની પણ હોઈ શકે છે. તિર્યંચમાં તે આવા જીવ પણ હોય છે, જેનું આયુષ્ય તે કરડ પૂર્વનું હોય છે, પરંતુ અવગાહના તે અંત સુધી અંગુલના અસંખ્યાતમા ભાગની જ રહે છે. આ વાત ભગવતી શ. ૨૪ ઉ. ૧ થી સાબિત છે. પ્રશ્ન ૪૫૫ –સમ્યગૃષ્ટિ મનુષ્ય અને તિર્યંચ, સમ્યગદષ્ટિ અવસ્થામાં મનુષ્યના આયુષ્યને બંધ કરે કે નહિ? જવાબ-સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ, સમ્યગદષ્ટિ અવસ્થામાં એક વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે, આના સિવાય બીજું કોઈ આયુષ્ય નથી બાંધતા, આ વાત અનેક શાસ્ત્રીય પ્રમાણેથી સાબિત છે. પ્રશ્ન ૪૫૬ –ધન, સંપત્તિ વગેરે અનુકૂળ સામગ્રીનું પ્રાપ્ત થવું પુણ્યનું ફળ અને તેને વિયેગ થે, ગરીબાઈ, વિષમતા વગેરે દુઃખ પાપનું ફળ છે. આવી માન્યતા બરાબર છે ? અને આને માટે શાસ્ત્રીય આધાર છે શું ! Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૨૭ જવાબ :—ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨ તથા ભગવતી શ. ૮ માં લખ્યુ છે કે–જીવને જેટલા કષ્ટ-પરિષહ (દુઃખ) હેાય છે, તે જ્ઞાનાવરણીય, વેદનીય, મેાહનીય અને અંતરાય– કર્માંનાં ઉદયથી થાય છે. સંસારમાં જેટલા પણ સુખ કે દુઃખ હેાય છે, સંચાગ અને વિયેાગ હાય છે, તે બધુ કર્યાંનાં ઉદયથી સંબંધિત છે. આનાં પ્રમાણાને માટે સૂત્રોમાં અનેક ઉલ્લેખ છે. પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૬ મા પદમાં કમની પ્રકૃતિ, તેનાં ઉત્ક્રય, ફળવિપાક, સ્થિતિ વગેરેનુ વણુ ન છે. જેને સમજવું હાય, તેને માટે તે સૂત્રો, કમ ગ્રંથ, કમ પયડ્ડી વગેરે અનેક પ્રમાણ અને સુયુક્તિઓ હાજર છે. પ્રશ્ન ૪૫૭ —એક ગામમાં એક મુનિરાજ વ્યાખ્યાન દઈ રહ્યા હતા. તે વ્યાખ્યાનમાં એક કસાઈ પણ આળ્યે, તે દરાજ અમર્યાદિત પશુઓને કાપ્યા કરતા હતા. ઉપદેશથી પ્રભાવિત થઈને કસાઈ એ કહ્યુ - 1-" HERRIY! આપના ઉપદેશથી મારી આંખો ખુલી ગઈ. હું જીવ-ઘાતને પાપ માનુ છું. પરંતુ અત્યારે હું તેના સથા ત્યાગ નથી કરી શકતા, હા એટલુ' તો કરી શકું છું કે પહેલાં જેટલાની જરૂરત હતી, તેટલા જીવાને મારી નાખતા હતા, પરંતુ હવે હું મર્યાદા કરૂ છુ કે દરરોજ ચારથી વધારે જીવ મારીશ નહિ. અને આની પ્રતિજ્ઞા કરાવી દ્યો.” તે શું મુનિરાજ તેને આવી મર્યાદા કરાવી શકે છે ? ત્યાગને જ પૂર્ણ સફળતા માને છે, શકે, તે તે જેટલું પાપ છોડી શકે, જવાબ :—મુનિરાજ તે બધા પાપોનાં ત્યાગની કોશિષ કરે છે. તેઓ સપૂર્ણ પરંતુ કોઈ વ્યક્તિ પૂર્ણ રૂપથી પાપનો ત્યાગ ન કરી એટલું પણ છેડાવી શકે છે. પ્રશ્ન ૪૫૮ :—ચૌદ ગુણસ્થાનેામાં અત્રતનાં કેટલાં ગુણસ્થાન છે? તે ગુણસ્થાનામાં રહેલા વેાને વ્રત ન આવવાનું કારણ શું છે ? જવાબ :—અવતમાં ચાર ગુણસ્થાન છે—પહેલાંથી ચાથા સુધી અન્નતી રહેવાનુ કારણ છે—અપ્રત્યાખ્યાની ક્યાયની ચાડીને ઉદય, અણુવ્રત વગેરે પ્રત્યાખ્યાન જેનામાં નથી, તે અપ્રત્યાખ્યાની કહેવાય છે. પ્રશ્ન ૪૫૯ :—સયત, ષસ્થાન-પતિત (છડાણવડિયા) હોય છે, તે શું મહાત્રતેનાં ભંગ કરવાવાળા, સમિતિ ગુપ્તિનુ પાલન ન કરવાવાળા અને આજ્ઞાનાં વિરાધક પણ ષડ્-સ્થાન-પતિત સયતમાં સ્થાન પામી શકે છે? કૃપા કરીને પડ-સ્થાન ઘટ-વધનું સ્વરૂપ સમજાવશે. જવાબ :—સાધુતાની રુચિ અને સયમનું પાલન કરવાનાં ભાવ હોવા પર સતિ મનાય છે. એક જીવનાં એક ભવમાં સેંકડો વખત (વચ્ચે ભાવેાની સ ંતતિ તૂટી જાય તે) સયત ભાવ આવી શકે છે. સાધુપણુ પાળતાં વચમાં જ્યારે કોઈક વખત સંયંત ભાવ Page #169 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ ^ ^ ^^^^^^^^^^^^^^^ ^^ ^^ ^ ^^^^^^^ ^w ૧૨૮ ] સમર્થ સમાધાન છૂટી જાય છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ અસંયત ભાવ આવી જાય છે, એટલે કે મહાવતેની વિરાધના થઈ જાય છે અને તે શ્રમણ (સાધુ) ફરીથી સાવધાન થઈને વિકૃતભાવેને હટાવીને શુદ્ધિ કરણ કરી લે છે, ત્યારે જ તે સંયતી રહે છે અને ભગવાનની આજ્ઞાને આરાધક થાય છે. બીજી રીતે નહિ. શુદ્ધિકરણ થવાની અપેક્ષાથી જ મહાવ્રત ભંગ પણ ષડૂ-સ્થાન-પતિતમાં સંમિલત મનાય છે. આ વાત તે ભગવાને નકકી રૂપથી ફરમાવી છે. વ્યવહાર રૂપથી ભગવાનની આજ્ઞા આ પ્રમાણે છે. નિશીથ સૂત્રમાં લખ્યું છે કે મહાવ્રતને અંશ માત્ર પણ ભંગ કરે, તે માસિક, લઘુ, ગુરુ પ્રાયશ્ચિત આવે છે. નિશીથ સૂત્રના ૧૦મા ઉદ્દેશમાં લખ્યું છે કે કોઈ સાધુને લઘુ-પ્રાયશ્ચિત, ગુરુપ્રાયશ્ચિત, લઘુ-પ્રાયશ્ચિતને હેતુ, ગુરુ પ્રાયશ્ચિતને હેતુ અને લઘુ-પ્રાયશ્ચિતને સંકલ્પ, ગુરુ-પ્રાયશ્ચિતને સંકલ્પ સાંભળ્યું હોય, જાણે હોય, તે જાણવા છતાં પણ તેની સાથે આહાર પાણી કરે, તે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. વ્યવહાર સૂત્રનાં સાતમા ઉદ્દેશામાં પાસત્ય વગેરે આહાર દેવાનાં સંબંધે વિચ્છેદ (નાશ કરવાનું વિધાન છે. નિશિથ સૂત્રનાં તેરમા ઉદ્દેશામાં પાસત્ય વગેરે ૯ ને વંદના કરવાથી અને વખાણ કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. નિશીથ સૂત્રનાં ૧૫ મા ઉદ્દેશામાં પાસત્ય વગેરે ૫ ને અશન (ખાવાનું) વગેરે ચાર અને વસ્ત્ર વગેરે ૪ દે કે તેની પાસેથી લે, તે ચૌમામી પ્રાયશ્ચિત આવે છે. ઈત્યાદિ અનેક સ્થળોએ ચારિત્ર પ્રવૃત્તિનાં ભંજકની સાથે વ્યવહાર કરવાની મના છે. એટલા માટે વ્યવહારમાં તે ઉપર કહેલાં વિધાનેનું પાલન જ ઉપયોગી છે. નિશ્ચયની વાત જ્ઞાની જાણે છે. ષસ્થાનનું વિવરણ આ રીતે છે. છ હાનિ (ઘટ)-૧ અનંત ભાગ હીન ૨ અસંખ્ય ભાગ હીન ૩ સંખ્યય ભાગ હીના ૪ સંખ્યય ગુણહીન પ અસંખ્ય ગુણહીન અને ૬ અનંત ગુણહીન. છ વૃદ્ધિ (વધ)-૧ અનંત ભાગ વૃદ્ધિ ૨ અસંખ્ય ભાગ વૃદ્ધિ ૩ સંખ્યય ભાગ વૃદ્ધિ ૪ સંખ્યય ગુણ વૃદ્ધિ ૫ અસંખ્ય ય ગુણ વૃદ્ધિ અને ૬ અનંત ગુણ વૃદ્ધિ. પ્રત્યેક ચારિત્રનાં અનંત પર્યવ હોય છે. એક ચારિત્રને પાળવાવાળા અનેક જીવ હોય છે. યથાખ્યાત ચારિત્રનાં સિવાય બીજા ચારિત્રનાં પાલકોનાં પરિણામમાં અસમાનતા અને સમાનતા બંને પણ હોઈ શકે છે. અસમાનતાને સમજવાને માટે ષગુણ હાનિવૃદ્ધિનું સ્વરૂપ બતાવાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૨૯ ૨ અનંતમા ભાગ હીન—ચારિત્ર પાળવાવાળા એ સાધુએમાંથી એકનું જે ચારિત્રપવ છે, તેના અનંત ભાગ કરવા. તેનાથી ખીજાનાં ચારિત્ર-પવ એક ભાગ એછે છે, તે તે પણ અનંતમા ભાગ હીન કહેવાય છે. ૨ અસંખ્યાતમા ભાગ હીન આ જ રીતે એક સાધુનાં ચારિત્રના અસંખ્ય ભાગ કરાય તેનાથી ખીજા સાધુનું ચારિત્ર એક ભાગ આપ્યુ. હાય, તે તે અસંખ્યેય ભાગ હીન મનાય છે. ૩ સંખ્યાતમા ભાગ હીન—સંખ્યાત ભાગહીન પણુ ઉપરની રીતથી એકના ચારિત્રનાં સધ્યેય ભાગ કરવાથી બીજાનાં એક અંશ ઓછા હોવા પર થાય છે. ૪ સંખ્યેય ગુણુ હીન–બીજાનાં જેટલા ચારિત્ર—પયવ છે, તેનાં સંખ્યાત ગણા કરવાથી તે પહેલાની ખરાખર થઈ શકે, તો તેનું ચારિત્ર સંખ્યાત ગુણ હીન છે. ૫ અસંખ્યાત ગુણુ હીન–બીજાનાં જેટલા ચારિત્ર—પવ છે, તેને અસખ્યાત ગણા કરે, ત્યારે તે પહેલાની બરાબર થાય, તે તેનું ચારિત્ર અસંખ્ય ગુણુ હીન છે. ૬ અનંત ગુણુ હીન—ખીજાનાં જેટલા ચારિત્ર પયવ છે, તેને અનંત ગણા કરવાથી, તે પહેલાની ખરાબર થાય, તે તે અનંત ગુણુ હીન છે. આ રીતે વૃદ્ધિનું પણુ સમજવુ' જોઈ એ. સામાયિક—ચારિત્રનાં અન'ત વ છે, કોઈનાં સામાયિક ચારિત્રનાં અનત વ વધારે છે અને કોઈનાં આછાં છે. પરંતુ બધા સામાયિક ચારિત્રના પાળવાવાળાનાં અનંત પ`વ છે જ. આને સમજાવવાને માટે સામાયિક-ચારિત્રનાં સૌથી વધુ પવ છે, તે પણુ છે તેા અનંત જ, પર ંતુ મધા આકાશ પ્રદેશેાથી અનંત ગુણ વધારે છે. અસત્—કલ્પનાથી દાખલાના રૂપમાં સમજાવવાને માટે આપણે વધુ સંયમ—પય વવાળા સૌંચમીના અનંત પવને, દસ હજારના રૂપમાં માની લઈએ. લાકમાં જીવ પણ અનંત છે. બધા જીવાને અસત્–કલ્પનાથી એકસો માની લઈએ. લેક આકાશના પ્રદેશ અસ ંખ્ય છે. તેમને અસત્ કલ્પનાથી ૫૦ માની લઈએ અને ઉત્કૃષ્ટ સખ્યાતા રાશિને અસત્ કલ્પનાથી ૧૦ માની લઈએ. જેવી રીતે સામાયિક ચારિત્રનાં બધાંથી વધારે પવ અન ત છે. અસત્ કલ્પનાથી તેને ૧૦૦૦૦ માનીએ. જીવ અનંત છે, તેને અસત્ કલ્પનાથી ૧૦૦ માનીએ. ૧ અનંત ભાગહીન—હવે ૧૦ હજારને ૧૦૦ થી ભાગી નાંખીએ, કેમકે એક તે પૂર્ણ પ`વવાળા છે અને ખીજા અનંતમા ભાગ હીન છે. તેથી ૧૦,૦૦૦ ને ૧૦૦ થી ભાગીએ, તેા ભાગાકાર ૧૦૦ થશે, એટલે કે ૧૦,૦૦૦-૧૦૦=૯૯૦૦ તેનાં ચારિત્ર વ છે. આ ૧૦૦ પવ, ( અન'તમા ભાગ હીન છે) તે જ અનંતમા ભાગ હાય છે. સ. ૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] સમય –સમાધાન ૨ અસંખ્ય ભાગ હીન-એકનાં તા પૂર્ણ અનંત પર્યંત્ર છે. જેને અસત્ કલ્પનાથી ૧૦,૦૦૦ માનીએ, બીજાનાં એનાંથી અસ ંખ્યાતમા ભાગ હીન છે. અસંખ્યાત ને અસત્ કલ્પનાથી ૫૦ માનીએ. ૧૦,૦૦૦ ને પ૦ વડે ભાગીએ, તે ૨૦૦ આવશે. આ રીતે તેના ૧૦,૦૦૦–૨૦૦=૯,૮૦૦ પવ છે. આ ૨૦૦ પવ અસ ખ્યાતમા ભાગ હીન છે. ૩ સુખ્યાત ભાગ હીન-એકનાં તા પૂર્ણ અનંત પવ છે, જેને અસત્ કલ્પનાથી ૧૦,૦૦૦ માન્યા છે. બીજાનાં તેનાથી સખ્યાતમા ભાગ હીન છે. અસત્ કલ્પનાથી સંખ્યાતને ૧૦ માન્યા છે. ૧૦,૦૦૦ ને ૧૦ થી ભાગીએ તેા ભાગાકાર ૧૦૦૦ આવ્યે.. આથી તેનાં ૧૦,૦૦૦-૧૦૦૦=૯૦૦૦ વ છે. પહેલાથી આનાં ૧૦૦૦ પવ (સખ્યાત ભાગ) હીન છે. ૪ સખ્યાત ગુણુ હીન—જે સંખ્યાત ગુણુ હીન છે, તેનાં ૧૦૦૦ પવ છે. સંખ્યાતને અસત્ કલ્પનાથી ૧૦ માન્યા છે. પ્રથમ ચારિત્ર પાળકનાં અનંત વ છે. બીજાનાં ૧૦૦૦ પ વને સંખ્યાત ગુણા એટલે ૧૦ થી ગુણવાથી તે પહેલાવાળાના (જેનાં અનન્ત પવ છે—જેને કલ્પનાથી ૧૦,૦૦૦ માન્યા છે) ખાખર થશે. ૫ અસંખ્યાત ગુણુ હીન—જે અસંખ્યાત ગુણ હીન છે, તેના ૨૦૦ પવ છે. પહેલાનાં તેા અનંત પર્યંત્ર છે (જેને અસત્ કલ્પનાથી ૧૦,૦૦૦ માન્યા છે) તેથી ૨૦૦ પવને અસત્ કલ્પનાથી ૫૦ માન્યા છે, ત્યારે તે પહેલાવાળાની બરાબર થશે. • અનંત ગુણ હીન—જેનાં અનંત ગુણુ હીન થયેલ છે, તેનાં ૧૦૦ પવ માન્યાં છે. પહેલાંનાં તે અનંત પર્યવ એટલે કે ૧૦,૦૦૦ પવ છે, તેથી આનાં ૧૦૦ પવને ૧૦૦ થી ગુણુજી ત્યારે તે પહેલાની બરાબર થશે. તેથી એનાં પવ અનંત ગુણા હીન છે. ટૂંકાણમાં— પૂર્ણ થયેલ પવવાળા ૧૦,૦૦૦ પ્રતિયેાગી "" "" ,, "" અપૂર્ણ પવ પાળવાવાળા ૯,૯૦૦ અને તમા ભાગ હીન ૯,૮૦૦ અસંખ્યાતમા ભાગ હીન ૯,૦૦૦ સંખ્યાતમા ભાગ હીન ૧,૦૦૦ સંખ્યાત ગુણુ હીન ૨૦૦ અસંખ્યાત ગુણુ હીન ૧૦૦ અનંત ગુણુ હીન "" આ રીતે વૃદ્ધિનું પણ સમજવું. આ ષડ્ગુણ હાનિ–વૃદ્ધિનું સ્વરૂપ છે. આને વિશેષ સ્પષ્ટતાથી સમજવાવાળાઓ માટે ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૬ થી ૧૫ મા દ્વારની ટીકા તથા પ્રજ્ઞાપના સૂત્રની પાંચમા પદ્મની ટીકા વધારે મદદકર્તા થશે, Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [[ ૧૩૧ પ્રશ્ન ક૬૦–અપરિગ્રહિત દેવીઓ પહેલા અને બીજા દેવલોકમાં છે, તેઓ ઉપરનાં દેવલોકમાં ક્યાં સુધી જાય છે અને એમની પરિચારણું કયા પ્રકારની છે? જવાબ :–પહેલા દેવલેકની દેવીઓ સાતમાં સ્વર્ગ સુધી અને બીજાની આઠમા સ્વર્ગ સુધી જાય છે. ભવનપતિથી માંડીને બીજા દેવલોક સુધી કાય-પરિચારણું છે. ત્રીજા અને ચેથામાં સ્પર્શ–પરિચારણ, પાંચમા, છઠ્ઠા દેવલેકમાં ૫-પરિચારણ, સાતમ આઠમાં સ્વર્ગમાં શબ્દ-પરિચારણા અને ૯ માથી માંડીને ૧૨ મા દેવલેસુધી મન–પરિથારણ છે. - પ્રશ્ન કદી – ચોરાસી લાખ જીવ-ની” અને “કુલ કેડી માં શું ભેદ છે? જે રીતે લાખની પછી ૫૦ ગણુને વર્ણ વગેરેનાં ૮૪ લાખ જીવચેનિની ગણતરી થાય છે, તે જ રીતે આની પણ કઈ ગણુના છે શું? . જવાબ –જેની ઉત્પત્તિના સ્થાનેને “નિ કહે છે. જેવી રીતે વીછી વગેરે છાણ વગેરે નિઓમાં ઉત્પન્ન થાય છે. જેવી રીતે-- છાણની એક નિમાં–કૃમિકલ, (કૃમિ એટલે જીવડાં) કીટ કુળ, વીંછી કુળ વગેરે અનેક કુળ ઉત્પન્ન થાય છે, અથવા તે જ વીછી વગેરે જે છાણ (કીડા) વગેરેની અનેક યુનિઓથી ઉત્પન્ન થયા, તેમાં પણ પીળા, લાલ વગેરે રંગના ભેદથી અનેક પ્રકારનાં કુળ થાય છે. લાખની પાછળ ૫૦ ની વણ (રંગ) વગેરેની ગણતરી જાણવામાં નથી. જ્ઞાનીઓએ જ્ઞાનમાં જયા એટલા કુલ–ડી બતાવ્યા છે. પ્રશ્ન કદર–પ્રજ્ઞાપના લેફ્સાપદ ૧૭ ઉ. ૪ માં કાપત લેશ્યાથી નીલ, કૃષ્ણ અને તેનાથી તેજે, પદ્મ, શુકલનાં સ્થાન જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્રમશઃ અસંખ્યાતા બતાવ્યા, આ ક્યા પ્રકારે છે? બધાથી ઓછું સ્થાન કાપત લેશ્યાનું અને બધાથી વધારે સ્થાન શુક્લ લેશ્યાનાં કઈ રીતે હેઈ શકે છે? જવાબ:- પ્રજ્ઞાપનાના ટબ્દાર્થમાં આ રીતે લખ્યું છે કે-જીવ, કાપોતલેશ્યાના પરિણામમાં છેડો કાળ જ રેકાય છે, તેનાથી નીલ, કૃષ્ણ, તેજે, પદ્મ અને શકલનાં પરિણામમાં રોકાવાને કાળ ક્રમશ: અસંખ્ય ગણે છે. તે પરિણામમાં જીવ છેડે સય કાય છે. આ કારણે તે સ્થાન છેડા અને વધુ વખત રોકાવાને કારણે, તે સ્થાન વધારે સમજવા જોઈએ. પ્રશ્ન :–ભક્ત-પ્રત્યાખ્યાની મુનિ, રસલુપ-ગૃદ્ધ થઈને આહાર કરે અને કુદરતી મૃત્યુથી મરીને અમૃદ્ધ અમૂચ્છિત થાય, એવું ભગવતી શ. ૧૪ ઉ. ૭માં લખ્યું છે, તે આને કઈ રીતે સમજવું ? જવાબ:-આની ધારણું આ છે કે ભક્ત-પ્રત્યાખ્યાની મુનિ, કાળ કરીને પહેલાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ] સમયે-સમાધાન મૂચ્છિત વગેરે થઈને આહાર કરે અને પછી અમૂચ્છિત વગેરે રુપથી મૂચ્છિત અને અમૂચ્છિત આ બન્ને વાતે મૃત્યુની પછીની ધારણામાં છે. પ્રશ્ન ૪૬૪–આગ્રાથી પ્રકાશિત “છઠા કમ ગ્રંથની ભૂમિકામાં કર્મ પ્રકૃતિની જીવવિપાકી, ભવવિપાકી, પુદગલવિપાકી અને ક્ષેત્રવિપાકી ભેદ કરીને, પુદગલવિપાકીને શરીર, મન, ઈન્દ્રિય વગેરે રૂપ જ માન્યું છે. બીજા પુદગલે કે પુત્ર વગેરેનાં સંગવિગ રૂપ નથી માન્યા, શું આ બરાબર છે? જવાબ –બધી કર્મ–પ્રકૃતિઓ જીવને જ વેદવી પડે છે. પુદ્ગલ વિપાકી ૩૬ પ્રકૃતિઓ છે, તેનાં દરેકનાં શાસ્ત્રીય દૃષ્ટિથી વિચાર કરાય, તો તેને ભક્તા જીવ છે. જીવને જ તેનાં ઉદય અને વેદના થાય છે. સુપુત્ર વગેરે અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ, સાતવેદનીયને ઉદય, લાભાંતરાયનાં પશમ, યશકીતિ નામદય વગેરે સમજવું પડશે. આ બધું કર્મ-ફળની અંદર જ છે-બહાર નથી. પ્રશ્ન ૪૬૫ –પુણ્ય-દાનની ભાવના કરૂણ બુદ્ધિ, આ આર્તધ્યાનમાં કે ધર્મ-ધ્યાનમાં છે? ધર્મ-ધ્યાનનાં ચાર ભેદ ભગવતી, સ્થાનાંગ અને ઉવવામાં છે, તેમાંથી કયા ભેદમાં આને સમાવેશ થાય છે? જવાબ–આ પ્રકારની ભાવના મિથ્યાષ્ટિની આર્તધ્યાનમાં અને સમ્યફષ્ટિની શુભ ધ્યાનમાં હોવાની સંભાવના લાગે છે. ચિત્તની અંતમુહૂર્ત માત્ર સ્થિરતાને ધ્યાને કહે છે. જે આ સ્થિરતા હોય, તે સમ્યગદષ્ટિની એવી ભાવના આર્ત કે ધર્મ ધ્યાનમાં અને મિથ્યાદષ્ટિની આર્તધ્યાનમાં હેવાને સંભવ છે. પ્રશ્ન ૪૬૬ –સિદ્ધ શિલા વચમાં (મધ્યમાં) આઠ જજન જાડી અને પછી ઓછી થતાં થતાં માખીની પાંખની સમાન પાતળી છે, તે આઠ જોજનની જાડાઈ મધ્યમાં છે અને કિનારા પાતળા છે કે પાતળાપણું મધ્યમાં છે? અને સિદ્ધશિલાને આકાર કે છે? સરખે ભાગ કઈ તરફ છે ? અને તેનાં કિનારાને અલેક આકાશનાં પ્રદેશ સ્પશેલા છે કે દૂર છે ? જે દૂર છે, તે કેટલા દૂર છે? જવાબસિદ્ધશિલા મધ્યમાં મોટી (જાડી) છે અને કિનારે પાતળી છે. તેને સમભાગ ઉપરની બાજુએ છે. મસ્તક ઉપર ધારણ કરાતાં છત્રને ઉલટાવવાથી તેને-જે આકાર બને છે, તે જ આકાર સિદ્ધશિલાને છે. અલક, સિદ્ધશિલાથી ચારે બાજુએ અસંખ્ય કાડાઝેડ જોજન (અધીરજજુથી ઘેડું ઓછું) દૂર છે. પ્રશ્ન ક૬૭૪–૧૩ ઢાળની ૮મી ઢાળમાં થાવચ્ચ મુનિ સહીત ૧૫૦૦ સાધુ, પુડરિક ગિરિથી મોક્ષ ગયેલા બતાવ્યું છે, પરંતુ શુકદેવ મુનિ Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૩૩ સહીત ૧૦૦૦ સાધુ પણ ત્યાંથી જ મોક્ષ પધાર્યા, પછી તેમનું નામ કેમ ન આવ્યું ? જવાબ:–૧૩ ઢાળને ૮ મી ઢાળમાં “થાવગ્રા સુત “સુક સેલગ આદિ” એવું કહ્યું છે. આમાં જે સુક શબ્દ છે, તે શુકદેવજી વગેરે હજારને માટે છે, આ રીતે ત્યાં ૨૫૦૦ જ બતાવ્યા છે. પ્રશ્ન ક૬૮–સલીલાવતી વિજય જમ્બુદ્વીપનાં પશ્ચિમ મહાવિદેહમાં છે, આવી ઊંડી વિજય મહાવિદેહ ધાતકી ખંડ અને પુષ્કરા દ્વીપમાં છે કે નહિ? જવાબઃ–પાંચે સલીલાવતી વિજ્યમાંથી માત્ર જમ્બુદ્વીપની સલીલાવતી વિજય જ હજાર જેજનની ઊંડી છે, બાકીની નહિ. આ ૧૯મા સમવાયાંગથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૪૬૯-ક્ષીર-સમુદ્ર, ધૃતસમુદ્ર અને વારૂણસમુદ્ર એક-એક જ છે કે વધારે છે? તે સમુદ્ર અઢી દ્વીપની બહાર નજીક છે કે દૂર? ૧૪માં નંદીશ્વર દ્વીપની આ બાજુ છે કે પેલી બાજ? જવાબઃ–વાણી (મદિરાઃદારૂ) ક્ષીર અને ધૃત જેવા રસાલા સમુદ્ર એક એક છે. આ સમુદ્ર નંદીશ્વર દ્વીપની પહેલાં છે. માત્ર ગણતરીમાં પુષ્કર ત્રીજા, વારુણી ચેથા, ક્ષીર પાંચમા અને ધૃત છઠ્ઠા છે. પ્રશ્ન ૪૭૦ –ભવનપતિદેવતા પહેલી નરકનાં ૧ લાખ ૮૦ હજાર જોજનના પીંડના પિલાણમાં રહે છે, પરંતુ ભવનપતિ દેવતા, નારકીનાં ઉપરના ભાગમાં છે કે નીચેનાં? જવાબઃ–પહેલી નરકના ૧૩ પાથડા અને ૧૨ આંતરા (થડાથી પાથડાની દુરાઈને (ધરપણું) અંતર કહે છે) છે, ૧૩ જ પાથડામાં નેરિયા છે, પરંતુ આંતરામાં નથી. ઉપરનાં બે આંતરાને છોડીને નીચેનાં ૧૦ આંતરામાં અસુકુમાર વગેરે દસ ભવનપતિ અનુક્રમથી રહે છે. પ્રશ્ન ૪૭૧ –જુભક દેવામાં આઠનાં કામ તે નામથી માલૂમ પડે છે, પરંતુ નવમા અને દસમા ભક દેવનાં નામ અને કામ શું છે? જવાબનવમા જાંભક દેવનું નામ વિદ્યા (વિજા) અને દસમાનું નામ અવ્યક્ત (અવિપત્ત) અંભક છે. ૯ વિદ્યા જાસ્મક-વિધાઓની રક્ષા કરવાવાળા દેવ. ૧૦ અવ્યક્ત જંત્મક–સામાન્ય રુપથી બધા પદાર્થોની રક્ષા કરવાવાળા દેવ, ક્યાંક કયાંક તેના સ્થાનમાં અધિપતિ જંત્મક પાઠ પણ આવે છે. પ્રશ્ન ૪૭૨ –લાકમાં ચાર સ્થાન ૪૫ લાખ જોજનનાં છે. જેમાં સિદ્ધશિલા અને અઢી દ્વીપ-આ બે થયા, બાકીનાં બે કયા છે? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમય –સમાધાન જવાબઃ—૧ સીમંતક નામના (પહેલા નરકનાં પહેલા પાથડાની વચ્ચે) નરકાવાસા ૨ મનુષ્ય-ક્ષેત્ર ૩ ઉર્દુ નામનું વિમાન ( પહેલા દેવલાકનાં પહેલા પ્રતરમાં ) અને ૪ સિદ્ધશિલા, આ ચારેય ૪૫ લાખ જોજનનાં છે. પ્રશ્ન ૪૭૩ :—ધ્યાનનાં ભેદ, લક્ષણ, આલમ્બન અને અનુપ્રેક્ષા ખતાવતાં, તેનાં અર્થ બતાવશે ? જવાબ:ધ્યાનનાં પ્રકારને ‘ભેદ' કહે છે. પરોક્ષ ચિત્તની વૃત્તિને જે લક્ષણ (ચિન્હ) વડે જાણી શકે તેને ‘લક્ષણ', જેનાં આધારે ચઢાય છે તેને ‘આલમ્બન’ અને ધ્યાનની પછી અનાં વિચારવાને ‘અનુપ્રેક્ષા' કહે છે. પ્રશ્ન ૪૭૪ ઃ—શુકલધ્યાનનાં ચાર ભેદ, કેવળજ્ઞાન ધ્યાવે છે? કે ત્રીજા અને ચેાથા ભેદ મેાક્ષ જતાં સમયે જ ચારે ભેદોનાં અર્થ પણ બતાવો. જવાબઃ—શુકલ ધ્યાનના પહેલા ભેદ આઠમા ગુણસ્થાનથી ૧૨ મા ગુરુસ્થાન સુધી, બીજો કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના પ્રસંગ પર, ત્રીજો તેરમા ગુણસ્થાનથી ૧૪ મા ગુણસ્થાનમાં જાતા સમયે અને ચાથા ભેદ ૧૪ મા ગુણસ્થાનમાં હોય છે. શુકલધ્યાનનાં ચાર ભેદ ઉપજતી વખતે ધ્યાવે છે? સાથે ૧ પૃથકત્વ--વિતર્ક --સર્વિચારી-પૂર્વ ગત એક દ્રવ્ય વિષયક અનેક પર્યાયાનાં વિસ્તારથી, નષ તથા ભેદોની સાથે વિચાર કરવા, શબ્દથી અમાં અને અથથી શબ્દમાં તથા એક ચોગથી બીજા ચેાગમાં પ્રવેશ કરવા. ૨ એકત્વ—વિતક --અવિચારી-કોઈ એક દ્રવ્ય કે પર્યાયનું સ્થિરતાપૂર્વક ચિંતન કરવું, ૩ સૂક્ષ્મક્રિયા અનેિવતિ તા-૧૩ મા ગુણુસ્થાનનાં બાકી અંતિમ મુહૂર્તમાં થોડા નિરુધન (રોકાવુ)ના વખતે જ્યારે કાયિકી વગેરે સૂકક્રિયા રહે છે અને અહીયાથી ચેાથા ભેદની તરફ વધાય છે. ૪ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ-શૈલેશીકરણ અવસ્થા પ્રાપ્ત કેવળજ્ઞાની ભગવાનની બધી ક્રિયાઓ નષ્ટ કરવાવાળા. આ ધ્યાન સ્થાયી થઈ જાય છે. પ્રશ્ન ૪૭૫ :—પાંચ ભરત અને પાંચ અરવત-આ દસ ક્ષેત્રામાં હ`મેશાં સરખી રીતી જ રહે છે. આરાનાં ભાવ, તીર્થકર વગેરેનાં સદ્ભાવ તથા અભાવ વગેરે બધા એક સમયમાં સાથે-સાથે જ હોય છે શું ? જો તી કર મેક્ષ પણ એકી સાથે જ જતાં હોય તે। આ કેવી રીતે થઈ શકે છે, કેમકે એક સમયમાં તીર્થકર તા ૪ થી વધારે સિદ્ધ નથી થઈ શકતા, પરંતુ ઉપર કહેલી માન્યતાથી ૧૦ એક સમયમાં સિદ્ધ થઈ શકે છે, આને શુ' ખુલાસા છે? Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૩૫ જવાબ:-જમ્બુદ્વીપનાં ભરત ચેરવત ક્ષેત્રમાં તીર્થકર એકી સાથે એક જ સમયમાં જન્મ લે છે. આ જ પ્રકારે પૂર્વાર્ધ ધાતકી ખંડના ભરત અરવતના બે તીર્થકર એક જ સમયમાં જન્મ લે છે. આ જ પ્રકારે પશ્ચિમાધનાં બે બે સાથે સમજવા જોઈએ. દસ જ એકી સાથે ઉત્પન્ન થાય એવી વાત નથી. આંખ ફસ્કવા જેટલા સમયમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. જે ૧, ૨, ૩ કે થોડા સમયના અંતરથી ઉત્પન્ન થાય, તે વ્યવહારમાં તે તેઓ બધાં સાથે જ માલુમ પડશે. આ જ પ્રકારે પાંચ મહાવિદેહમાંથી એક મહાવિદેહમાં એક સમયમાં ચાર તીર્થકરનાં જન્મ થાય છે, ૨૦ ના નહિ. તેમાં પણ છેડા સમયનું અંતર રહે છે. પ્રશ્ન ક૭૬ –તીર્થકર, માતાના ગર્ભમાં આવે છે ત્યારે પૂર્વભવથી જ અવધિજ્ઞાન સાથે લઈને આવે છે, આ જ રીતે શું અન્ય જીવ પણ પૂર્વભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે છે? જવાબ:–અવધિજ્ઞાનની કાય-સ્થિતિ પણ ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ વધારે છે, આથી સ્પષ્ટ થાય છે કે તિર્થંકરનાં સિવાય કઈ બીજા મનુષ્ય પણ પૂર્વભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે છે. કેઈ મનુષ્યમાં વિક્રેયલબ્ધિ ગર્ભમાં પણ હોઈ શકે છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં નથી હોતી. પ્રશ્ન ૪૭૭ –મેક્ષમાં બધી જગ્યાએ અનંત સિદ્ધ કહ્યા છે, તે સમુદ્રની ઉપર તે ઓછી જ સિદ્ધ થયા હશે અને બધાં મુક્ત, સમગ્રણીથી સિદ્ધ થાય છે, તે સમુદ્રમાં તે સાહરણ (હરણ કરવું)નાં કારણે, કેક વખત જ કેઈ સિદ્ધ થતા હશે. હા, જે વિગ્રહગતિથી સિદ્ધ થવાનું માની લેવાય, તો સમજમાં આવી શકે છે. આપને આમાં શું ખુલાસે છે? જવાબ:–બધાં સિદ્ધ સમશ્રેણીથી જ મેક્ષસ્થાનને પ્રાપ્ત થાય છે. એટલે કે જે જગ્યાએ રહીને દેહ ત્યાગે છે, તેની ઉપર સમશ્રેણીથી-બિલકુલ સીધાણમાં સિદ્ધ-સ્થાનમાં મળે છે. જે મેરુ વગેરે પર્વતેથી, યુગલિક ક્ષેત્રેથી તથા સમુદ્રથી સિદ્ધ થાય છે, તે સાહરણ કરેલા જ થાય છે. હજુ સુધી સાહરણની ઘટનાઓ ઓછી જ થાય છે, તે પણ અનાદિકાળથી આવી ઘટનાઓ થવાને કારણે સમુદ્રના સીધાણ પર પણ અનંત સિદ્ધ થવામાં શંકા જેવી કઈ વાત નથી. જે અનંતકાળમાં એક એકના સાહરણ થઈને સિદ્ધ થાય, તે પણ અનંત થઈ શકે છે. પ્રશ્ન ૪૭૮ તીર્થકર નામ કમને બંધ, મનુષ્ય ગતિમાં જ થાય છે, કે બીજી ગતિઓમાં પણ થાય છે? જવાબ:-તીર્થકર નામ કર્મને બંધ ખાસ તે મનુષ્યગતિમાં જ પ્રારંભ થાય છે, પરંતુ કર્મ બાંધ્યા પછી નરક તથા દેવગતિમાં પણ તેને બંધ ચાલુ રહે છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] સમર્થ સમાધાન પ્રશ્ન ૪૭૯ –શ્રી ગૌતમસ્વામીજીની સાથે ચર્ચા કરવાવાળા અને પ્રદેશી રાજાને સારા માર્ગે લગાડવાવાળા શ્રી કેશકુમાર શ્રમણ એક જ છે કે જુદી વ્યક્તિ છે? જવાબ –આ બંને ભગવાન પાર્શ્વનાથ સ્વામીને સંત હતા અને જુદા જુદા હતા. પ્રદેશ રાજાને ઉપદેશ દેવાવાળા શ્રી કેશીકુમાર શ્રમણ ચાર જ્ઞાનવાળા હતા. ત્યારે ગૌતમ સ્વામીજી મહારાજની સાથે ધર્મની ચર્ચા કરવાવાળા કેશીકુમાર શ્રમણ ત્રણ જ્ઞાનવાળા હતા. આ રીતે તે બંને જુદા જુદા હતા. પ્રશ્ન ૪૮૦ –જેન-ધર્મનાં કેટલા ભેદ છે? જવાબ:—બે ૧ મૃતધર્મ (સમ્યજ્ઞાન અને સમ્યગદર્શન રૂ૫) અને ૨ ચારિત્ર ધર્મ (સમ્યમ્ સંયમ અને સમ્યગ્રતા). પ્રશ્ન ૪૮૧ – જૈન-ધર્મની પરિભાષા શું છે? જવાબ –જિન વીતરાગ સર્વજ્ઞને જે ધર્મ છે તે જૈન ધર્મ છે. અથવા જિન ઉપદેશિત ધર્મ. પ્રશ્ન ૪૮૨–શું જૈન-ધર્મ ત્રણે લોકમાં વિદ્યમાન છે ? જવાબ:–હા, જૈનધર્મ મૃતધર્મ (સમ્યગદષ્ટિ)ની અપેક્ષા સ્વર્ગ, નરક અને તિર્યકુકમાં પણ વિદ્યમાન છે, કેમકે અનંતાનુબંધી રાગદ્વેષ દૂર થવાથી જ સમ્યગદષ્ટિ આવે છે. અને સમ્યગૃષ્ટિનાં સદ્ભાવથી જૈનધર્મી મનાય છે. પ્રશ્ન ૪૮૩ –શું જૈન ધર્મ સર્વવ્યાપી છે? (બધી જગ્યાએ ફેલાયેલ) જવાબ : હા, જ્ઞાન દર્શન વગેરેની અપેક્ષા સર્વ વ્યાપી છે. પ્રશ્ન ૪૮૪– જૈન-ધર્મની આરાધનાથી આ લોકમાં સુખ મળે છે કે પરલોકમાં જવાબ –આ લેકમાં પણ અને પરલેકમાં પણ. પ્રશ્ન ૪૮૫ –ભગવાન ઋષભદેવજીને કેવળજ્ઞાન થવાની પહેલાં, પહેલા, બીજા અથવા છઠા આરામાં, ભરતક્ષેત્રમાં જૈનધર્મ હતો કે નહિ ? જવાબ :ગલિકેના સમયે સમ્યગૃષ્ટિની અપેક્ષા અને ક્યારેક મહાવિદેહ ક્ષેત્રમાંથી સહન કરાયેલા સાધુ શ્રાવકની અપેક્ષા ભરતક્ષેત્રમાં જૈન ધર્મ હતે. પ ૪૯-મિથ્યાવી જિન આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે તે તેને ધર્મ થાય છે, કે પુણ્ય અથવા પાપ? જવાબ –મિથ્યાત્વીઓને જિન આજ્ઞા પ્રમાણે શુભ ભાવથી કરેલા આચરણથી પુણ્ય અને ઉદાયી રાજાના ઘાતકની જેમ અશુભભાવથી કરેલા આચરણથી પાપ થાય છે, Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા પ્રશ્ન ૪૮૭ઃ—'જિન' કાને કહે છે? જવાબ ઃ—જે જીતવાવાળા છે, તે જિન છે. આમ તે સંસારમાં વિજયી થવા વાળાને પણ જિન કહે અને સંસારને વિષયવાસનામાં ઝુકાવી દેવાવાળા કામદેવને પણ જિન કહે છે, પરંતુ સાચા જિન તે રાગદ્વેષને જીતવાવાળા જ્ઞાની જ છે. [ ૧૩૭ પ્રશ્ન ૪૮૮ : અનુત્તર વિમાનવાસી વેને ‘ઉપશાંતમેાહી ક્યા છે, તો શુ' તેએ અગિયારમા ગુણસ્થાની છે ? જવાબ ઃ—નહિ, તેઓ ચાથા ગુણસ્થાનમાં જ છે. ભગવતી સૂત્ર શ. ૫ ઉ. ૪ માં અનુત્તર વિમાનવાસી દેવેાને ઉપશાંત-માહવાળા બતાવ્યા. તેનુ' તાત્પર્ય તેમનાં વેઢ ઉપશાંત છે. વિકાર તેમને દખાઈ ચૂકયો છે. આના અર્થ અગિયારનું ગુણસ્થાન નથી, અનુત્તર વિમાનવાસી બધા દેશમાં એકમાત્ર ચેથુ ગુણસ્થાન જ છે. પ્રશ્ન ૪૮૯ઃ—આગમા (સૂત્રેા) ને પુસ્તકરૂપ આપ્યું, તે પહેલાં કયા સૂત્રને લખ્યું ? જવાબ ઃ—ભગવાન મહાવીર સ્વામીનાં નિર્વાણનાં ૯૮૦ વરસ પછી સૂત્રેા લખાયા, પર'તુ પહેલાં કયા શાસ્ત્રને અને પછી કેને, આ જાણવામાં નથી આવ્યું. પ્રશ્ન ૪૯૦ઃ—ગણધર દેવે પહેલાં કયા સૂત્ર વિષે પૂછ્યું અને પછી કયા ? જવાબ ઃ—ગણધર દેવ, પહેલા ચૌદ પૂર્વીની રચના કરે છે, પછી આચારાંગ વગેરેની પૃચ્છા એટલે વાંચવાના ક્રમ તે આચારાંગ, સૂયગડાંગ વગેરે ક્રમથી બતાવ્યુ' છે. પ્રશ્ન ૪૯૧ :——સ`પ્રદાયાને સમાપ્ત કરવામાં શાસ્ત્ર સંમત છે શુ? જવાબ ઃ—શાસ્ત્રામાં તે જુદા જુદા ત્રણ ( સંપ્રદાય ) અને જુદાજુદા આચાય ખતાવ્યા છે. નવીન તીર્થંકરનાં શાસનમાં શરીક ( સામેલ ) થઈને પૂર્વની સંપ્રદાય સમાપ્ત કરવામાં શાસ્ત્ર સંમત છે અને કોઈ સમ્પ્રદાયમાં થેડા સાધુ રહી ગયા હૈાય, ઈત્યાદિ કારણેાથી પેાતાનાં ચારિત્રમાં સહાયક થવાને માટે સારા આચારવાળા સંપ્રદાયમાં દાખલ થવાનુ પણ યોગ્ય છે, પરંતુ આવા કોઈ કારણ વિના, સમ્પ્રદાયને નષ્ટ કરવાનું ખરાખર નથી લાગતું. પ્રશ્ન ૪૯૨ :—એક ગચ્છ (સ`પ્રદાય) માંથી બીજા ગચ્છમાં જવામાં દોષનુ' કારણ છે શુ? જવાબ ઃ—અકારણુ તથા અપ્રધાન સમાચારી વાળા ગચ્છમાં જવુ, દેષ સેવન છે. પ્રશ્ન ૪૯૩ઃ—નશીલી વસ્તુને લેવાથી (સેવન કરવાથી) બધા મનુષ્યાને નશા ચઢે છે શુ? જવાબ ઃ—જે પ્રકારે વીંછીના ડંખથી કોઈ મનુષ્ય મરી જાય છે, કોઈને વધારે સ. ૧૮ A Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] સમથ –સમાધાન વેદના થાય છે. કોઈ ને એછી, અને કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેને કરડવાવાળા વીંછી ખૂદ મરી જાય છે, તે જ પ્રકારે નશામાં પશુ એવુ વધારેપણું છે અને કોઈ એવી પણ વ્યક્તિ હાય છે જેને નશે। નથી ચઢતા. આ રીતે નશીલી વસ્તુના સેવનથી નશે! ચઢે જ એવા ચોક્કસ નિયમ નથી. પ્રશ્ન ૪૯૪ ઃ—જેનાં ઘાતીકમ નષ્ટ થઈ ગયા, એવા વીતરાગને પણ નશે। ચઢે છે શુ'! જવાબ ઃ—નહિ. પ્રશ્ન ૪૯૫ —દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પરિભાષા શુ છે ? આજકાલ લાકો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની એટ (ઘટવુ) લઈ ને મન માન્યું કરે છે અને કહે છે કે જમાનેા ફેરફાર માગે છે, એટલા માટે જમાનાં પ્રમાણે ચાલવુ જોઈએ, શું આ ઠીક છે ! જવાબ ઃ—જીવ, અજીવ, દ્રવ્ય, અથવા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય, તેમની લખાઈ, પહેાળાઈ, તેએ કચારથી છે અને કયાં સુધી રહેશે, તે રુપી છે કે અરુપી, ઈત્યાદિ પ્રકારથી વસ્તુનું સ્વરૂપ કથન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કરાય છે તથા બુદ્ધિ વગેરે જ્ઞાનથી કેટલા દ્રવ્ય ક્ષેત્ર વગેરે જાણે છે. સમકિત વ્રત વગેરે કયા જીવને, કયા ક્ષેત્ર અને કાળમાં તથા કેવા ભાવામાં થાય છે વગેરે વિષયેાનાં સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર વગેરેથી ખતાવાય છે. કેવળી ભગવાન ખધાં દ્રવ્ય વગેરે અને ઉત્સર્ગ અપવાદને પૂર્ણરુપથી જાણે છે. એટલા માટે મુમુક્ષુઓએ ( મુક્તિની ઈચ્છા રાખવાવાળા ) કેવળીએ પ્રરૂપેલા ( બતાવેલા) ધ જ અપનાવવા જોઈ એ. પરંતુ દ્રવ્ય ક્ષેત્ર વગેરેની ઓટમાં સાચી વસ્તુને છોડીને જમાનાને અનુકૂળ મન માન્યું પરિવર્તન કરવું તદ્દન અયેાગ્ય છે. પ્રશ્ન ૪૯૬ ઃ—પાપની પરિભાષા શુ છે? જવાબ ઃ—જે જીવના આનંદ રસનુ શાષણ કરે અને જીવને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે, તે ‘પાપ' કહેવાય છે. પ્રશ્ન ૪૯૭ઃ-ધર્મની પરિભાષા શું છે ? જવાબ ઃ—વસ્તુનાં સ્વભાવને ‘ધર્મ' કહે છે. જીવનાં શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાવાળા કાય અને દુર્ગતિમાં પડતા જીવને રોકીને સુગતિમાં સ્થાપિત કરે, તેને ધમ કહે છે. ઈત્યાદ્રિ અનેક રીતથી ધમ`ની પિરભાષા બતાવી છે. પ્રશ્ન ૪૯૮ :—વનિવર્ધક યંત્રમાં તે આર્ભ સમાર‘ભ થાય જ છે પરતુ કદલી ફળ તો વૃક્ષથી પ્રથક્ થઈ ને અગ્નિ સ`સ્કાર થયા પછી, બીજા દિવસે વેચાવા માટે આવે છે. તે પૃથ્વી પાણીનાં સયોગથી અંકુરિત નથી થતાં, કેમકે નિીજ છે. કેટલાય મુનિ દલી-ફળ ખાય છે. તે ખાવાવાળાઓને Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે રોકવાથી શું અંતરાય કમ નથી બંધાતો? એટલે કે ગૃહસ્થને દાનઅંતરાય અને સાધુને ભેગ અંતરાય નથી લાગતું શું? જવાબ -કદલી–ફળ ક્યાંક તે ઝાડ ઉપર જ પાકે છે અને ક્યાંક ઘાસ, ધાન્ય વગેરેમાં પાકે છે તથા કયાંક અગ્નિ સંસ્કારથી, પણ બધી જગ્યાએ અગ્નિથી જ પાકે છે એવી વાત નથી. કેળાં, ફળ છે, તે તેમાં બીજ કેમ નહિ હોય? જે ફળની અવસ્થા વધારે કાચી છે, તે તેમાં બીજ ન પણ હોઈ શકે, પરંતુ પાકેલી અવસ્થામાં તે ફળમાં બીજ જરૂર જ હશે. એમ તે કદલીફળમાં બીજ દેખાય પણ છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સજીવ હોવા છતાં પણ અંકુરિત નથી થતી અને કેટલીય નિજીવ હોવા છતાં પણ અંકુરિત થાય છે. એટલા માટે અંકુરિત થવા ન થવા પરજ સચિત્ત-અચિત્તતા એકાંત આધારિત નથી. શામાં વનસ્પતિની ત્રણે–સચિત્ત, અચિત્ત અને મિશ્ર યુનિઓ બતાવી છે. આથી સાબિત છે કે વનસ્પતિની ઉત્પત્તિ અચિત્ત-નીથી પણ થાય છે. મુનિ-ક૫નાં નાતે કલ્પનીય અકલ્પનીય બતાવવું અંતરાય બંધનું કારણ નહિ પરંતુ મહાલાભનું કારણ છે. જેવી રીતે ચૌવિહાર પ્રત્યાખ્યાનવાળાને આહાર લેતાં કોઈએ દિન હોવાની શંકા બતાવીને ખાતા હોય તેને રોક્યા, તે આ અંતરાયનું કારણ ન થતાં લાભનું કારણ થયું. લાભ-ગેરલાભ બતાવવું તે અંતરાય નથી, જે વસ્તુનાં નિર્દોષ હવામાં જરા પણ શંકા હોય, તે વર્જનીય (છોડવા યોગ્ય) હોય છે. તેને ત્યાગ કરવો જ વ્યાજબી છે. જેવી રીતે– જે ભવે ભત્તાણું તુ, કપાકષ્પમ્સિ સંકિય, દિતિય પડિઆઈકને, ણ મે કઈ તારિસં. ૪૪, (દશવૈકાલિક પ-૧) પ્રશ્ન ૪૯ –રેગ વગેરે કારણ વિના જ સાધુ, સાઠવીને આહાર વગેરે દઈ શકે છે શું? તેવી જ રીતે સાધ્વી, સાધુને આહાર વગેરે દઈ શકે છે? આની મનાઈ કયા શાસ્ત્રમાં છે ? જવાબ:વ્યવહાર સૂત્રના પાંચમા ઉદ્દેશના ઉપાંતના સૂત્રમાં લખ્યું છે કે સાધુનો ગ હોય તે સાધ્વી પાસે વૈયાવૃત્ય ન કરાવવી જોઈએ. આ જ રીતે સાદેવીને વેગ હોય તે પણ સાધ્વીએ સાધુ પાસે વૈયાવૃત્ય ન કરાવવી જોઈએ. આહાર વિગેરે દેવું તે પણ વૈયાવૃત્ય છે. વ્યવહાર સૂત્ર ઉ. ૧૦ ના અંતિમ સૂત્રમાં આચાર્ય વગેરે ૧૦ ની વૈયાવૃત્ય કરવાનું બતાવ્યું છે. વૈયાવૃત્યનાં ૧૩ ભેદ ભાષ્યકારે બતાવ્યા. જેમાં આહાર, પાણી, પથારી. સંથારા વગેરે છે. પ્રશ્ન ૫૦૦–અનત્તર વિમાનના વિજય વગેરે ચાર દેવલોકનાં દેવ, ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરીને મેક્ષ જાય છે એવું લખ્યું છે, પરંતુ પ્રજ્ઞાપના સત્ર Page #181 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પદ ૧૫ માં લખ્યું છે કે વિજય વગેરે ચાર દેવકનાં દેવ, ભવિષ્યમાં મનુષ્યના રૂપમાં આઠ, સેળ, ચોવીસ કે સંખ્યાત ઇન્દ્રિય કરશે.” આ હિસાબથી દેવનાં આ ભવની પછી પણ બે દેવના અને ત્રણ મનુષ્ય ભવનાં. આ ફતે પાંચમાંથી મનુષ્યનાં ત્રણ હોય, તે ૨૪ ઇન્દ્રિય (બે નાક, બે આંખ, બે કાન, જીભ અને સ્પર્શ–આ આઠ એક ભવની, તે રીતે ત્રણ ભવની ૨૪ હોય છે, આનાંથી વધારે ભવ હોય, ત્યારે જ મનુષ્યની સંખ્યાત ઇન્દ્રિયને ઉલ્લેખ વ્યાજબી હેઈ શકે છે. આ વિષયમાં શું સમજવું જોઈએ? જવાબ :–ચારિત્રનાં આરાધક પંદર ભવ કરીને તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ વાત ભગવતી શ. ૮ ઉ. ૧૦ થી સ્પષ્ટ છે. અનુત્તરવિમાનમાં આરાધક જ જાય છે. તે દેવે એક ભવ તે ચારિત્ર આરાધના સંબંધિ મનુષ્યનો અને એક અનુત્તર વિમાનવાસી દેને, આ રીતે બે ભવ તો થઈ ચૂક્યા અને આગળ વિય વગેરે ચાર અનુત્તર વિમાનનાં દેવ, વધારેમાં વધારે ૧૩ ભવ કરી શકશે એ સંભવ છે. આ કારણથી ૮, ૧૬, ૨૪ તથા સંખ્યાત ઈન્દ્રિયેથી ભવિષ્યમાં ૧૩ ભવ સુધી સમજવામાં પછી કોઈ અડચણ નથી આવતી. પ્રશ્ન ૫૦૧ -પ્રજ્ઞાપના સૂત્ર પં, ભગવાનદાસ હરખચંદવાળી કેપીમાં પરિહાર-વિશુદ્ધ ચારિત્ર, પાંચ ભરત અને પાંચ ઐરવતમાં લેવાનું બતાવ્યું, પરંતુ આનાં પછી લખ્યું કે બધી કર્મ ભૂમિમાં હોય છે, તેમજ બધી અકર્મ ભૂમિમાં હોય છે. પરંતુ મહાવિદેહમાં ન લેવાનું તે પ્રજ્ઞાપનામાં જ લખ્યું છે. અને પરિહાર-વિશુદ્ધ ચારિત્રવાળાં શ્રમણનું સાહરણ નથી થતું, એવી સ્થિતિમાં તેઓ અકર્મ ભૂમિમાં કેવી રીતે મળી શકે છે? કર્મભૂમિમાં મહાવિદેહ ક્ષેત્ર પણ છે, પરંતુ ત્યાં પરિહાર-વિશુદ્ધ ચારિત્ર નથી, તે પછી બધી કર્મભૂમિમાં કેવી રીતે માની શકાય છે? જવાબ –ભગવતી શ. ૨૫ નાં મૂળ પાઠમાં જ લખ્યું છે કે- પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા ૫ ભરત અને ૫ અરવતમાં જ મળી શકે છે અને આ ચારિત્રવાળાનું સાહરણ પણ નથી થતું. એટલા માટે આ ચારિત્રવાળા અકર્મભૂમિ અને મહાવિદેહમાં મળી જ નથી શક્તા. પં. ભગવાનદાસજીએ સંપાદન કરેલ પન્નવણ સૂત્ર અહીં નથી. કદાચ ભૂલ થઈ ગઈ હોય. પ્રશ્ન પ૨ – યંતર દેવે નાં આવાસ તિછલોકમાં છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રમાં ત્રણે લોકમાં લેવાનું લખ્યું છે, તે આ કયા પ્રકારે સમજવું? જવાબ :–આમ તે વ્યંતર દેવનાં મહેલ તથા પ્રાસાદ ક્યાંક કયાંક ઊંચા તથા નીચા લેકમાં પણ છે, પરંતુ નગર આવાસ તે માત્ર તિછલેક (રત્નકાંડ જે એક હજાર Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૪૧ ચેાજનનાં છે, તેમાંથી સાચેાજન ઉપર તથા સાચેજન નીચે છોડીને મધ્યના આઠસા ચેાજન) માં જ છે. પ્રશ્ન પ૩ :—ઉત્તરાધ્યયનનું છઠ્ઠું અધ્યયન ‘ખુડ્ડાગ નિયંઠીય ” છે, તો ખુડ઼ાગનો શું અર્થ છે ? જવાબ :—ખુઠ્ઠાણના અથ છે, નાના. તેમાં સાધુનાં આચારનું ટુંકાણમાં વર્ણન છે. પ્રશ્ન ૫૦૪ :—અ`ધ વિષયક અલ્પ અહુત્વ દ્વારમાં બન્ધક વગેરેમાં સાકર્ ઉપયોગવાળા કરતાં નેઇન્દ્રિય (મન) ઉપયાગવાળા વધારે બત:વ્યા, તે આ કેવી રીતે હોઈ શકે છે ? અપર્યાપ્ત જીવ વધુ છે, તે તે અપર્યાપ્તાથી નેઇન્દ્રિય (મનવાળા) વધારે કેવી રીતે હોઈ શકે છે ? અપર્યાપ્તમાં તો એક ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં વેાને સમાવેશ થઈ જાય છે, ત્યારે નાઇન્દ્રિયમાં તે ગભ જ પ`ચેન્દ્રિય સ`ની જીવ જ હોય છે. આમાં શું રહસ્ય છે ? જવાબ ઃ—નઇન્દ્રિય ઉપયોગ માત્ર મનવાળામાં જ નહિ, પરંતુ એક ઇન્દ્રિયથી પોંચઈ ન્દ્રિય સુધી બધા જીવામાં થાય છે, કારણ કે ઈન્દ્રિયોના ઉપયાગ તા માત્ર વત માન કાળ વિષયક જ છે. એટલા માટે આ ઉપયાગના કાળ થાડા હાય છે અને પ્રશ્નના સમય થોડો જ મળે છે. તે જ અને ઈંદ્રિયોથી જોઈ ને તે જ જીવા વિચાર કરે છે, તેને નેઇન્દ્રિય ઉપયોગ કહે છે. ઇન્દ્રિયાનાં ઉપયેગકાળ કરતાં તેનાં અં વિચારના કાળ લાંખે હાય છે, એટલા માટે નાઇન્દ્રિય ઉપયોગવાળા વધારે છે. સાકાર અને અનાકાર અને ઉપયોગવાળામાં ઇન્દ્રિય અને નાઇન્દ્રિય ઉપયેગવાળા હાય છે, જેવી રીતે કલ્પનાથી અનાકાર ઉપયોગવાળા ૬૪ છે, તે તેમાં ઈન્દ્રિયાનાં ઉપયાગવાળા ૧૨ અને નાઇન્દ્રિયનાં ઉપયાગવાળા બાવન સમજવા જોઇએ અને સાકાર ઉપયેગવાળા ૧૯૨ છે, જેમાં ઇન્દ્રિય ઉપયેગવાળા ૨૦ અને નાઈન્દ્રિય ઉપયોગવાળા ૧૦૨ સમજવા જોઈ એ. આ રીતે ઇન્દ્રિયઉપયાગવાળા ૧૨ અને ૨૦ આ બ ંને મળીને ૩૨ થયા તથા નાઇન્દ્રિય ઉપયાગવાળા બાવન અને ૧૭૨ કુલ ૨૨૪ થયા. આ કલ્પનામાં સાકાર ઉપયોગવાળા ૧૯૨ અને નેઈન્દ્રિય ઉપયોગવાળા ૨૨૪ હાય છે. આ રીતે નાઇન્દ્રિય ઉપયોગવાળા વધારે સમજવા જોઈ એ. પ્રશ્ન ૫૦૫ :——ભગવતી સૂત્ર મુદ્રિત પ્રતિ-ભાગ ૧ ૨ ૧ ૦ ૧ પાનાં ૬૦ પ્રશ્ન ૧૫ નારકીનાં આહાર-પદના અધિકારમાં ખરાબ ગંધવાળા, કડવા, કુશ, તીક્ષ્ણ, ભારે, ઠંડા અને લૂખા દ્રવ્યોનાં મિથ્યાદૃષ્ટિ નારક આહાર કરે છે, પરંતુ જે ભાવી તી કર છે, તેઓ તે આવા પુદ્ગલાનાં અહાર નથી કરતા અને નર્કમાં તે અશુભ પુદ્દગલ જ હોય છે, તે પછી ભાવિ તીથ`કરાને માટે સારા પુદ્દગલ ક્યાંથી આવે છે? તે આહાર વિના પણુ નહિ રહેતા હોય ? Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ] સમર્થ–સમાધાન જવાબ :–નારનાં આહારનાં અધિકારમાં જે “એસનાં” શબ્દ આવ્યો છે, તેનો અર્થ મુખ્યત્વે એવા અશુભ પુદ્ગલોને આહાર સમજે જોઈએ, પરંતુ એકાંત અશુભ નહિ તથા તે આહારના પુદ્ગલેનાં પ્રાચીન (શુભ) રંગ, ગંધ, રસ, અને સ્પર્શનાં ગુણેને નાશ કરીને નવીન ( અશુભ) રંગ વગેરે ગુણ ઉત્પન્ન કરીને આહાર કરવાનાં ઉલ્લેખથી સ્પષ્ટ છે કે ત્યાં સારા રંગ વગેરે પણ છે, પરંતુ મિથ્યાષ્ટિ નારક તે સારા પુદ્ગલેને પણ બગાડીને આહાર કરે છે. જેવી રીતે મનુષ્યમાં કેઈને પિત્ત વગેરેને ખૂબ પ્રકોપ હોય તે દુધ વગેરે શુભ પદાર્થ પણ અશુભ રૂપમાં ફેરવાઈને ઊલટી વગેરે થઈ જાય છે અને કેઈનું આરોગ્ય પ્રબળ હોય, તો ઝેર વગેરે અશુભ પુદ્ગલ પણ “ભીમ” (બીજા પાંડવ) વગેરેની જેમ શુભરૂપમાં ફેરવાઈ જાય છે. આના સિવાય ભવનપતિ વગેરે દેવ જ્યારે કારણવશ નરકમાં જાય છે, ત્યારે તેઓ પણ આહારનાં શુભ પુગલ ત્યાંથી જ લે છે. આથી પણ સ્પષ્ટ છે કે નરકમાં શુભ પુદગલ પણ હોય છે. આ રીતે તીર્થકરને જીવ ત્યાં રહેલા શુભ પુદ્ગલેને લે છે અને પોતાની શુભ પ્રકૃતિને કારણે લીધેલા પુદ્ગલેને એટલા અશુભ નથી બનાવતા. પ્રશ્ન ૫૦૬ –ઉપરનાં પ્રકરણમાં “સમાચાર શબ્દને શું અર્થ છે? ત્યાં બતાવ્યું છે કે-કાળને સમયરૂપથી લેવું જોઈએ, “સમાચાર રૂપથી નહિ. (પાનાં ૬૬) જવાબ –સમાચારને અર્થ છે, ઠીક આચાર–પિતાના મતને સદશ્ય વ્યવહાર પ્રશ્ન પટ૭ – પન્નવણું સૂત્ર પા. ૪પ૭ પુદ્ગલ દ્વારનાં અલ્પબદુત્વમાં દિશાની અપેક્ષા ઊર્ધ્વ દિશામાં સૌથી ઓછાં પુદગલ બતાવ્યા, તે આનું શું કારણ છે? કેમકે અલોક ક્ષેત્રમાં અને ખુણામાં ઊર્ધ્વ કરતાં પણ વધારે બતાવ્યા છે? જવાબ :–મેરુનાં રૂચક પ્રદેશથી ચાર પ્રદેશની જે ચાર શ્રેણી ઊંચી ઠેઠ લેકાંત સધી સીધી ગઈ તે ઊર્ધ્વ દિશા છે, તેમાં પુલ થોડા બતાવ્યા છે, કેમકે ઊર્ધ્વદિશા સાત રજીથી છેડી ઓછી અને અદિશા ૭ રજજુથી કંઈક વધુ છે. આ રીતે ઊર્ધ્વદિશા કરતાં અદિશા વિશેષ અધિક છે. આટલા માટે અદિશામાં પુદ્ગલ વધારે છે અને ઊર્વ દિશામાં ઓછા છે. તથા વિદિશા, મુક્તાવલીને (મોતીના હારને) આકાર તિરછી, છે અને ઉર્ધ્વ લેકાંત સુધી સમજવું જોઈએ. આ રીતે હોવાથી તિરછી દિશા, ઊર્ધ્વ અને અદિશા કરતાં અસંખ્ય ગણી મોટી છે. એટલે કે ઊર્ધ્વ અને અધેદિશા તો એક તરફ જ સાત સાત રજજુની લગભગ છે અને વિદિશાનાં પ્રારંભના પ્રદેશથી ઉપરનીચેની અપેક્ષાથી એક એક પ્રદેશની શ્રેણીને જોઈએ તે ૧૪ રજજુની થાય છે તેથી વિદિશા નહિ માત્ર પહેલા અને બીજા બે પ્રદેશની ચૌદ ચૌદ રજજુની શ્રેણીનાં ક્ષેત્ર જ ઊર્વ અથવા Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૪૩ અધાદિશાનાં ક્ષેત્રની લગભગ સરખા થઈ જાય છે. આ રીતે ગણવાથી ઊર્ધ્વ અને અધાદિશાથી વિદિશા અસંખ્યગણી છે, તેમાં પુદ્ગલ પણ અસખ્યગણા વધારે બતાવ્યા છે, એટલે કે રૂચકનાં પ્રથમ પ્રદેશથી પ્રારંભ થયેલી વિદિશા, તેનાં પ્રથમ પ્રદેશથી ઉપર અને નીચે લેાકાન્ત સુધી વિદિશા જ મનાય છે. આ જ રીતે વિદિશાના દરેક તિછા પ્રદેશેાની ઉપર અને નીચે, જ્યાં કયાંય ( લેાકનાં ) પ્રદેશ હાય, તે બધા પ્રદેશે! આ જ વિદિશાનાં ગણાય છે. આટલા માટે ઊર્ધ્વ અને અધ દિશા કરતા વિદિશા અસંખ્ય ગણી મોટી છે. પ્રશ્ન ૫૦૮ :—ત્રીસ અકમભૂમિના મનુષ્યોમાં દૃષ્ટિ કેટલી? જવાબ : —મિશ્રર્દષ્ટિ વિનાની બાકીની એ દૃષ્ટિ હોય છે. પ્રશ્ન ૫૦૯ :—સ'ની તિય``ચ પચેન્દ્રિય યુગલિકમાં જળચર, સ્થળચર, ખેચર, ઉરપરિસ અને ભુજપરિસપમાં કેટલા ભેદ મળે છે ? જવાબ ઃ—માત્ર સ્થળચર અને ખેચર સન્ની તિયન્ય પોંચેન્દ્રિય યુગલિક હાય છે, ખાકી નહિ. પ્રશ્ન પ૧૦ :—તિય ‘ચપચેન્દ્રિય અકમભૂમિમાં છે, છતાં ત``ચ પૉંચેન્દ્રિયના ભેદમાં યુગલ ત``ચાનુ વર્ણન કેમ નથી? થેાક સંગ્રહ’માં થળચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પક્ષે પમનું અને ખેચરનુ` પળના અસ`ખ્યાતમા ભાગનું, તે તે અકમ ભૂમિ આશ્રી હોય, વળી શ્રી પન્નવણાજીના પાનાં ૧૬૭ માં સર્પ, વાઘ, સિંહ વગેરે ઉત્પન્ન થાય છે-તેમ ટીકામાં લખે છે. પરંતુ ઉરપરિસપનું આયુષ્ય થાક સંગ્રહ'માં ક્રોડપૂર્વાનુ જ લખે છે, જ્યારે કમભૂમિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય જ કોડપૂનું હોય છે, તેા સર્પ (ઉપરિસ`)ની જાત છપ્પન અંતરદ્વીપામાં કેમ હોઈ શકે? જો હોય તો આયુષ્ય વધારે હોય, કારણ કે છપ્પન અંતરદ્વીપામાં જઘન્ય આયુષ્ય પલ્યના અસ`ખ્યાતમા ભાગમાં દેશેણુ લખે છે, તે થળચર ને ખેચર સિવાય તિય``ચ પચેન્દ્રિય બીજા યુગલ ક્ષેત્રમાં હોઈ શકે નહિ. વળી તિ``ચ પચેન્દ્રિયના અધિકારમાં યુગલિયા સબધી કોઈ ખુલાસા નથી, પર`તુ આયુષ્યની મર્યાદા ઉપરથી જણાય કે તે પણ યુગલિયામાં ઉત્પન્ન થતા હોય ? જવાબ :~~અકમ ભૂમિ અને અંતરદ્વીપામાં યુગલિયા ( અસંખ્યાત વરસના આયુષ્યવાળા ) અને ક ભૂમિ (અંતર્મુહુથી ક્રેડ પૂર્વ સુધીનાં આયુષ્યવાળા) આવા જ બંને જાતનાં સ`જ્ઞી તિય``ચ પચેન્દ્રિય હાય છે, તથા આજ પ્રકારે ભરત અને ઐરવત ક્ષેત્રમાં પણ યુગલિયા મનુષ્યેાનાં સમયમાં ઉપર કહેલા બ ંને જાતના તિય ચ હેાય છે. તેથી ક્ષેત્રની અપેક્ષાથી યુગલિયા તિંચનાં ભેદ નથી કર્યાં. પરંતુ સ્થિતિની અપેક્ષાથી તેા ઉત્તરાધ્યયન ૩૬, જીવાભિગમ, પન્નવણા પદ્મ ૪-૬ ભગવતિ શતક ૨૪ વગેરેમાં ખતાવ્યા છે. કમ ભૂમિ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] સમર્થ–સમાધાન સંશોતિર્યંચ ન હતાં માત્ર યુગલિયા તિર્યંચ જ હોય એવું કોઈ ક્ષેત્ર તિર્યંચ યુગલિએનું નથી. આટલા માટે તિર્યંચ પદ્રિયના અધિકારમાં અકર્મભૂમિ ( યુગલિક) તિર્યચના કઈ ખાસ અધિકાર ન બતાવીને પન્નવાનાં છઠા પદ અને ભગવતીના ૨૪મા શતકમાં સ્થિતિરૂપમાં તિર્યંચ યુગલિયાને સરસ ખુલાસે દીધો છે. જીવાભિગમ અને જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના મૂળપાઠથી પણ સાબિત છે કે યુગલિયેનાં ક્ષેત્રમાં સર્પ, વાઘ, સિંહ વગેરે હોય છે, તથા ત્યાં જે પોપમનાં અસંખ્યાતમાં ભાગ વગેરેની સ્થિતિ બતાવી છે તે સ્થિતિ તે ત્યાંના મનુષ્યની અપેક્ષાથી બતાવેલી છે અને તે આ જીવાભિગમનાં પાઠથી એગવદીવેણું ભંતે ! મયા કેવઈયંકાલ હિતિ પત્નતા” સ્પષ્ટ થાય છે. ત્યાં બીજા સર્પ વગેરે જેવેની સ્થિતિ તે અંતર્મુહૂર્તથી કોડ પૂર્વ સુધી જુદા જુદા પ્રકારની હોય છે. પ્રશ્ન પ૧૧ –માર્ગણના પદ ભેદ પિકી ઘણાંમાં ભૂલ જણાય છે, બોલ ૨૮ માં તિર્યંચ એક સંઘેણવાળાના ૨૮ ભેદ કહ્યા, જ્યારે સમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને એક છેવટુ જ સંઘેણુ છે, તે તેનાં દસ ભેદ ભેળવતાં ૩૮ ભેદ જોઈએ. બોલ ૨૦૪ એકાંત મિથ્યાદષ્ટિ ત્રણ શરીરમાં દેવના ભેદ ૧૮ લખ્યા છે, તે ૩૦ હેવા જોઈએ? જવાબઃ—એક સંહનનવાળા તિર્યંચમાં ૩૮ અને એકાંત મિથ્યાષ્ટિ ત્રણ શરીરમાં નારકનાં ૧, તિર્યંચના ૨૯ મનુષ્યના ૨૧૩ અને દેવેના ૩૬ ભેદ હોવા જોઈએ. પ્રશ્ન ૫૧૨–કિયાવાદી સમેસરણ અપરનો અર્થ શું? જવાબ – કિયાવાડી સમોસરણ અમર (“અપર” નહિ “અમર” હવે જોઈએ . ને અર્થ તે અવસ્થામાં ન મરવાવાળા, જેવી રીતે નરક, દેવ અને યુગલિયેના અપર્યાપ્ત એટલે સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યંચના અપર્યાપ્ત નથી મરતા. આમાં જેના ભેદ નરકના ૬. સંજ્ઞી તિર્યંચના પ, મનુષ્યના ૪પ અને દેના ૮૧ અપર્યાપ્ત સમજવા જોઈએ. પ્રશ્ન પ૧૩ –ઉદારિક શાશ્વતને અર્થ શું ? જવાબ:–જે ઔદારિક શરીરવાળા જીવ નિરંતર મળતા હોય, તેમને ઔદારિક શાશ્વત કહે છે. આટલા માટે ત્રણ શરીરી ઔદારિક શાશ્વતમાં જીવના ૧૨૩ ભેદ હોય છે, તિર્યંચના ૩૭ અને મનુષ્યના ૮૬. પ્રશ્ન ૫૧૪–શાશ્વત મિશ્રગીને અર્થ શું? જવાબ : મિશ્રેગવાળા જે જીવ નિરંતર મળતા હોય, તેમને મિગી શાશ્વત કહે છે. જેવી રીતે નરક, કર્મભૂમિનાં મનુષ્ય અને વૈકેય કરવાવાળા દેવને પર્યાપ્તામાં તે મિશગવાળા તથા સંસી તિર્યંચને છેડીને બાકીના તિર્યચેની અપર્યાપ્તામાં ઔદારિક, મિશ્ર અને બાદર વાયુકાય તથા સંસી તિર્યંચની પર્યાપ્તામાં ઔદારિક અને વક્રયના મિશ્ર વાળા નિરંતર મળે છે. તેથી શાશ્વત મિશગીમાં જેના ભેદ ૧૩૨ હોય છે. જેવી રીતે Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૪૫ નરકના ૭. તિર્યંચના રપ, મનુષ્યના ૧૫ અને દેનાં ૮૫, આમાં જ્યાં “શાશ્વત’ શબ્દ હોય, ત્યાં તે જીવ નિરંતર મળે છે. પ્રશ્ન પ૧૫ –એક ગુણવાળા, સંખ્યાત ગુણવાળા, અસંખ્યાત ગુણવાળા અને અનંતગુણવાળા તે એ પ્રકારનાં જ પુદગલો છે કે એક ગુણવાળે પરમાણુ અનંત ગુણવાળે થાય કે અનંત ગુણવાળે હેય તે એક ગુણવાળે થાય? જવાબ :–ભગવતીના પ મા શતક ૭ મા ઉદેશામાં એક ગુણથી લગાવીને યાવત્ અનંત ગુણવાળા રંગ વગેરે ર૦ જ બેલોની સ્થિતિ, અંતર તથા દ્રવ્ય, ક્ષેત્ર, અવગાહના અને ભાવસ્થાના આયુષ્યની અ૫ બહુત બતાવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે એક ગુણવાળે પરમાણુ વગેરે બેથી લઈને અનંત ગુણ પર્યતવાળી અને અનંત ગુણવાળા યાવત્ એક ગુણ પર્યતવાળા પણ હોઈ શકે છે. કોઈ પણ પુદ્ગલમાં એક ગુણ કાળાપણું વગેરે હંમેશા સ્થિર નથી રહેતું. પ્રશ્ન પ૧૬ –પ્રદેશ રાજાના ૭ માં પ્રશ્નના જવાબમાં શ્રી કેશી મહારાજે કહ્યું કે-મશક ખાલી અને હવાથી ભરેલી, તેળીયે તે વજનમાં ફેરફાર નથી થતું. પરંતુ પ્રવેગ કરવાથી ફેરફાર દેખાય છે, કૃપા કરીને શાસ્ત્રીય રીતથી પ્રકાશ નાખવાની કૃપા કરશો, જવાબ:શ્રી કેશીશ્રમણ મહારાજને જવાબ જ ધ્યાનમાં ઠીક બેસે છે. જે વાયુની સાથે ઝીણી ધૂળ, શીત, ગેસ, અને ધૂમાડા વગેરે મળેલા હોય, કે આવા જ બીજા કારણથી અંતર પડે, તે આ વાત સમજવામાં આવી શકે છે. બીજી રીતે સંભવ જણાતું નથી, સાધુ અવસ્થામાં અને પ્રયોગ નથી કરી શકતા, પરંતુ એક એજીનિયરની સાથે વાત થઈ હતી. તેમનું કહેવું પણ આમ હતું કે ખાલી અને ભરેલી અવસ્થાનાં તેલમાં અંતર ન હેવું જોઈએ, કેમકે ત્રાજવામાં તોલ્યા પછી ફૂલાયેલી મશકની હવા નીકળવાથી ફૂલેલી મશકને ફૂલા બેસી જશે અને તે ફૂલાવાની જગ્યાએ ત્રાજવામાં બીજી હવા થઈ જશે. આટલા માટે અંતર ન હોવું જોઈએ. પ્રશ્ન પ૧૭:-પ્રશ્નવ્યાકરણ સૂત્રનાં બીજા સંવર દ્વારમાં આ પાઠ છે અપણે થવણું પરેમુ નિંદા, ણ તંસિ મહાવી, ણ તસિ ધને, | તંસિ પિયધર્મો, ણ તંસિ કુલીણે, ણ તંસિ દાણુવઈ, ણ તંસિ સૂરે, શુ તંસિ પડિસે, ણ તંસિ લ ણ પંડિઓ ણ બહુસ્મૃઓ | વિય તંસિ તવસ્સી / યાવિ પરલયણિચ્છિયમઈ.” આ મૂળ પાઠને શું અર્થ છે? શું આ તેર દેષ પિતાની સ્તુતિ અને બીજાની નિંદા કરવાવાળી વ્યક્તિમાં હોય છે? જેવી રીતે કેસ, ૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ]. સમર્થ–સમાધાન આપ થાપ પર નિન્દકા, તમે તેરહ દે. દૂજે સંવર દેખલે, કિણ વિધ જારી મોક્ષ.” આને પહેલે અર્થ-પિતાની સ્તુતિ અને બીજાની નિંદા કરવાવાળા પુરુષને બુદ્ધિમાન ન કહેવું જોઈએ. તે ગમે તેટલું સારું કામ કરે, પરંતુ તેને “ધન્ય ન કહેવું જોઈએ, તેને પ્રિય ધમી, કુલીન, દાની, શૂરવીર, ૫વાન, સૌભાગ્યવાન, પંડિત, બહુશ્રત, તપસ્વી અને પરલેકનિશ્ચિત મતિ ન કહેવું જોઈએ. * બીજો અર્થ-પિતાની સ્તુતિ અને બીજાની નિંદારૂપી વચને ન કહેવા જોઈએ. જેવી રીતે કે તું બુદ્ધિમાન નથી, તું ધન્ય નથી, તું પ્રિયધમી નથી વગેરે. ઉપર કહેલા બંને અર્થમાં ક અર્થ એગ્ય છે અને કેમ એગ્ય છે, તે કારણસર સમજાવશે? જવાબ–“અપણે થવણું.......પલેયણિચ્છિમઈ.” આ પાઠને આપે લખેલ બીજો અર્થ જ બરાબર માલુમ પડે છે. કેમકે શાસ્ત્રકારે મૂળ પાઠમાં મધ્યમ-પુરુષ વાચક શબ્દ (પુષ્પદ્ શબ્દ) ને જ પ્રયોગ કર્યો છે. જેવી રીતે “ણ સંસિ મહાવિનત્વ અસિ મેધાવી, એટલે કે તું બુદ્ધિમાન નથી. બીજો અર્થ પણ આ જ પ્રકારે છે. જે ઉપર કહેલ જુદો અર્થ કરે છે, તે ઉપરનાં પાઠ સાથે મેળ ખાતે નથી. તેમાં અન્ય-પુરુષ-વાચક શબ્દ પ્રયોગ અપેક્ષિત છે, જ્યારે કે શાસ્ત્રમાં મધ્યમ-પુરુષવાચક શબ્દને પગ સ્પષ્ટ છે. બીજાની નિંદા રૂપ વચનનું સ્વરૂપ પણ આપનાથી કરાયેલ બીજા અર્થથી જ સ્પષ્ટ થાય છે અને આ સંબંધમાં તેનું પ્રયોજન માલુમ થાય છે. પહેલા અર્થથી તે નિદકનું સ્વરૂપ માલુમ થાય છે, ત્યાં તેનું પ્રયોજન પણ નથી. એટલા માટે બીજો અર્થ જ વ્યાજબી છે. પ્રશ્ન ૫૧૮ –આચારાંગ બીજા ગ્રુતસ્કન્ધની પ્રથમ ચૂલિકા, બીજા અધ્યયન, બીજા ઉદેશામાં ૯ પ્રકારની ક્રિયાવાળી વસ્તીઓ બતાવાયી છે, તેમાં છઠી વસ્તીનું નામ “મહાવજજકિરિયા” (મહાવજ-કિયા અથવા મહાવર્યાકિયા) છે. તે વસ્તી શ્રમણ માહણુ યાવત્ વનીયકને માટે બનાવાયેલી છે, જૈન સાધુને માટે નહિ, તે પછી તેમાં રોકાવાની મનાઈ કેમ કરેલી છે અને તેને “મહાવજજ ક્રિયા કેમ કહ્યું છે? તેમાં એટલા શું દેષ છે? આમાં “શ્રમણ શબ્દથી જૈન સાધુ જ સંગ્રહિત નથી, કેમકે જૈન સાધુનું ગ્રહણ તે “સાવજ ક્રિયા નામની સાતમી વસતીમાં કરેલું છે. જવાબ-છઠ્ઠી “મહાવર્યા કિયા નામે વસતિમાં “શ્રમણ શબ્દ છે. શ્રમણ પાંચ Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૪૭ પ્રકારનાં બતાવ્યા છે, તેમાં જૈન નિગ્રંથ પણ સમાયેલ છે. અહીંયા “શ્રમણ શબ્દથી જૈન શ્રમણ પણ સમાવિષ્ટ હોવાની શક્યતા છે. એટલા માટે જૈન શ્રમણને માટે તે વસતી સર્વથા ત્યાગવા યોગ્ય છે. પગણિય' શબ્દ પણ જુદા જુદા શ્રમણ વગેરેને જ નિર્દેશ કરે છે. ત્રીજી ક્રિયાના પાઠમાં અને આ છઠ્ઠીના પાઠમાં ખાસ પગણિય પગણિય શબ્દનું જ અંતર છે. આનાથી તે વસતિ સરાયરુપ (ધર્મશાળા રૂપે સમજવી જોઈએ. છઠ્ઠી વસતિમાં તે શ્રમણ બીજા અનેક માહણ વગેરેની સાથે છે અને સાતમીમાં માત્ર શ્રમણ શબ્દને જ પ્રયોગ છે. છઠ્ઠી અને સાતમી ક્રિયામાં આ જ ખાસ અંતર છે. આચારાંગ સૂત્રના ૧૦મા અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં ૧૩ મા સૂત્રોકના (પિંડેષણામાં) પણ આ જ જાતના આહાર સર્વથા ત્યાગને લાયક બતાવ્યા છે. વસ્ત્ર, પાત્ર, એષણ અધ્યયનમાં પણ આ જ જાતને ઉલ્લેખ કરીને મનાઈ કરી છે. પ્રશ્ન પ૧૯ –ભગવતીસૂત્ર શ. ૯ ઉ. ૩૧ માં નીચે લખેલ પાઠ છે. અસોચ્ચા ભતે કેવલિક્સ વા કેવલી વિગસ વા કેવલિ સાવિયાએ વા કેવલિ ઉવાસગલ્સ વા કેવલિ ઉવાસિયાએ તકિખયસ્સ વા તાકિખય સાવગસ્સ વા તપકિનય સાવિયાએ વા તપકિખય ઉવાસસ્સ વા તપખિય ઉવાસિયાએ વા કેવલિપણુત્ત ધર્મ લજજા સવણયાએ? ” ઉપર કહ્યા પાઠને અર્થ બે પ્રકારથી મળે છે. જેવી રીતે કે કેવળ ભગવાન, કેવળીનાં શ્રાવક, કેવળીની શ્રાવિકા, કેવળીને ઉપાસક, કેવળીની ઉપાસિકા, સ્વયં બુદ્ધ, તેમના શ્રાવક, શ્રાવિકા, ઉપાસક અને ઉપાસિકા. આ દસ વ્યક્તિઓની પાસે સાંભળ્યા વિના જ કેવળીએ પ્રરૂપેલ (ફરમાવેલ) ધર્મનું શ્રવણ (બોધ) થઈ શકે છે ? બીજો અર્થ-અા કેવળી, અસે ચા કેવળીનાં શ્રાવક, અચ્ચા કેવળીની શ્રાવિકા, અચ્ચા કેવળીને ઉપાસક અને ઉચ્ચ કેવળીની ઉપાસિકા, સ્વયંબુદ્ધ ચાવત ઉપાસિકાની પાસે કેવળીએ પ્રરૂપેલ ધમ સાંભળવા મળી શકે છે? આ બંને અર્થમાં અર્થ ઠીક છે અને તે ક્યા કારણથી? આ પાઠમાં “અસે ચા” શબ્દ શું કેવળી ભગવાનનું વિશેષણ છે અથવા કેવળીએ પ્રરૂપેલા ધર્મને પ્રાપ્ત કરવાવાળી વ્યક્તિ, જે આગળ જતાં કેવળી બનશેતેનું વિશેષણ લગાવાય? જવાબ–“અ ચાણું........લભેજા સવણયાએ ” આ પાઠને પહેલો અર્થ જ ગ્ય જણાય છે. “અસ્થા ” વિશેષણ કેવળી ભગવાનનું નહિ પરંતુ કેવળીએ પ્રરૂપેલ ધર્મ પ્રાપ્ત કરવાવાળી વ્યક્તિનું છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] સમય –સમાધાન પ્રશ્ન પર૦ઃ—ભગવતી શ. ૯ ૯ ૩૧ માં આ જ પ્રકરણમાં આગળ કહેવાયુ છે કે 44 સેણુ' પુળ્વામેવ સમ્મત્ત પડિવજ્જઈ, સમ્મત' પડિલજ્જિતા સમણુધમ્સ' રીયઇ, સમણધમ્મ રાયઇત્તા ચરિત્ત' પડિવજ્જઇ, ચરિત્ત...પડિવજ્જિત્તા લિંગ પડિવજ્જઈ, ' અહીંયા ‘લિંગ’ શબ્દનો શું અર્થ છે? શુ' દ્રવ્ય-લિગ છે કે ભાવલિગ છે ? એટલે કે વ્યક્તિ પહેલાં બાવા, જોગી વગેરે કાઈ વેશમાં હતી ? શુ' તે જૈન સાધુને વેશ (રોહરણ, મુહપત્તી વગેરે) પહેરી લે છે અથવા ભાવલિંગનું પરિવર્તન થાય છે? જો તે દ્રવ્ય-લિંગનુ પરિવર્તન કરે છે, તો શુ` કેવળજ્ઞાન થવા પહેલાં વેશપરિવર્તન કરી શકે છે. જો વેશપરિવન કરી લે છે, તે પછી બીજોને દીક્ષા કેમ નથી દેતે ? ઉપદેશ કેમ નથી દેતા ? જો ભાવ લિંગ અથ કરીએ, તે ભાવલિંગ શુ' પરિવર્તન કરે છે ? ' જવાબ :—‹ સેણું પુળ્વામેવ....લ ગપડિવાઈ.” આમાં લિંગ શબ્દના અભિપ્રાય ભાવ ’થી છે. જે પ્રકારે તે ભાવથી ચારિત્ર સ્વીકાર કરે છે, તે જ પ્રકારે મુનિવેશ (રોહરણ, મુહપતી વગેરે) પણ ભાવથી સ્વીકાર કરે છે, એટલે કે તે પેાતાના વર્તમાન લિંગ ને હેય ( છેાઢવા ચેાગ્ય ) અને જૈન મુનિ-લિંગને (યતના વગેરેમાં સહાયક થવાથી ) ઉપાદેય ( આદરવા ચાગ્ય ) સમજે છે. આ જ દૃષ્ટિથી શાસ્ત્રમાં લિંગ-પરિવન બતાવ્યું છે. હેય—ઉપાદેયની ભાવના તેમાં ઉત્પન્ન થવાથી જ આ લિંગ પરિવર્તન બતાવવાનો સંભવ છે. તથા ભાલિગ જ્ઞાન વગેરે- જ્ઞાનાદિ ભાવસ્યા હતામેવ ભાવાત્ ” એટલે કે ખરાબ જ્ઞાન વગેરેને છોડીને સારૂં જ્ઞાન વગેરેને સ્વીકાર કરવા--ભાત્રલિંગ પરિવર્તન છે. તથા સમિતિ ગુપ્તિ વગેરેનાં પાલનને ભાવલિંગ (ચિહ્ન )ના સ્વીક:ર કર્યો-સમજવું જોઈ એ. પ્રશ્ન પર૧ઃ—મરુદેવી માતાને કેટલા યુગલ ( જોટાં બાળકો ) ઉત્પન્ન થયાં? જવાબ ઃ—એક જ યુગલ જનમ્યુ.--એવેા સંભવ છે. પ્રશ્ન પ૨૨ :—મલ્લિનાથ ભગવાનને, રાત્રિએ તે બધાં કલ્પ થતાં હતાં, જે બીજા' સાધ્વીઓને થાય છે? જવાબ ઃ—મલ્લિનાથ પ્રભુ કપાતીત હોવા છતાં પણ છદ્મસ્થેનાં વિકાર, વિચાર અને વ્યવહારની રક્ષાને માટે રાત્રિએ પુરુષોની પરિષદમાં ન રહેતાં, સાધ્વીએની પરિષદમાં રહેતા હતા. સૂત્રમાં તેમની અભ્યંતર પરિષદ સાધ્વીઓની જ બતાવી છે. એટલા માટે રાત્રિએ તેમનુ આ વિષયમાં સાધ્વીની રીત પ્રમાણે જ રહેવાનુ` સંભવ છે, ઉપરાંત તેમની વૈયાવૃત્ય પણ સાધ્વીએ જ કરતાં હતાં. બીજું કાઈ અંતર જાણવામાં નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૪૯ પ્રશ્ન પર૩ઃ—ભગવાન મહાવીરે છમસ્થ અવસ્થામાં ૧૦ સ્વપ્ના જોયાં, તેમાં ૯મા પ્રશ્નને કેવી રીતે સમજવા ! જવાબ :—પોતાની બેય રંગની આંતાથી (અતરંગથી ) માનુષોત્તર પતને બધી બાજુથી આવેષ્ટિત (ઢંકાયેલા) પરિવેષ્ટિત (ચારે તરફથી ઘેરાયેલું) થતા જોયા. આનુ ફળ ત્રણે લોકમાં ભગવાનની યશ-કીતિ બહુ જ ફેલાઈ ગઈ. પ્રશ્ન પ૨૪:—ભગવાન મલ્લિનાથને ગણધર અને સાધુ વંદના કરતા હતા કે નહિ? જો કરતા હતા, તે પુરૂષ જયેષ્ઠ પ’ કેવી રીતે રહ્યું ? જવાબ :---શાસન અધિપતિ, તીનાથ તીથંકર ભગવાન હોવાને સંબધે, તેમને ગણધર વગેરે બધા વંદના કરતા હતા—સાત્રીનાં નાતે નહિ. કલ્પ જે છે તે સામાન્ય સાધુ-સાધ્વીની અપેક્ષાથી છે, તીથ કરની અપેક્ષાથી નહિ. મલ્લિનાથ ભગવાનનું સ્ત્રીપર્યાયમાં હાવુ આશ્ચર્ય રૂપ છે અને અનતકાળની પછી કોઈક વખત આવેશ પ્રસંગ આવે છે, તેવા આ પણ છે. પ્રશ્ન પર૫ઃ—તી કર ભગવાન સિવાય કોઈ બીજો મનુષ્ય અવધિજ્ઞાન સાથે લઈને ગર્ભમાં આવે છે શુ? જવાબ ઃ—ભગવતી, પ્રજ્ઞાપના, જીવાભિગમ વગેરે સૂત્રોમાં અવધિજ્ઞાનની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ વધારે બતાવી છે. આ કાસ્થિતિ તીર્થંકર સિવાય બીજો મનુષ્ય પરભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે, ત્યારે જ લાગુ થઈ શકે છે, તીથ કરની અપેક્ષા નહિ. કેમકે વિજય વગેરે અનુત્તર વિમાનમાં બે ભવ અથવા બારમા દેવલેાક કે પ્રથમ ત્રૈવેયકનાં ત્રણ ભવ કરે, ત્યારે જ પૂર્ણ થઈ શકે છે. આવા બે કે ત્રણ ભવ સામાન્ય મનુષ્ય જ કરે છે, તીથંકર ભગવાન તા મેક્ષ પધારી જાય છે. એટલા માટે તેમની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ નથી હાતી. ભગવતી સૂત્ર શ. ૧૩ ૭, ૧ ને ૨ માં નરક. અને દેવા કરતા સખ્યાતા અવધિજ્ઞાની જીવાનુ આગમન અતાવ્યું છે. આનાથી પણ ઉપર કહેલ વાત સામિત થાય છે. પ્રશ્ન પર૬ઃ—મનુષ્યનાં મસ્તકમાં મણી પેદા થાય છે એવુ` પ્રજ્ઞાપના સૂત્રના ૯મા પદના અર્થોમાં લખ્યુ છે, તા આ કયા પ્રકારે છે? જવાબ ઃ—સૂત્રકૃતાંગ અ. ૧૦ (શ્રુ. ૨. અ. ૩) અને પ્રજ્ઞાપુના પદ ૯નાં મૂળ પાઠને જોતાં ત્રસ અને સ્થાવરના સચિત અને અચિત શરીરરૂપ અનેક સ્થાનોમાં પૃથ્વીકાયનુ ઉત્પન્ન થયાનું સાખિત થાય છે. તે પાથી મનુષ્યનાં મસ્તકનાં મણી વગેરેનું પન્નવણાના અર્થાંમાં લખ્યું, તે ઠીક જણાય છે. પ્રશ્ન પર૭ઃ—સંવૃત અને વિદ્યુત યે!ત્તિ કાને કહે છે? નારકી અને દેવતાની એક જ સરખી ચેાનિ કઈ અપેક્ષાથી છે? Page #191 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAA ૧૫૦ ] સમર્થ–સમાધાન જવાબ:જીવનાં ઉત્પત્તિ સ્થાનને “નિ' કહે છે. જે જેનું ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ માલુમ ન થતું હોય, તેને “સંવૃતનિ' કહે છે. જેવી રીતે-દેવ, નાક અને એકેન્દ્રિય ની, નરક અને દેવનું ઉત્પત્તિરથાન અપ્રગટ હેવાની સમાનતાથી બંનેની નિ સરખી બતાવી, સુખ, સૌંદર્ય વગેરેની અપેક્ષા નહિ. ગર્ભ જ એના અંતરંગ ઉત્પત્તિસ્થાન દેખાતા નથી. પરંતુ બહારના ઉદરવૃદ્ધિ વગેરે દેખાય છે. આટલા માટે આની ચેનિનું નામ “સંવૃત-વિવૃત નિ” છે. પ્રશ્ન પર૮ –કુમાનિ માં ઉત્તમ પુરૂ ઉત્પન્ન થાય છે, એવું કહેવાય છે, તે શું ઉત્તમ પુજ્યનાં સિવાય બીજા પણ ઉત્પન્ન થાય છે કે નહિ? જવાબ –કુર્મ ઉન્નતા નિમાં અરિહંત (તીર્થકર) ચકવર્તી, બળદેવ અને વાસુદેવેના સિવાય સામાન્ય મનુષ્ય પણ ઉત્પન્ન થાય છે. જેવી રીતે ભગવાન કૃષભદેવજીની સહોદરા (બહેન) સુમંગલાજી ઉત્પન્ન થઈ હતી. ભરત ચકૈવર્તીનાં બ્રાહ્મી વગેરે ૯૮ ભાઈ સહેદર હતા. મહિલપ્રભુનાં મલ્લિદિન કુમાર નાના ભાઈ હતા. અરિનેમિ, રહેનેમિ, સત્યનેમિ અને દઇનેમિ, આ ચારે સહોદરભાઈ હતા. શ્રી કૃષ્ણ વાસુદેવનાં ૬ ભાઈ મેટા અને એક નાના, આમ આઠ સદર હતા. પ્રભુ મહાવીરને મોટા ભાઈ અને બહેન પણ હતા. આ રીતે બીજાં પણ સમજી લેવા જોઈએ. પ્રશ્ન પર૯-૫નવણમાં ૨૫૬ “ઢગલા બતાવ્યા, તેની લંબાઈ પહેલાઈ કેટલી? જવાબ :–બધાં જવાની શશિ અનંત અનંત હોવા છતાં પણ સમજવા માટે, અસત્ કલ્પનાથી જીવેનાં પરિમાણ ૨૫૬ ની કલ્પના કરીને ટીકાકારે આયુકર્મનાં બંધક વગેરે ૧૪ બેલ સમજાવ્યા. તે ૨૫૬ કલિપત એની ઢગલાના રૂપમાં કલ્પના કરીએ તે પણ વાંધો નથી. એક એક ઢગલામાં અનંત અનંત (સરખા) જીવ સમજવા જોઈએ. ઢગલાંની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને પ્રશ્ન અનુપયુક્ત (નકામો) છે. પ્રશ્ન પ૩૦ –ઇન્દ્રિયેનાં વિષય અને ઉપયોગમાં શું અંતર છે? જવાબ –દ્રવ્ય ઈન્દ્રિયની અપેક્ષા વિષય ગ્રહણ અને ભાવ ઈન્દ્રિયની અપેક્ષા ઉપયોગ સમજ જોઈ એ. પ્રશ્ન પ૩૧ –ચક્ષુ ઇન્દ્રિયને વિષય એક લાખ જેજનને છે, આ જવાબ ક્યના સંજ્ઞી પંચેન્દ્રિયને છે, પરંતુ ચોરેન્દ્રિય (ચાર ઇન્દ્રિય) અને અસંજ્ઞી પંચેન્દ્રિયનાં કેટલા વિષય છે? જવાબ:–ચરેન્દ્રિયના ચક્ષુઈન્દ્રિયને વિષય ઉત્કૃષ્ટ ર૫૪ ધનુષ્ય અને અસંસી પંચેન્દ્રિયને ૫૯૦૮ ધનુષ્યને છે. તેમનામાં વૈકેય શક્તિનો અભાવ હોવા છતાં પણ તેઓ આટલે દૂર જોઈ શકે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૫૧ પ્રશ્ન પ૩ર –કર્મણ વેગની સાથે તેજસને શું સંબંધ છે? જવાબ :–તેજસૂગ તે હેતા જ નથી. તેજસૂ અને કાશ્મણ શરીર તે દરેક સંસારી જીવને નિરંતર રહે જ છે. મુક્તિ પ્રાપ્ત કરતી વખતે જ તે શરીર છુટે છે. એટલા માટે કાર્મણ વેગનાં સમયે પણ તેજસૂ શરીર તો રહે જ છે. પ્રશ્ન પ૩િઃ–પ્રજ્ઞાપના પાદરમાં લખ્યું છે કે-ભવનપતિનાં ભવનમાં સિદ્ધ હેય” તે આ કઈ અપેક્ષાથી છે? જવાબ :–પ્રજ્ઞાપના પદ ૨૦ નાં તે અર્થ માં લખ્યું છે, પરંતુ ભગવતી સૂત્ર શ. ૯ ઉ. ૩૧ નાં તે મૂળપાઠમાં પણ સંહરણની અપેક્ષા ભવનમાં સિદ્ધ હોવાનું લખ્યું છે. મનુષ્યક્ષેત્રની સીધવાળા ભવનપતિ દેવનાં રહેઠાણમાં કેઈ દેવ, મનુષ્યનું હરણ કરીને લઈ ગયા હોય તે ત્યાંથી પણ સિદ્ધ થઈ શકે છે. પ્રશ્ન પ૩૪ –જબૂદ્વીપ અને ધાત્રીખંડથી મોક્ષ પામવાવાળા સિદ્ધોને ક્ષેત્રથી અંતર પ્રત્યેક વરસનું બતાવ્યું, તે આ કઈ અપેક્ષાથી છે? જવાબ :–નવા સિદ્ધ થવાવાળાનું જે અંતર ઉત્કૃષ્ટ છ મહીનાનું છે, તે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રની અપેક્ષાથી છે. સમુચ્ચય જમ્બુદ્વીપ, ધાતકીખંડ, જમ્બુદ્વીપનાં મહાવિદેહ અને ધાતકીખંડના બંને મહાવિ દેહથી સિદ્ધ થવાવાળાનું ઉત્કૃષ્ટ અંતર પૃથફ વરસનું છે. પુષ્કર દ્વીપના સમુચ્ચય અને તેનાં બંને મહાવિદેહનું ઉત્કૃષ્ટ અંતર એક વરસથી થોડું વધારે છે. આ રીતે જુદા જુદા ક્ષેત્રની અપેક્ષાએ અંતર હેવાથી કેઈ અડચણ નથી આવતી. પ્રશ્ન પ૩પ –તીર્થકર સિદ્ધ થવાનું અંતર અનંતકાળનું કઈ રીતે હોઈ શકે છે? જવાબ:–તીર્થકર થવાનું અંતર પૃથ સહસ પૂર્વનું છે, અનંતકાળનું નહિ. પ્રશ્ન ૫૩૬ –પ્રજ્ઞાપના પદ ૨૧ માં તેજસૂ શરીરનું સંસ્થાન પૃથ કહ્યું છે, તે આ કયા પ્રકારે છે? જવાબ –જીવ પ્રદેશમાં વ્યાપેલ તેજસૂ શરીરનું સંસ્થાન (આકાર) તે નિના દારિક અને વિક્રેય શરીરનાં આકારની પ્રમાણે જ હોય છે. એટલે કે જીવનું જેવું દારિક કે વૈકેય શરીરનું સંસ્થાન હોય છે, તેનું તેવું જ સંસ્થાન તેજસૂ અને કાર્મણ શરીરનું પણ હોય છે. પ્રશ્ન પ૩૭ –બે ઇન્દ્રિયની તેજસ કામણની અવગાહના, મેટાઈ અને પહોળાઈના શરીર પ્રમાણ અને લંબાઈમાં તિર્જીકથી લેકાંત સુધી બતાવી. તે શું ઊંચા નીચા લેકમાં બે ઇન્દ્રિય વગેરે નથી? જવાબ – ઈન્દ્રિય જીનાં સ્થાન લગભગ તિર્થ લોકમાં છે. ઊર્ધ અને અલેકનાં કેઈ એક ભાગમાં થેડા છે, જે છે તે પણ તિર્યક લેક સ્થિત પર્વત વગેરેના Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] સમર્થ–સમાધાન કંઈક ભાગ ઊર્થ અને અધેલકમાં ગયા, તેમાં જ છે. પરંતુ દેવલોકની વાવડીઓ, ઊર્ધ્વ લેકની સમસ્કાય, ઘોદધિ વગેરેમાં નથી. તથા છેડા પરિણામને કારણે ઊર્ગ–અલોકની અપેક્ષા છેડીને ત્યાં અવગાહના બતાવી છે. પ્રશ્ન પ૩૮ –ચારે જાતિનાં દેવતા ત્રીજી નરકની નીચેની પૃશ્ચિકાયપણે ઉત્પન્ન થાય છે તો તેની નીચે ઉત્પન્ન ન થવાનું શું કારણ છે? જવાબ:–નરકની પૃથ્વીકાયમાં (તથા કોઈ ત્રીજી નરકની નીચેની પૃથ્વીકાયમાં) દેવ ઉત્પન્ન નથી થતા, એવું ૨૧ મા પદની ટીકાથી સંભવ થાય છે. કઈ પ્રજનથી દેવ, ત્રીજી નરકમાં ગયા હોય અને ત્યાં આયુષ્યને ક્ષય થવાથી મરીને કેઈ બીજે ઉત્પન્ન થવાની અપેક્ષાથી તેજસૂની અવગાહના, ત્રીજી નરકથી ઊંચાઈમાં સિદ્ધશિલા સુધીની બતાવી-એ સંભવ છે. પ્રશ્ન પ૩૯ –નાગકુમાર વગેરે ભવનપતિની રાજધાની અરૂણ ઉદધિથી કેટલી નીચી છે? જવાબ :–ચમરેન્દ્રની રાજધાની ત્રીજ અંતરામાં છે, તે અરૂણદધિ સમુદ્રથી ચાલીસ હજાર જેજન નીચે બતાવી છે. બાકીનાં નીચેનાં ૯ અંતરમાં અનુક્રમથી નાગકુમાર વગેરે ઈન્દ્રોની રાજધાનીએ છે. પ્રશ્ન૫૪૦-તેજસૂકામણ શરીરનું બંધન, સંઘાતન કઈરીતે સમજવું? જવાબ:–તેજસૂ શરીર એગ્ય પુદ્ગલેને ભેગા કરવામાં જે કર્મ પ્રકૃતિ હેતુ બને, તે તેજસૂ-સંઘાત અને પહેલાંનાં તેજસૂ પુદ્ગલેની સાથે નવીન તેજસૂ પુદ્ગલેને જેડવામાં હેતુભૂત કર્મ પ્રકૃતિને તેજસૂ-બંધન કહે છે. આ જ પ્રકારે કર્મણનાં પણ બંધનસંઘાતન સમજવા જોઈએ. પ્રશ્ન ૫૧ –તિર્યંચ પંચેન્દ્રિમાંથી સ્થળચર, બેચર, ઉરપરિસર્પ, અમુક નરકથી આગળ નથી જઈ શકતા, એનું શું કારણ છે? જવાબ :- સ્થળચર વગેરે તિર્યંચ અને સ્ત્રી, અમુક નરકથી આગળ નથી જઈ શકતા, તેનું કારણ તેમના સ્વભાવ છે. તે અવસ્થામાં રહેતા તેમાં વિશેષ બંધ કરવાના અધ્યવસાય જ ઉત્પન્ન નથી થઈ શકતા. પ્રશ્ન પ૪૨ –ભવનપતિ, વ્યંતર અને પહેલી નરકમાં જીવનાં ત્રણ ભેદ લીધા છે, આખું શું કારણ છે? જે અસંસીની અપેક્ષાથી કહીએ, તે દેવ અને નારક-ભવ પામીને પણ તે અસંજ્ઞા મનાયા? જ્યારે કે તે જ વખતે સંજ્ઞીથી આવીને સાથે જ ઉત્પન્ન થવા વાળાને તે ઉત્પત્તિના સમયે અને અપર્યાપ્ત અવસ્થામાં પણ સંજ્ઞી માનેલા છે? Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૫૩ જવાબ :-ભવનપતિ, વ્યન્તર અને પહેલી નરકની અપર્યાપ્ત અવસ્થામાં સંજ્ઞ અસન્નીના ભેદ રહે છે, પછી નહિ. પર્યાપ્ત થવા પર તે બધા સંજ્ઞી થઈ જાય છે. જે અસ'ની જીવ, નરક અને દેવમાં ઉત્પન્ન થાય છે, તેએ જ્યાંસુધી અપર્યાપ્ત રહે છે, ત્યાં સુધી તેઓમાં બે અજ્ઞાન જ રહે છે. તેમાં ન તા ‘વિભગ’ નામનું અજ્ઞાન હેાય છે કે ત્રણ જ્ઞાન પણ હાય છે, પરંતુ જે સન્નીથી આવીને ઉત્પન્ન થાય છે, તેમાં કાં તે ત્રણ જ્ઞાન હશે કે ત્રણ અજ્ઞાન, આ ખાસ અંતર છે—ખન્નેમાં. પ્રશ્ન ૫૪૩ઃ—દેવ અને નારકના આહાર કરવાના વિષયમાં લખ્યુ છે કે તેઓ અસ`ખ્યાતમા ભાગ લે છે અને અન`તમા ભાગનુ આસ્વાદન કરે છે, તે તેમને કવલ (કોળીચે) આહાર તે છે જ નહિ. પછી આસ્વાદન કેવી રીતે કરતા હશે ? આસ્વાદન તેા રસઈન્દ્રિયથી થાય છે ? જવાબ :—કવલ(કાળીયા) આહાર ન હોવા છતાં પણ આહારના રસનેા (જીભ) વગેરે મારફત આસ્વાદન કરે છે. પ્રશ્ન ૫૪૪ઃ—નરકમાં વર્ણ વગેરે ૨૦ બેલના આહારના ઉલ્લેખ આહારપદમાં થયા છે. નરકમાં તે અશુભ પુદ્ગલ જ છે, તે શુભ વધ્યું, શુભ ગંધ અને શુભ રસના આહાર ત્યાં કેવી રીતે થતા હશે ? જવાબ ઃ—નરકમાં શુભ અને અશુભ અને જાતનાં પુદ્ગલ છે. શુભ થાઢા અને અશુભ વધારે. નૈરિયેકની પ્રકૃતિની અનુસાર તેમને અશુભ પુદ્ગલ જ વધારે પ્રાપ્ત થાય છે. આ વાત નરકનાં આહાર અધિકારના ‘એસણું ' શબ્દથી સ્પષ્ટ છે, તથા જે શુભ વણુ વગેરેનાં પુદ્ગલ આહારમાં પ્રાપ્ત થાય છે, તેમાં પણ પહેલાંના શુભ વર્ણ વગેરે ગુણાના નાશ કરીને, નવીન અશુભ વર્ણ વગેરે કરી લે છે, આથી પણ સાખિત છે કે શુભ વણુ વગેરેનાં પુગલ ત્યાં હાય છે અને નૈયિક તેમને લે પણ છે તથા જ્યારે ભવનપતિ વગેરે દેવ, નરકમાં જાય છે, ત્યારે તેએ પણુ ત્યાંના પુદ્ગલાનો આહાર કરે છે અને તેમના આહારમાં ત્યાં રહેલા શુભ પુદ્ગલ જ આવે છે. આથી પણ સાષિત છે કે નરકમાં શુભ પુદ્ગલ પણ છે. નૈરિયક ઘેાડા શુભ પુદ્ગલાના આહાર પણ લે છે અને ત્યારે જ આહાર લેવાના ૨૮૮ બેલ પૂરા થાય છે, ખીજી રીતે નહિ. પ્રશ્ન ૫૪૫:—મનઃ પવજ્ઞાનનું દશ્તન કેમ નથી થતું? જવાબ ઃ—મનઃ વજ્ઞાન વિશેષ ગ્રાહી છે. તે મનેાગત ભાવેને જ જાણવાવાળુ છે. એટલા માટે તેને અચમ્રુદનનાં સિવાય ખીજા દર્શનની સહાયતાની જરૂરીયાત નથી રહેતી. ૨૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] સમર્થ –સમાધાન પ્રશ્ન ૫૪૬ :—નિગોદનાં જીવ તે બહુ જ સૂક્ષ્મ હોય છે, પછી તેને સમુઘાત કેવી રીતે થતી હશે? જવાબ :——નિગેાદના જીવામાં ત્રણ સમુદ્ધાત થાય છે. ૧ વેદનીય કર્માંના પ્રમળ ઉદ્દયથી વેદના સમુદ્ધાત, ૨ કષાયની પ્રમળતામાં કષાય સમુદઘાત અને ૩ મરણકાળમાં મરણાંતિક સમુદ્ઘઘાત થાય છે, મૃત્યુના પ્રસ ંગે જે મરણાંતિક સમુદ્ધાત થાય છે, તે પહેાળાઈ અને મોટાઈમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતમા ભાગ પ્રમાણુ જ હાય છે, પરંતુ લખાઈમાં જધન્ય અંગુલના અસંખ્યાતમા અને ઉત્કૃષ્ટ એક લેાકાંતથી ખીજા લેાકાંત સુધી અસંખ્યાત ચેાજન પ્રમાણુ હાય છે. કોઇ નિગેાદનાં એક શરીરનાં બધા જીવ, જુદી સમુાત કરીને એકી સાથે જ ઉત્પન્ન થઈ જાય છે અને કાઈ કોઈ જીવ જીદ્દી સમુદ્ધાત કરીને જુદા જુદા સ્થાનેા પર પણ ઉત્પન્ન થાય છે. વેદના, કષાય અને મૃત્યુ તે બધા સંસારી જીવાને હોય છે, ભલે નાના હોય કે મોટા, વેદનામાં પ્રમલતા થયા પર સમુદ્દાત બની જાય છે. પ્રશ્ન ૫૪૭ :—અનુત્તર વિમાનના દેવેની કાયા તે બહુ જ શાંત હોય છે, પછી તેમને કષાય સમુદ્દાત કેવી રીતે થતી હશે ? જવાબ:—શાંત હાવા છતાં પણ મદરૂપમાં કષાય સમુદ્દાત થવાની સંભાવના છે. ભગવતી શ. ૨૪ માં લબ્ધિની અપેક્ષા તેમનામાં ૫ સમુદઘાત છે. તેમાંથી તેજસ અને વૈય સમુધાતની તેમને માટે મનાઈ છે, આટલા માટે તેમનામાં બાકીની ત્રણ સમુદૃઘાત હાવાના સંભવ છે. પ્રશ્ન ૫૪૮ ;—પહેલી નરકમાં કાંડ છે, તે બાકીનીમાં કેમ નથી ? જયામ :—રત્ન, પક, વગેરેનાં જુદાપણાને કારણે પ્રથમ નરકના કાંડ બન્યાં છે, આકીના નરકમાં આ જાતનું જુદાપણું નહિ હોય. પ્રશ્ન ૫૪૯ :~ આઉજીકરણ * કેને કહે છે? જવાબ :—કેવળી સમુદઘાતની પહેલાં કરાતા મન, વચન અને કાયાનાં શુભ વ્યાપારને આવ કરણ કહે છે. અને ‘આયોજિકા કરણ ’ પણ કહે છે. આત્માને મેાક્ષની સન્મુખ કરવાવાળા કરણને આયેાજિકા કરણ કહે છે. પ્રશ્ન ૫૫૦ઃ—અંગસૂત્રોમાં ઉપાંગસૂત્રેાની ભલામણ શા માટે દેવાઈ છે ? જવાબ ઃ—કોઈ વિષયને એક જગ્યાએ વિસ્તારથી લખીને, ખીજી જગ્યાએ તેની ભલામણ દેવાથી ગ્રંથના વિસ્તાર નથી થતા. કોઈ વિષયની ભલામણ જ્યાં યોગ્ય હાય ત્યાં દેવાય છે, પછી ભલેને તે અંગ સૂત્ર હોય કે ઉપાંગ. જો પલ્લવણા સૂત્રની ભગવતી સૂત્રમાં ભલાણ ન અપાત, તો આખું પન્નવણી સૂત્ર જ લગભગ ભગવતી સૂત્રમાં સમાઈ જાત Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૫૫ અને ભગવતી સૂત્ર બહુ જ મોટું થઈ જાત. પછી પણવણાનું સ્થાન જ રિક્ત(નકામું) થઈ જાત, ઈત્યાદિ કંઈક કારણે છે. પ્રશ્ન ૫૫૧ –ભવનપતિ દેવનું અવધિજ્ઞાનનું ઊંચું ક્ષેત્ર ૧, ૨ દેવલોક સુધીનું છે અને વૈમાનિક દેવનાં અવધિ જ્ઞાનને ઉપર જોવાને વિષય પોતાનાં વિમાનની ધજા પતાકા જેવા સુધીને જ છે. શું કારણ છે કે વૈમાનિક દેવ વિશેષ દ્ધિ એટલે શક્તિશાળી હોવા છતાં પણ તેમનું ઊર્ધ્વ અવલોકનનું ક્ષેત્ર ભવનપતિ દેવે કરતાં ઓછું છે? જવાબ:–આ અંતર સ્વાભાવિક છે. એમ તો અવધિ જ્ઞાન જુદા જુદા સ્વભાવવાળું છે. તે જાતિનાં દેવના ઊર્ધ્વ અવલોકનને આ જ સ્વભાવ છે. આને એક લાભ તેમને આ થાય છે કે તે તે વૈમાનિક દેવ, પિતાના વિમાનોની ઉપરના દેવકના દેવેને અને તેમના પિતાનાથી વિશેષ અદ્ધિ વગેરે ન જોઈ શકવાને કારણે, તેઓનાં મનમાં ખિન્નતા ઉત્પન્ન નથી થતી. પ્રશ્ન ૫૫૨ –ચન્દ્ર, સૂર્ય અસંખ્યાતા છે, તે ઈન્દ્ર કેટલા છે? અને જિનના જન્મ વગેરે ઉત્સવે પર ક્યા ઈન્દ્ર આવે છે? જવાબ-તિષિઓનાં જે અસંખ્ય ચન્દ્ર અને સૂર્ય હોય છે, તે બધા ઈન્દ્ર હોય છે, પરંતુ જાતિ માત્રની દૃષ્ટિથી બે જ બતાવ્યા છે. ઉત્સવનાં સમયે જે ક્ષેત્રનાં તીર્થકર હોય છે, તે ક્ષેત્રનાં ચન્દ્ર સૂર્ય તે આવે જ છે અને બીજા ક્ષેત્રમાં પણ આવવા ઈ છે તે આવી શકે છે. પ્રશ્ન ૫૫૩ – પ્રજ્ઞાપનાવનાં લેશ્યા પદમાં અને ભગવતી શ, ૧ ઉ. ૨માં ૧૨૪ર અલાવામાં શું અંતર છે? જે અંતર નથી, તે બંને જગ્યાએાએ એક સરખે પાઠ દેવાનું શું કારણ છે? જવાબઃ–બંને જગ્યાના પાઠમાં ડું થોડું અંતર છે, બધી રીતે સમાન નથી, પરંતુ ભાવ તે સરખે જ છે. એક જ વાતને બીજી વાર કહેવામાં આ કારણ હોય છે. પ્રતિષેધ, અનુજ્ઞા અને એક પ્રકારના હેતુનું કથન, જુદા જુદા પ્રકારના શ્રેતાઓને કારણે તથા પ્રશ્નકાર બીજો હેવાને કારણે, અને સંબંધ પૂર્તિ વગેરે કારણથી પણ એક વાત ફરી કહેવાય છે તથા પ્રજ્ઞાપનાને વિષય શ્રી શ્યામાચાર્યો પૂર્વોમાંથી લીધું છે. ઈત્યાદિ કારણેથી સૂત્રમાં કઈ વિષય બીજીવાર આવે છે. પ્રશ્ન પ૫૪–દેવ ઉત્પત્તિનાં ૧૪ બેલ જુદા જુદા ત્રણ સૂત્રમાં કેમ આવ્યા? જવાબ –માં ઉત્પન્ન થવાવાળાઓનાં ૧૪ બેલ ભગવતીમાં તે છે જ. પ્રજ્ઞાપનામાં આવ્યા તે પૂર્વેમાં ઉદ્ભૂત થવાને કારણે આવ્યા છે અને વિવાઈ સૂત્રમાં ૧૪ બેલમાંથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] સમર્થ–સમાધાન કેટલાક બેલ નથી આવ્યા તથા કેટલાક તેના સિવાયનાં પણ આવ્યા છે. ત્યાં જઘન્ય ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે, તે ન બતાવતાં ઉત્કૃષ્ટ જ બતાવ્યા છે અને કેટલાક બોલોનું વર્ણન ત્યાં વિસ્તારથી પણ છે. આ રીતે બંને અધિકારમાં ભિન્નતા છે. પ્રશ્ન ૫૫૫ –છદમસ્થમાં અવધિજ્ઞાનીને કેમ ન ગણ્યા? ભગવતીજી શ. ૧ ઉ. ૪ માં તો જુદા ગણ્યા છે? જવાબ–સામાન્ય છદ્મસ્થના કથનમાં અવધિ અને પરમ અવધિજ્ઞાની પણ સમાવિષ્ટ થાય છે, પરંતુ વિશેષ કથનમાં જુદા જુદા પણ બતાવાય છે. ત્યાં વિશેષ બેધને માટે છદ્મસ્થ, અવધિજ્ઞાની અને પરમ અવધિજ્ઞાની જુદા જુદા બતાવ્યા છે. પ્રશ્ન પ૫૬ –ભૂચર મનુષ્ય, એક સમયમાં બે સૂર્યને જોઈ શકે છે શું ?, જવાબ–વધારે શક્તિશાળી યંત્રની મદદથી અને પિતા પોતાની મર્યાદામાં રહેલા બે સૂર્યના આતાપ કે સંધી-ક્ષેત્રમાં રહેલા મનુષ્યોની સિવાય, બાકીના ભૂચર મનુષ્ય, ચર્મ–ચક્ષુથી બે સૂર્યોને વે–તે શક્ય નથી. પ્રતિસૂર્યનું કેઈક વખત દેખાવું, તે અપવાદ રૂપ છે. પ્રન પપ૭:–દ્વીપ, એક હજાર જેજન ઊંડા કઈ રીતે સમજવા જવાબ –દ્વીપ અને સમુદ્રની સીમા પ્રમાણ અંગુલથી એક હજાર જેજન નીચેની બાજુએ છે. પ્રશ્ન પ૫૮ –વાટલા વૈતાઢય પર્વત ઉપર સૂક્ષ્મ વર્ષા થાય છે, તે શું બાદર અપકાયની વર્ષા પણ થાય છે કે નહિ? જવાબઃ–વાટલ (વર્તલ) વૈતાઢ ઉપર સૂક્રમ પાણી પડે છે, બાદર પાણી નથી પડતું. કેક વખત દેવ વગેરે વર્ષા કરી દે, તે તે વાત નિરાળી છે. પ્રશ્ન પ૫૯ –ગર્ભમાં નિહાર (જંગલ જવાનું) નથી થતું, પરંતુ પ્રસવનાં સમયે નિહાર થાય છે, આનું શું કારણ છે? જવાબઃ—જન્મ પછી બહારની હવા, કવલ આહાર (ઘૂંટી વગેરે) થી નિહાર (ઝાડા) થાય છે. પ્રશ્ન પ૬૦–નરકમાં ૭ ઘનવાય, ૭ તનવાય અને ૭ ઘનેદધિ બતાવી અને દેવલોકમાં ઘનવાત, તનવાત અને ઘનોદધિ હોવા છતાં પણ પ્રશ્ન ન કર્યો, આખું શું કારણ છે? જવાબ:–ભગવતી શ. ૨ ઉ. ૭, શ. ૬ ઉ. ૫ તથા શ. ૬. ઉ. ૮ અને જીવાભિગમ વગેરેમાં ઘનોદધિ વગેરેનાં આધારથી અમુક દેવલેક છે, વગેરે બતાવ્યું છે. વિશેષ અધિકાર સ્થાનાંતર હેવાની સંભાવના છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૫૭ પ્રશ્ન પ૬૧ –નમિ વિનમિ રાજાને એટલું જ્ઞાન હતું કે જેથી તેઓ ભરતનાં મનની વાત જાણી લે? જવાબઃ—તેમણે દિવ્ય અનુભવ ઉત્પન્ન મતિજ્ઞાનથી ભરતનાં મને ગત ભાવને જાણ્યા–એવું જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિના મૂળ અને ટીકાથી સ્પષ્ટ છે. તેમની પાસે જાણવાનાં બીજાં સાધન હતાં, તે પણ ભરત નરેશનાં મનના ભાવ તેમણે પિતાની દિવ્ય-મતિથી જાણ્યાં. સીધમ અને ઈશાન દેવલોકની દેવીઓ પણ મન પરિચરણવાળા દેનાં ભાવ, પિતાની દિવ્ય-મતિથી જાણે છે, તે જ પ્રકારે તેમણે પણ જાણ્યાં. પ્રશ્ન પદ૨ –ચર્મરત્નનાં પુદગલ સચિત્ત છે કે અચિત્ત છે? જવાબ–પ્રજ્ઞાપનાના ૨૦ મા પદમાં ઉલ્લેખ છે કે અસુરકુમારથી માંડીને ઈશાન દેવલેક સુધીના માંથી મરીને કેઈ જવ, ચક વગેરે સાત રન્નેમાંથી કેઈપણ રનના રૂપમાં ઉત્પન્ન થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના સાતમા સ્થાનમાં સાત “એકેન્દ્રિય” રત્ન કા છે. ટીકામાં લખ્યું છે કે-“પૃથ્વીરુપે રત્ન” આના સિવાય સમવાયાંગ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને પ્રવચન સાઢાર વગેરે જોતાં દેવનાં વસ્ત્ર, પુસ્તક, પાન, વિમાન વગેરે સંકેચ વિસ્તાર સ્વભાવવાળા હેવા છતાં પણ સજીવ હેવાને જ સંભવ છે. પ્રશ્ન પ૬૩ –તિષિના ચિન્હમાં ગ્રહ, નક્ષત્ર, તારાના ચિન્હની કઈ આકૃતિ છે? જવાબ–પયંણામંક પાગડિય ચિંધ મઉડા” આ સ્થાનપદનાં પાડ તથા અર્થથી ચંદ્ર વગેરે પાંચે તિષિના મુગટમાં પિતપોતાના વિમાન (મંડળ)નું ચિન્હ પ્રમાણિત છે. પ્રશ્ન પ૬૪ –અનુત્તર વિમાન અને ગ્રેવેયકમાં વેદક સમ્યક્ત્વ કેમ નથી મળતું ? જવાબ :–ક્ષાયિક વેદક તે માત્ર મનુષ્યમાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયાં પહેલાં મળે છે. મનુષ્યનાં સિવાય બીજાઓમાં નહિ, અને ક્ષયે પશમ વેદક સમ્યકત્વ, ક્ષાપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં સમયે થાય છે. રૈવેયક વિમાનમાં સમ્યગ્દષ્ટિની મિથ્યાદ્રષ્ટિ અને મિથ્યાષ્ટિની સમ્યગદષ્ટિ હેવાની સંભાવના નથી, એટલા માટે ત્યાં આની પણ સંભાવના નથી રહેતી. પ્રશ્ન પદપ ગ્રેવેયકમાં બીજા ગુણસ્થાન હોય છે, તે સાસ્વાદન સમકિત કેમ નથી હતું ? Page #199 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^ ^^^^^^ ^ ^^^^^^^ ૧૫૮ ] સમર્થ–સમાધાન જવાબ:–વધારે માન્યતા તે શૈવેયકમાં બીજા ગુણરથાન ન માનવાની છે, આ અપેક્ષાથી ત્યાં સારવાદન સમક્તિ ન મનાય છે. પ્રશ્ન પદ –ક્ષાયિક-સમ્યક્ત્વમાં સંજ્ઞીતિર્યંચનાં માત્ર બે ભેદ જ લીધા, આખું શું કારણ છે? જવાબ:–સ્થળચર યુગલિક-તિર્યંચનાં બે ભેદ સિવાય બીજા તિર્યંચ આયુષ્યને બંધ જે મનુષ્યને થયું હોય, તે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત નથી કરી શકતા, એટલા માટે ક્ષાયિક સમક્તિમાં માત્ર સ્થળચર તિર્યંચ યુગલિકનાં બે ભેદ જ લીધા છે, બેચર યુગલિક તિર્યંચ તે મિથ્યાષ્ટિ જ હોય છે. પ્રશ્ન પ૬૭ –ભગવતીસૂત્ર શ. ૨ ઉ. ૧ માં એકેન્દ્રિયના પ્રશ્નમાં વાયકાયને સમાવેશ થઈ જ ગયો, પછી વાયુકાયને પ્રશ્ન જુદે કેમ પૂછાય? જવાબ :–વાયુકાયનાં શ્વાસ લેવાના વિષયમાં કઈ જુદો પ્રશ્ન નથી પૂછવામાં આવ્યો, પૃથ્વી વગેરે જીવ તો વાયુરૂપ શ્વાસ લે છે, પરંતુ વાયુ ખૂદ વાયુરૂપ છે, તે વાયુકાયનાં જીવ, વાયુને જ શ્વાસ લે છે કે બીજે ? બસ આજ વિચાર આ પ્રશ્નની પાછળ છે. પ્રશ્ન પ૬૮ –ભગવતીસૂત્રમાં ગંદકજીના અધિકારમાં તેમના દેહનાં અવસાનના વિષયમાં “કાળ કરી ગયા” શબ્દ આવ્યો છે. અહીંયા “કાલમાસે-કાલંકિચ્ચા” એવું કેમ ન આવ્યું? જવાબ –બનેના અર્થ જુદા જુદા છે. “કાળ કરી ગયાને અર્થ મૃત્યુને પ્રાપ્ત થયાં અને બીજાને અર્થ “કાળને અવસર આવવા પર કાળ કરીને ” થાય છે. આ અર્થ પિતાની પૂર્ણતામાં આગળના શબ્દોની અપેક્ષા રાખે છે. ત્યાં જે અર્થની અપેક્ષા હોય, ત્યાં તેવા શબ્દનો પ્રયોગ થાય છે. પ્રશ્ન પદ –પંચાસ્તિષયમાં અનંત પ્રદેશાત્મક કણ કોણ છે? જવાબ –આકાશસ્તિ, અવસ્તિ અને પુગલાસ્તિકાય અનન્ત પ્રદેશાત્મક છે. પ્રશ્ન પ૭૦-કષાયપદમાં પાંચસ્થાવરના વિષયમાં આગ, અનાગ, ઉપશાન્ત, અનુપાત વગેરે કઈ રીતે સમજવા ? જવાબ:–ભવાન્તરમાં અનુભવિત અને વિરતિના અભાવમાં સ્થાવર અને વિશ્લેન્દ્રિયમાં મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાર, માયામૃષાવાદ વગેરે બધાં પાપ છે અને આવી જ રીતે આ ચારે કષા પણ છે. પ્રશ્ન પ૭૧ –વૈમાનિકના ચારે લોકપાલની રાજધાની કયાં છે? જવાબ –ભગવતી સૂત્ર શ. ૩ ઉ. ૭માં કેન્દ્રના કપાળની રાજધાની, પિતપોતાનાં વિમાનની સીધાણમાં નીચે (તિર્યકમાં) બતાવી છે. આ જ પ્રકારે ચોથા Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો | [ ૧૫૯ શતકના ૫, ૬, ૭ અને ૮ મે ઉદ્દેશામાં ઈશાનેન્દ્રના લોકપાળની પણ બતાવી છે. તથા ૧૧ માં કુંડલવરદ્વીપમાં શક્ર અને ઈશાનેન્દ્રના લકપાળેની સેળસેળ રાજધાનીઓ, દ્વીપ સાગર પ્રાપ્તિમાં બતાવી છે. આ અને તે જુદી જુદી સમજવી જોઈએ. પ્રશ્ન પ૭૨ –સ્થાનાં સૂત્રના ત્રીજા ઠાણામાં ત્રણ પ્રકારના પરિગ્રહ બતાવ્યા છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ચોવીસ જ દડકને માટે છે, તે સ્થાવરકાય એના આવા પરિગ્રહ ક્યા છે? જવાબઃ—સચિત્ત પરિગ્રહ શરીર, અચિત્ત ઉત્પત્તિસ્થાન વગેરે અને મિશ્ર ધાવાસવાળું શરીર પ્રશ્ન ૫૭૩ –દશવૈકાલિક સૂત્ર અ. ૧ માં લખ્યું છે; “ ન ય પુરૂં કિલામે,” તે શું ભમરે કુલમાંથી રસ કાઢે, તે ફૂલનાં ને દાખ નથી થતું? જવાબ:–ભમરે, સ્થૂળરૂપથી ફૂલનાં જીવને દુઃખ નથી દેતે (ખંડિત નથી કરત) પરંતુ સૂમરુપથી તે ફૂલને દુઃખ થાય છે. એટલા માટે ભમરાનું રસગ્રહણ અનૈષણીય છે અને આટલા જ માટે શાસ્ત્રકારે આગળ ત્રીજી ગાથામાં સાધુને “એષણામાં ત” બતાવ્યા છે. એનાથી આ વાત સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૫૭૪–દેવ, ભૂત અને ભવિષ્યના કેટલા કાળની વાત જાણે, જુએ છે? જવાબ –દેવ, સંખ્યાત અને અસંખ્યાત ભૂત અને ભવિષ્યકાળની વાત જાણી શકે છે. - પ્રશ્ન પ૭૫–પાંચે સ્થાવર, પચે સ્થાવરેને ધાન્ડ્રવાસ કેવી રીતે લે છે? જવાબઃ–પૃથ્વી વગેરે પચે થાવર, પચે સ્થાવરેનાં શરીરને શ્વાસે છૂવાસના રૂપમાં લે છે. પ્રશ્ન પ૭૬ –મિથ્યાદૃષ્ટિમાં અનુત્તર વિમાનના જીવ પણ લીધા છે અને ૧૫ મા પદની સાક્ષી દીધી, તે આ કયા પ્રકારે છે? જવાબ :–પ્રજ્ઞાપના સૂત્રના ૧૫ મા પદમાં ચાર અનુત્તર વિમાનના દેવ, ભવિષ્યમાં ૮,૧૬, ૨૪ અને સંખ્યાની દ્રવ્ય ઈન્દ્રિયે કરવાનો ઉલ્લેખ છે. આમાં ૧૬ ઇન્દ્રિયે તે ત્યારે થઈ શકે છે, જ્યારે મનુષ્ય મરીને ફરીથી મનુષ્યરૂપે જ જમે અને જે મનુષ્ય, મનુષ્યનું જ આયુષ્ય બાંધે, તે ભગવતી શ. ૩૦ નાં આધારથી મિથ્યાત્વી થાય છે. આ આધારથી સાબિત છે કે અનુત્તર વિમાનથી આવેલા છમાં કેઈને થડા વખતને માટે મિથ્યાત્વ પણ આવી શકે છે, Page #201 -------------------------------------------------------------------------- ________________ સમય –સમાધાન ૧૬૦ ] પ્રશ્ન ૫૭૭ઃ—ચર ચન્દ્ર, સૂર્યના પ્રકાશને સ્પર્શ કરે છે, પર`તુ અચળ ચંદ્રે પણ શું સૂર્યના પ્રકાશને એ જ રીતે સ્પર્શ કરે છે ? જવાબ :——અચર ચન્દ્રના પ્રકાશ, અચર સૂર્યંના પ્રકાશને સ્પર્શ કરે છે, એ જ રીતે સૂર્યના પ્રકાશ, ચન્દ્રના પ્રકાશને પણ સ્પર્શ કરે છે, પરંતુ અગર ચન્દ્ર, અચર ચન્દ્રના પ્રકાશને અને અચર સૂ, અચર સૂર્યનાં પ્રકાશને સ્પર્શ કરવાને સંભવ નથી. પ્રશ્ન ૫૭૮ :—શ્રી જીવાભિગમસૂત્રમાં ચબૂતરા બહાર હોવાનુ` બતાવ્યું, પરંતુ આપે તે ચબૂતરા અંદર બતાવ્યો, આ કયા પ્રકારે સમજવુ' ? જવાબ ઃ—તે મને જ ચબૂતરા જમ્મૂદ્રીપની સીમામાં જ છે, પરંતુ અહાર ( લવણુ સમુદ્રની સીમામાં) નથી, તાત્પર્ય એ કે તે ચબૂતરા લવણુસમુદ્રની સીમામાં નથી. પ્રશ્ન પ૭૯ :—યુગલિકાના ક્ષેત્રમાં કચરે! ન થવાનું બતાવ્યું, પરંતુ ત્યાં વનસ્પતિ તે। હતી, પછી પાન વગેરે ખરીને કચરા કેવી રીતે નહીં થતા હાય ! જવાબ :——ખરી ગયેલાં પાંદડાં વગેરે વાયુથી, પાણીથી, તુરત જ માટી રૂપ થઈ જવાને વગેરે કારણેાથી હટી જાય છે. પ્રશ્ન ૫૮૦ઃ—લાકનું પ્રમાણ ભગવતી સૂત્રમાં બતાવતાં લખ્યુ છે કે --એક હજાર વરસનાં આયુષ્યવાળું બાળક જનમ્યું, તેને દીકરા થયા, તે પણ હજાર વરસની ઉમર. આમ સાત પેઢી થઇ ત્યાં છ દેવ, લેાકનુ માપ લેવાને છયે દિશામાં ગયા, તે પણ પાર ન પામ્યા, પરંતુ બારમાં દેવલાકનાં દેવ તે અહીયા થોડી જ વારમાં આવી શકે છે. આ હિસાબથી લાકના પાર જલ્દી આવી જવા જોઈ એ ? જવાબ :- દેવાની જે શીઘ્રગતિ છે, તેનાથી જો લેાકની મહત્તા બતાવાય, તે તે લેાકેાના ધ્યાનમાં ન આવે, કેમકે લેાકના માપમાં દરેક દેવને ૩ રજજુ જાણ્યા હેાય છે. તેના અંત થાડી જ વારમાં તે યે દેવ લઈ શકે છે. એટલા માટે લેકનાં માપની વાસ્તવિક મહત્તાની તરફ લોકોની બુદ્ધિ આકર્ષિત નથી થતી. એટલા માટે દેવાની નાની ચાલથી જ લોકનુ માપ બતાવાયુ છે. પ્રશ્ન પ૮૧ઃ—અવ્યવહાર રાશિમાંથી નીકળીને જીવ કેટલા ભવ કરીને માક્ષ જાય છે ? જવાબ ઃ—લગભગ અનન્તભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, પણ કોઈ જલ્દી એ કે ત્રણ ભવ કરીને જ મેાક્ષ પ્રાપ્ત કરી લે છે. આ વાત પ્રજ્ઞાપનાની ટીકામાં છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૬૧ પ્રશ્ન ૨૮૨–નરકની અંદર પૃથવી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિનાં ખરાબ સ્પર્શ થવાનું ભગવતી શ. ૧૩ ઉ. ૪ માં કહ્યું છે, તે આ પાછું વગેરે કૃત્રિમ (બનાવટી) છે કે અકૃત્રિમ? જવાબ:–ત્યાં અપ, તેલ અને વનસ્પતિ તે કૃત્રિમ જ છે. પૃથ્વી અને વાયુ કૃત્રિમ અકૃત્રિમ બન્ને પ્રકારના હોય છે. પ્રશ્ન પ૮૩–લવણ સમુદ્રમાં વડવાનલ (અગ્નિ) છે, સમુદ્રમાં જે નદીઓ વગેરે મળે છે, તેમનાં પાને આ વડવાનલ વધુ નથી વધવા દેતા, તે શું આ જ પ્રકારે કાળ ઉદધિમાં પણ નદીઓ મળે છે અને તેમાં પણ વડવાનલ છે? જવાબ:–કાળ ઉદધિમાં વડવાનળ સાંભળવામાં આવ્યું નથી. પૃથ્વી વાયુ, સૂર્યને તાપ વગેરેથી પાણી શોષાઈ જઈને અમર્યાદિત ન વધવાને સંભવ છે. પ્રશ્ન ૫૮૪ –જીવના સુચક–પ્રદેશ, હંમેશાં ખુલ્લાં છે અને જીવન એક એક આત્મપ્રદેશ ઉપર કર્મોની અનન્તી અનન્તી અવેડો પડી છે, તો પછી સૂચક–પ્રદેશને નિલેપ કેવી રીતે સમજવા ? શું અડી પડીમાં કઈ સુરાખ (છિદ્ર) છે, જેમાં સુચકપ્રદેશ ખુલ્લા રહી શકે? જવાબ: –શાસ્ત્રીય પ્રમાણોથી તે ચક–પ્રદેશ નિલેપ નથી, એમ જ ઠીક જણાય છે. ગ્રંથ અને ટીકાકાને આમાં મતભેદ છે. પ્રશ્ન પ૮પ –જિનકલ્પી મુનિને ૭ ઉપધિ (કપડાં વગેરે) કહી, જિનકલ્પી રાત્રિએ એક જ જગ્યાએ રહે છે અને ખજવાળ પણ નથી ખજવાળતા, પછી તેમનાં ઘા (રજોહરણ) કયા કામમાં આવતા હશે? જવાબ –જિનકલ્પીની ઉપધિના આઠ વિકલ્પ હોય છે. કેઈ જિનકી ૨, કે ૩, કઈ ૪, કઈ ૫, કોઈ ૯, કેઈ ૧૦, કોઈ ૧૧, અને કેઈ ૧૨ સામગ્રી રાખે છે. બે માં ૧ રજોહરણ, ૨ મુખનું વસ્ત્ર (પત્તી) આ બે, જે એક વસ રાખે તે ત્રણ, બે વસ્ત્ર રાખે તે ચાર, ત્રણ વસ રાખે તે પાંચ ઉપકરણ (સામગ્રી) થાય છે. પાત્ર રાખવા વાળ જિનકલ્પીનાં પાત્રોના ૭ અને રજોહરણ, મુખવસ્ત્રિકા એમ નવ, એક વસ્ત્ર રાખે તે દસ, બે વસ્ત્ર રાખે તે અગિયાર, અને ત્રણ વસ્ત્ર રાખે, તે બાર ઉપકરણ થાય છે. બધાં જિનકલ્પી સરખાં નથી હોતાં. કેઈને રાત્રીએ લઘુખડીનીત (પિશાબ તથા જંગલ જવા). નું કામ પણ પડી જાય, આટલા માટે ની રક્ષા અને સાધુઓનાં ચિહ્નરૂપે રજોહરણ અને મુખવસ્ત્રિકા તે રાખે જ છે. પ્રશ્ન પ૮૬ –ચન્દ્ર વિમાનથી ગ્રહ વિમાન ઉપર છે. પછી રાહુનાં વિમાન ચંદ્રકળાને કેવી રીતે રોકી શકે છે? સ. ૨૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] સમર્થ–સમાધાન જવાબ :–બધાં ગ્રહોનાં વિમાન ચન્દ્રથી ઊંચા જ છે એવી વાત નથી, પણ રાહુ-કેતુનાં વિમાન નીચે પણ છે. તેથી પર્વરાહુના વિમાનથી ગ્રહણ થાય છે અને નિત્યરાહુનાં વિમાનથી ચન્દ્ર મંડળની હાનિ-વૃદ્ધિ દેખાય છે. પ્રશ્ન ૫૮૭:–ભગવતી શ. ૧૮ ઉદેશે ૧૦ માં કહ્યું કે મશક વાયુકાયથી સ્પેશિત છે પરંતુ વાયુકાય મશકથી સ્પેશિત નથી, આવું લખ્યું, તે આનું શું કારણ છે? .. જવાબ –મશકમાં વાયુ છે, એટલા માટે મશકને હવાથી વ્યાપ્ત બતાવી, પણ હવાની અંદર મશક ન હોવાનાં કારણે હવાને મશકથી અવ્યાપ્ત બતાવી છે. પ્રશ્ન પ૮૮–ભગવતી શ. ૧૯ ઉ. ૪ માં એકેન્દ્રિયને મહાશ્રવ, મહાવેદના, મહાકિયા અને મહાનિર્જરા વગેરે ૧૬ ભાગ લીધા, તે શું એકેન્દ્રિય જીવ પણ મહાનિર્જરા કરી શકે છે? જવાબઃ—કઈ તીવ્ર વેદના વગેરેના પ્રસંગ ઉપર શુભ અધ્યવસાયે (પરિણામ) થી કર્મોની વધારે ઉદિરણા વગેરે થઈને મહાનિ થવાની સંભાવના છે. પ્રશ્ન પ૮૯ –નિવૃત્તિને શું અર્થ છે, ભગવતી શ. ૧૯ ઉ. ૮ માં આ શબ્દ આવ્યું છે? જવાબ –કામની સમાપ્તિ ક્રિયાનાં સાધનને “કરણ” કહે છે અથવા કાર્યના પ્રારંભને કરણ અને સમાપ્તિને નિવૃત્તિ કહે છે. પ્રશ્ન ૫૯૦ –નિર્જરાના ભેદમાં બેટું ધ્યાન અને અપ્રશસ્ત મન, વચન કેમ લીધા? જવાબ –અશુભ ધ્યાનને ત્યાગવાને માટે જેવી રીતે–“અદાણિ વજિતા” આ સૂત્ર-વાકયથી આ સ્પષ્ટ સાબિત થાય છે અને અપ્રશસ્ત મન વગેરે પણ ત્યાગવાને માટે જ બતાવાયા છે. જેવી રીતે-“તહપગાર મ ણે પધારેજા” આ સૂવ વચનથી આ સાબિત થાય છે. પ્રશ્ન ૫૯૧ –અપકાયમાં ૭ બોલ હોય છે, તે શું તમસ્કાયમાં પણ ૭ બેલ હોય છે? જવાબ –તમસ્કાયને શેડો ભાગ (લગભગ) તિરછા લેકની હદ સુધી બેઈન્દ્રિય વગેરે જીવોની સંભાવના છે, આગળ નહિ. પ્રશ્ન પત્ર –ભરત વગેરે ઉત્તમ પુરુષનું બાલ્ય–વય કયારે પૂરું થાય છે અને અંગે ક્યારે જાગે છે? જવાબ:–શાસ્ત્રીય દષ્ટિએ ૧૬ વરસની ઉંમરવાળા ગચ્છમાં અગ્રેસર થઈને વિચરી Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા | ૧૬૩ શકે છે, તેથી આ જ આયુષ્ય અળ—વયની સમાપ્તિના સંભવ છે. નીતિમાં પણ ૧૬ વરસના પુત્રને મિત્રસમાન માનીને બાળકપણાની સમાપ્તિ કરી છે. પ્રશ્ન ૫૯૩ :—આહારક શરીરનાં જે પૂતળાં બને છે, તેને ચ– ચક્ષુવાળા જોઈ શકે છે શુ? જવાબ ઃ—જે તે બતાવવા માગે તેા જોઈ શકે છે, નહિ તેા સાધારણ રીતે દેખવાના સંભવ નથી. પ્રશ્ન ૫૯૪ ઃ—જીવ, લેાકાન્તિક દેવના સ્વામીપણામાં અનન્તવાર ઉત્પન્ન નથી થયા, એનુ' શું કારણ ? જવાબ :—તે સ્વામી—દેવ, અનન્તર ભવમાં મુક્તિ પામે છે—એવો ઠાણાંગ ઠા. ૩ ઉ. ૧ ની ટીકા તથા અમાં ઉલ્લેખ છે, એટલા માટે અનન્તવાર ઉત્પન્ન ન થયાં તે સાષિત છે. પ્રશ્ન ૫૯૫ ઃ—૧૨ મા ગુણસ્થાનમાં ૧૦ બેલની લબ્ધિ થાય છે કે ૧૩ માના પહેલા સમયમાં અગર જો ૧૩ માના પહેલા સમયમાં લખ્ય ઉત્પન્ન થાય, તે પછી ૧૨ મા ગુણસ્થાનમાં આવું કેમ કહ્યું ? જવાબ :-જ્યાં સુધી ઘનઘાતિ કમ છે, ત્યાં સુધી છદ્મસ્થ છે. કેવળજ્ઞાન થવાનાં પ્રથમ સમયથી જ ૧૩ મું ગુણસ્થાન ગણાય છે. ૧૦ માંથી ૩ લબ્ધિ તા પહેલાં જ થઈ જાય છે અને ૭ લબ્ધિ કમ —ત્રિક ક્ષય થતાં જ થાય છે. પ્રશ્ન ૫૯૬ :—શ્રીદેવીના સ્પાથી જ આગળના તથા પાછળના રાગ નથી થતા, તે પછી સનત્કુમારને રાગ કેમ થયા ? જવાબ :—શ્રીદેવીના સ્પથી ચક્રવતિઓના બધા રોગનો નાશ થાય છે, પરંતુ નીચેનાં કારણેાને અપવાદરૂપે સમજવા જોઈ એ. (૧) જે ચક્રવતી ખુદ પોતે સ્પર્શીની ઈચ્છા નથી કરતા અને સંયમ વડે જ રોગનો નાશ કરવા માગે છે. (ર) જેમનું મૃત્યુ નજીક હાય, તો તે ચક્રવતી શ્રીદેવીના સ્પર્શીને સહન કરવામાં અસમર્થ થાય છે અને (૩) અવશ્ય ભાવી ( નિકાચિત કર્મ) થવા પર. પ્રશ્ન ૫૯૭ :——મહા ઋદ્ધિના દેવતા, નંદીશ્વર દ્વીપથી આગળ પ્રદક્ષિણા નથી દઈ શકતા, આનું શું કારણ છે? જવાબ ઃ—દેવ, રુચકવર દ્વીપથી આગળ, પ્રયેાજનનાં અભાવથી, ચારે તરફ નથી ફરતા, એવા સ ંભવ છે. આ વાત ભગવતીસૂત્ર શ. ૧૮ ઉઠે છની ટીકામાં છે. પ્રશ્ન પ૯૮ :—તી `કરને તીથ કહેવા ઉચિત છે શુ? જવાબ ઃ—ભગવતીના ૨૦ મા શ.ના ૮મા ઉ.માં અહુ ત તે જરૂર તીથ કર છે, (પરંતુ તી નહિ.) એવુ કહ્યુ છે, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] સમર્થ સમાધાન પ્રશ્ન પ –પુષ્કર સમુદ્ર અને કાલેદાધ સમુદ્રનાં પાણી પાલર છે અને કાલોદધિ સમુદ્રમાં માછલીઓ વધારે છે, ત્યારે પુષ્કર સમુદ્રમાં ઓછી કેમ? જ્યારે પણ એકસરખું છે, તે પછી ઘટવધ શા માટે છે? જવાબ:–કાલેદધિના સરખું જ પુષ્કર સમુદ્રનું પાણી છે. પરંતુ તેમાં સ્વભાવથી જ માછલ-કાચબા વગેરે ડાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૦૦:--તિષિ દેવનાં વિમાન ઉઠાવવાવાળા દેવેની ઉપમા બધાં રત્નમય છે, આ કેવી રીતે સમજવું? જવાબ –સિંહ, હાથી, બળદ અને ઘોડાના આકાર તે રત્નનાં છે જ, તેઓમાં દેવ પ્રવેશ કરે છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૬૦૧ –ધ્યાન અને કાઉસગ્નમાં શું અન્તર છે? જવાબ –કાયા (શરીર)ની પ્રવૃત્તિઓને રોકવી-કત્સર્ગ' છે, અને મનની એકાગ્રતાને ધ્યાન કહે છે. પ્રશ્ન ૬૦૨ –વીતરાગપ્રભુ વાણુંની વાગરણું શા માટે કરે છે? તેમને ઉપદેશ દેવાને શે હેતુ છે? અગર કહીએ કે ભવ્ય જીને તારવા માટે, તે પ્રભુને ભવ્ય જીવો પ્રત્યે મેહ રહ્યો? વીતરાગને પ્રેમ તે ન કરે એમ હેય કેમકે રાગ-દ્વેષ ક્ષય થઈ ગયા, તે પછી આમ કેમ? જવાબ :–પિતાનાં અઘાતી કર્મોને ય કરવાને માટે તથા ત્રસ અને સ્થાવર પ્રાણીઓનાં કલ્યાણને માટે વીતરાગ ઉપદેશ કરે છે, પરંતુ રાગ વગેરેને વશ થઈને નહિ, પ્રશ્ન ૬૦૩–અંત ક્રોડાકોડ કેને કહે છે. જવાબ:–એક ક્રોડાકોડમાં (ડા) ઓછાને અંતઃકાડાઝેડ કહે છે. પ્રશ્ન ૬૮૪–લેશ્યા, પરિણામ, ભાવ-આને શું અર્થ છે? તેમનામાં શું અંતર છે? જવાબ :–પરિણામની વ્યાખ્યા અનેક પ્રકારથી કરેલી છે. જેવી રીતે–ભૂત ભવિષ્યરૂપ લાંબા સમયની પૂર્વ પર વિચારણને પરિણામ કહે છે. જીવ અને અજીવ, પોત-પોતાની સ્થિતિમાં રહે, તેને પણ પરિણામ કહે છે. દ્રવ્યમાં પર્યાનું ફેરવાયું પણ પરિણામ કહેવાય છે. ઈત્યાદિ રૂપથી પરિણામને પન્નવણાના ૧૩ મા પદથી સમજવા જોઈએ. લેહ્યા પણ એક જાતિના આત્માના પરિણામ છે એટલે કે જેના વડે આત્માની સાથે કર્મ ચેટે તેને લેશ્યા કહે છે. અને કરણની પ્રવૃત્તિને અથવા માનસિક પરિણામને ભાવ કહે છે એવી રીતે સત્તા, સ્વભાવ, ચેષ્ટા વગેરે ભાવના અનેક અર્થ છે. પ્રશ્ન ૬૦૫–દેવતા ૨-૩-૪ આવાસ સુધી તો પિતાની હિથી જાય Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૬૫ અને આગળ પણ ઋદ્ધિથી જાય, આવાસ સખ્યાતા જોજનના છે, દેવતા સખ્યાતા જોજન મૂળરુપથી જાય છે શુ? જવાબ :—હા, ૪-૫ આવાસ સુધી દેવ મૂળરૂપથી જઈ શકે છે. પ્રશ્ન ૬૦૬ :—મહાવિદેહની એક વિજયના ૬ જ ખંડમાં આય મનુષ્ય રહે છે શું ? જવાબ ઃ અઋદ્ધિ પ્રાપ્ત આયનાં ક્ષેત્ર-આય વગેરે ૯ ભેદ છે, જેમાંથી ક્ષેત્રઆય. તે દરેક વિજયના માત્ર એક જ (ચક્રવતી ની નગરીવાળા ) ખંડમાં મળે છે અને જ્ઞાન વગેરે સમુચ્ચય આય૬ જ ખ ંડોમાં મળી શકે છે. પ્રશ્ન ૬૦૭:—વૈતાઢય પર્યંત ઉપર છઠ્ઠો આરા શ્રેણીમાં પણ છઠ્ઠા આરા જેવા ભાવ વરતે છે શુ? જવાબ :—ભરત અને અરવતના વૈતાઢચના વિદ્યાધરાની શ્રેણીમાં છઠ્ઠો આ વરતે છે, પરંતુ દેવાની શ્રેણીઓમાં નહિ. વરતે છે, તે દેવાની પ્રશ્ન ૬૮ :—છઠ્ઠી નરકમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આર્ડ તથા ત્રૈવેયકમાં જવા માટે જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત તથા નીકળવા માટે જઘન્ય એ અને ઉત્કૃષ્ટ છ ભવ કરે છે. જેનાંથી ૮૮ સાગર કે ૯૩ સાગર થાય છે અને અવધિજ્ઞાન ને વિભગ જ્ઞાનની સ્થિતિ ૬૬. સાગરનીપનાવામાં કહી છે, આ કેવી રીતે ? જવાબ ઃ—નૈરિયેક અને દેવ મરીને મનુષ્ય, તિય ચમાં વિભગજ્ઞાન લઈ ને નથી આવતા. વિભગજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર અને ઘેાડીક ઓછી કાઢ પૂની છે, વધારે નહિ. ત્રીજી નરકથી આગળનાં નૈરિયક તે અવધિજ્ઞાન લઈ ને આવતા જ નથી, તેા પછી છઠ્ઠી નરકનુ પ્રમાણુ શું કામનુ ? દેવ-ભવોથી ૯૩ સાગર થઈ શકે છે, પરંતુ વચમાં જરૂર મિથ્યાત્વ આવી જાય છે. આ કારણથી ૯૩ સાગર સુધી મતિ, શ્રુતિ કે અવધિજ્ઞાન નથી રહેતા. વધારેમાં વધારે ૬૬ સાગર સુધી ઉપર કહેલાં ત્રણ જ્ઞાન રાકાઈ શકે છે. પ્રશ્ન ૬૦૯ :-સૂત્રસિદ્ધાંતની વિનય-ભક્તિ કેવી રીતે સમજવી ? જવાબ :-જ્ઞાનીએ કહેલ જ્ઞાનનું બહુમાન કરવું, જેમ કે–જ્ઞાન, કલેશ અને અજ્ઞાનનાં નાશક, હેય છેડવા ચેાગ્ય) ઉપાદેય ( આદરવા યાગ્ય )નાં બેધક, આવાગમન નિવારક, ધર્મીમાં સ્થિરતા અને પ્રમાણિકતા દેવાવાળા વગેરે વગેરે રૂપથી ચિંતન અને કથન કરવુ, જ્ઞાનનુ બહુમાન છે. શ્રદ્ધાપૂર્વક જિનવાણીનું શ્રવણ, અધ્યયન, પઠન, પાન, ચિ ંતન વગેરે કરવું તથા તેને ક્રિયારૂપ દેવાને ‘ વિનય ’ કહેવાય છે. પ્રશ્ન ૬૧૦ :—દ્રવ્ય-પુન્ય અને ભાવ-પુન્ય કોને કહે છે? Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] સમર્થસમાધાન જવાબ:–જે ભાવથી પુણ્ય પ્રકૃતિએનો બંધ થાય છે, તે ભાવેને “ભાવ પુન્ય” અને ૪૨ પુણ્ય પ્રકૃતિએના અણુઓને “ દ્રવ્ય–પુન્ય” કહે છે. પ્રશ્ન ૧૧:--કંડમાં શ્રી દેવીના આત્મરક્ષક ૧૯ હજાર દેવ અને ૪ હજાર સામાનિક દેવ બતાવ્યા, તે દેવીને પણ પુરુષ સામાનિક દેવ હોય છે શું ? જવાબ –-જે રીતે, સ્ત્રી રાજા હેવા છતાં પણ પુરુષ મોટા મોટા જાગીરદાર હોય છે, તે જ રીતે પુણ્યનાં પ્રભાવથી દેવીઓને પણ સામાનિક દેવ હેય છે. પ્રશ્ન ૬૧૨ –કેઈ (કુંડ)માં દેવ અને કેઈ કુંડમાં દેવીની માલિકી શા માટે? શું દેવોની નથી હઈ શકતી? જવાબ :–દેવ કે દેવીઓની માલિકી, અનાદિથી જ્યાં કહી છે, ત્યાં સ્વભાવથી તે જ રીતે ચાલી આવે છે, તેમાં ફેરફાર નથી થતાં. પ્રશ્ન ૬૧૩ –ભગવતીજી સૂત્ર શતક ૨૫ ઉદેશે ૮ માં આવેલ પલવક શબ્દને શું અર્થ છે? જવાબ :--ગતિની ક્રિયાવિશેષને “પ્લવન” કહે છે. પ્રશ્ન ૧૪:–જંઘાચારણ વિદ્યાચારણ, અઢી દ્વીપ બહાર જાય છે, તે જ્યાં દીવસ છે ત્યાં દીવસ જ છે અને જ્યાં રાત છે, ત્યાં રાત જ છે, તે મુનિને રાત્રે જાવાનું કહે છે? જવાબ —ચન્દ્રનો પ્રકાશ, સૂર્ય સુધી અને સૂર્યને ચન્દ્ર સુધી હોય છે. પ્રકાશનું મિશ્રણ થવાથી એકાન્ત દીવસ અને રાતરૂપ ક્યાંય પણ ન રહેતાં મિશ્રણરૂપ (ચિત્રાન્તર રૂપ) રહે છે. આ રીતે લેવાથી રાતને પ્રશ્ન જ નથી ઊઠી શકત. પ્રશ્ન ૬૧૫:-ચક્રવતીનાં ૭ એકેન્દ્રિય રત્ન શાશ્વત છે કે અશાશ્વ? જવાબ:–નિધાનોની જેમ, ૭ એકેન્દ્રિય રત્ન શાશ્વત્ નથી. પ્રશ્ન ૬૧૬ –સૂત્ર ભગવતીજી શતક ૧ ઉદેશા ૨ માં પૃથ્વીકાયના સમવિષમ શરીર કઈ રીતે સમજવાં? સમ-વિષમ આહાર કેવી રીતે સમજ? શરીર તો એક સરખાં છે, પછી આ વાત કેવી રીતે? જવાબ:–પૃથ્વીકાયના બધા ની અવગાહના સરખી નથી હોતી. “ચઉઠાણ વડિયા’ બતાવી છે, તેથી શરીર નાના મોટા પણ હોય છે અને તેનાથી આહાર પણ વધારે ઓછો થાય છે. પ્રશ્ન૬૧૭ –વેદક-સમકિતની સ્થિતિ એક સમયની કેવી રીતે સમજવી? જવાબ –ક્ષાયિક-સમકિત પ્રાપ્તિની પહેલાં સમયે ક્ષાયિક-વેદક સમક્તિ થાય છે. તેની સ્થિતિ એક સમયની છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૬૭ પ્રશ્ન ૬૧૮ –ગણધર મહારાજે ગૂંથેલા સૂત્રમાં તીર્થકર ભગવાનનાં નામની સાથે “શ્રી” શબ્દ કેમ ન લગાવ્યો? આનું શું કારણ છે? જવાબ:–ગણધર સર્વાક્ષર સન્નિપાતિ (બધાં અક્ષરનાં જાણનાર) હોય છે. જ્યાં જરૂરત હોય છે, ત્યાં તેવા અક્ષરે રાખે છે. પ્રશ્ન ૧૯–ભગવતી શતક ૨૯ માં પ્રથમ સૂત્ર-દેવતાને નમસ્કાર કર્યા, તો બીજા શતકમાં કેમ ન કર્યા? આનું શું કારણ છે? જવાબ :સૂત્ર-દેવને નમસ્કાર ૨૩ મા શતકનાં સિવાય ૧૫મા અને ૨૬મા શતકમાં પણ છે. અવિનીતપણું અને દુશ્મનપણું છૂટવાને ૧૫ મા માં, અનન્તકાયથી છૂટવાને ૨૩ મા માં અને કર્મબંધથી છૂટવાને ૨૬ મા માં કરેલા છે. તથા વિનાશને માટે પણ કરાય છે. પ્રશ્ન દ૨૦-દેવતા, મનુષ્ય અને મનુષ્યણુને ઉપાડીને તિર્થો લોકમાં તો લઈ જાય છે, પરંતુ ઊંચા નીચા લોકમાં ક્યાં સુધી લઈ જાય છે? આનું પ્રમાણુ શું ? જવાબ:–નવમા શતકના ૩૧ મા ઉદ્દેશમાં બતાવ્યા પ્રમાણે મનુષ્ય, મનુષ્યણીનું સંહરણ (હરણ) ઊંચા પંડગ-વન સુધી અને નીચા પાતાલ કલશ કે ભવન (ભવનવાસીદેવેનાં રહેઠાણ) સુધી થવાનો સંભવ છે. પ્રશ્ન દ૨૧ –પૃથ્વી વગેરેમાં સંહનન (સંઘયણ) કેવી રીતે સમજવું ? જવાબ :–ઔદારિક શરીરવાળા જીવ, ઔદારિક શરીરનું સંહનન કરીને શક્તિ વધારે પિદા કરે છે. તેથી તે પૃથ્વી વગેરે જીવેનું સંહનન ફરમાવ્યું છે, પરંતુ હાડ. નાડી, નસ જાળરુપ પ્રગટ સંહનન પૃથ્વી વગેરેને દેખાતા નથી, આ ભાવ જવાભિગમના અર્થમાં છે. આ અપેક્ષાથી પૃથ્વી વગેરેને અસંહનની પ્રથમ કર્મગ્રંથની ૩૯ મી ગાથાના અર્થમાં કહી છે. પ્રશ્ન દ૨૨ –મનુષ્ય–વૈકિય કરે, તેમાં સંહનન કયાં હોય છે ? જવાબ :–વૈકિયમાં છ સહનનમાંથી કઈ સહન નથી થતાં, આ કારણથી મનષ્યનાં કિયને પણ અસંહનની સમજવા જોઈએ. પ્રશ્ન દ૨૩–પનાવણજીના ૧૦ માં ચરમપદમાં છ બોલની અરછા કરી અને એ વાતની મના કરી અને પાછળથી નિયમો કહ્યા, આન શું કારણ છે જવાબ:–રત્નપ્રભા વગેરેને અભેદ (અખંડ–સંપૂર્ણ) એક રૂપથી સમજીએ. ત્યારે તે તે ચીજો એક એક જ હોવાથી તેમને ચરમ વગેરે કેની અપેક્ષાથી બતાવીએ? આટલા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] સમય –સમાધાન માટે છત્યેની જ મના કરી છે, તથા તેની વચ્ચેના ભાગ અને છેલ્લા ભાગને ભેદ વિવજ્ઞા કરીને અનેક રૂપ સમજીએ, ત્યારે “ણિયમા અરિમ ચે” વગેરે થાય છે. પ્રશ્ન ૬૪ :—રેલ્વે (ઊભી હોય કે ચાલતી હોય)માં બેઠેલા મુસાફર, સવર કરી શકે છે ? જવાબ :—રેલ્વેમાં બેઠેલા મુસાફર પૂર્ણ રીતે તે સવર નથી કરી શકતા, પણુ દેશ-સવર કરી શકે છે. નીચેનાં પ્રકરણેાથી આની જાણ થાય છે. ૧ અઢારમાં ભગવાનના શ્રાવક શ્રી અહુન્નકજીએ જહાજના એક ભાગમાં યાવત્ આગાર સહીતના સંથારો પણ કર્યાં હતા. ૨ નંદન મણિયાર દેડકાના ભવમાં વાવડીમાં રહેતાં પણ વ્રતનું પાલન કરતા હતા. ૩ સમુદ્રવાસી માછલાં-કાચખા વગેરે અસખ્ય શ્રાવક પણ સમુદ્રમાં રહેતાં પેાતાના ત્રતાનુ પાલન કરે છે. આ જ રીતે રેલ્વેમાં પણ દેશથી સંવર કરી શકાય છે. પ્રશ્ન ૬૨૫ ઃ—જે અનાજ ઊગી ન શકે, અક્રૂર ન દઈ શકે, તે બધા નિર્જીવ જ હોય છે શુ? જવાબ :—સુકું નારિયેળ, ગાળ, બદામની અખંડ કાચલી વગેરે અનેક ચીજો સજીવ હોવા છતાં પણ ઊગતી નથી, તે જ રીતે ન ઊગવાવાળા કેટલાય અનાજના કણા સજીવ હાય છે, એમ તેા ન ઊગવાવાળા અનાજનાં કણ કોઈ સજીવ અને કોઈ નિજીવ હાય છે. પન્નવણાના ૯ મા પદ વગેરેમાં વનસ્પતિની ૩ યાનિઓ, સચિત્ત, અચિત્ત અને મિશ્ર ખતાવી છે, તેથી અચિત્ત કણ પણ ઊગે છે. જેમકે પેટથી નીકળેલુ ધાન્ય, છાણુ વગેરેમાં ઊગ્યા કરે છે. ધનિયા ( કોથમીર ), ગુવાર વગેરે વિભાગ કરવાથી ઊગે છે. આના સિવાય બીજ વિના પણ વનસ્પતિ ઊગે છે. દશવૈકાલિકના ચાથા અધ્યયનમાં તેને ‘સમુ િમ’કહેલ છે. પ્રશ્ન ૬૨૬ :શ્રી ભગવતી શ. ૬ ૭, ૮ માં સુધ, ઇશાન દેવલાકની નીચે ખાદર પૃથ્વીની મના કરી, આ કેવી રીતે સભવી શકે છે ? જવાબ :—સુધર્મ, શાન દેવલેાકના આધાર ઘનધિ છે એટલા માટે તે દેવલાકેની નીચે સલગ્નમાં ખાદર પૃથ્વી ન હેાઈ, પાણી છે. આ કારણથી સ’લગ્નની અપેક્ષા બાદર પૃથ્વીની મના કરાયેલી છે. પ્રશ્ન ૬૨૭ ઃ—પાંચમા દેવલાકની ઉપર વાવડિયા છે, કે નહિ ? ત્યાં બાદર્ અપાય અને વનસ્પતિકાય છે કે નહિ ? Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે જવાબ–પાંચમે દેવલોકની ઉપરની ૧૨ માં સ્વર્ગ સુધી વાવડીઓ, બાદર અપકાય અને વનસ્પતિકાય છે, લાંતક વગેરેને માટે જે મના કરી છે, તે તે સ્વર્ગોની નીચેની અપેક્ષાથી છે. પહેલા અને બીજા સ્વર્ગની નીચે ઘોદધિ તથા ત્રીજા, ચેથા અને પાંચમાની નીચે નમસ્કાય હોવાથી પ્રથમના ૫ સ્વર્ગોની નીચે બાદર અપ અને વનસ્પતિને સંભવ છે. ૬-૭-૮ મા દેવલોક, ઘોદધિ અને ઘનવાયનાં આધારથી છે, પરંતુ તે સ્વર્ગોની નિચે સંલગ્ન તે વાયુ છે તથા આગળનાં સ્વર્ગ બધાં આકાશનાં આધાર ઉપર છે. આટલા માટે લાંતક વગેરેની નીચે બાદર અપકાય વગેરેની મના છે. ૧૨ જ દેવકની વાવડીઓમાં બાદર અપકાય છે અને તે અપકાયમાં બાદર વનસ્પતિ (નિદ) છે. પ્રશ્ન દ૨૮ –પકમવાળાનું આયુષ્ય ઘટે છે, તે તે બાકીનું આયુષ્ય ક્યાં પૂરું થાય છે? એક જીવનું આયુષ્ય જ્ઞાતિઓની દષ્ટિમાં ૭૫ વરસ છે (ભલે ને તે શ્વાચ્છવાસની ગણતરીથી હેય) તે શું આ ૭૫ માંથી તે પાંચ દસ વરસ ઓછું ભેગવીને પહેલાં જ મરી શકે? અને પહેલા અરે, તો બાકી રહેલું આયુષ્યકર્મ ક્યાં ભેગવશે? શું તેનું સંકમણુ બીજી ગતિ, જાતિ વગેરેમાં થઈ શકે છે? કે ભગવ્યા વિના જ નષ્ટ થઈ શકે છે? સ્મરણ છે કે આયકર્મ બાંધ્યા પછી નિકાચિત જ થાય છે, તે આવું નિકાચિત આયુષ્ય પણ ભગવ્યા વિના, વચમાં જ તૂટી શકે છે શું? આયુષ્યનું તૂટવું, ઓછું થવું–આ વ્યાવહારિક દૃષ્ટિથી કહેવાય છે, કે નિશ્ચયથી પણ? જવાબ –વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ થવા પર જ તે જીવ બીજા ભવને પ્રાપ્ત કરે છે, આટલા માટે બાકીનાં આયુષ્યને પ્રશ્ન જ નથી ઊઠતે. - જ્ઞાનીઓની દષ્ટિથી જેટલું આયુષ્ય ચાલુ ભવમાં જે જીવનું છે, તેટલું બધું જ પૂર્ણ કરે છે, તેમાં કંઈ ફેરફાર નથી થઈ શકતે. આ વાત પહેલા શતકના ચેથા ઉદ્દેશના મૂળ પાઠથી સ્પષ્ટ થાય છે. ખુદના શ્વાસોચ્છવાસની ગણતરી અને આયુષ્યને પણ એકાન્ત સંબંધ નથી. જેવી રીતે-બે જીવ સાથે મર્યા, તેમાંથી એક સાતમી નરકના “અપઈઠાણુમાં અને બીજે સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરની સ્થિતિએ ગયે, નરકને જીવ તે લુહારની ધમણની જેમ શ્વાસ લે છે, અને સર્વાર્થસિદ્ધને જીવ પખવાડીયે શ્વાસ લે છે, પરંતુ બન્નેના ૩૩ સાગર એકી સાથેજ પૂરા થશે. આથી શ્વાસે છવાસનું કોઈ કારણ નથી. આયુષ્ય-કર્મનું સંક્રમણ નથી થતું. આ વાત ભગવતીના પહેલા શતકના પહેલા ઉદ્દેશાની ટીકાથી સ્પષ્ટ થાય છે. (ભગવતીના પહેલા ખંડના ૬૫,૬૬ પાનામાં) આયુષ્યકર્મ તુટવાનું વર્ણન વ્યવહાર દૃષ્ટિથી છે. નિરૂપકમીમાં જે વ્યવહાર-દષ્ટિ છે, તે જ દેખાતાં ઉપકમની અપેક્ષાથી અને સપક્રમ આયુષ્યનું જે વર્ણન છે, તે આયુષ્ય કર્મ બાંધતા સમયની અપેક્ષાથી છે, સ. ૨૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] સમર્થ – સમાધાન જે જીવનાં સંપર્કમરુપ આયુષ્ય કર્મના દળિયાં બાંધ્યા હોય, અગર તે જ નિરુપકમ ૫થી બંધાત તે વધારે સમય સુધી રહેત, આજ દષ્ટિથી આયુષ્ય તૂટવું વ્યવહાર દષ્ટિએ સંભવ છે, વાસ્તવિક દષ્ટિથી તે જ્ઞાનીઓએ તે જીવના એટલા જ બંધ જોયા છે. * પ્રશ્ન દ૨૯ –એક સજજન ત્રીજું વ્રત ધારણ કરે છે. તે ત્યાગ કરે છે કે મોટી ચેરી, જેમકે–ખાતર પાડીને, ગાંઠ ખેલીને, તાળા પર કુંચી લગાવીને અથવા કઈ પડેલી ચીજ લેવી અથવા કેઈની અનામત જમા રકમને હડપ કરી લેવી, ઈત્યાદિને ત્યાગ કરે છે. પરંતુ સેલટેકસ, ઈન્કમટેકસ, કસ્ટમની રાજ્યની ચોરીને તે ત્યાગ કરતા નથી, તે આવી હાલતમાં તેનું ત્રીજુ શ્રત ધારણ થાય છે કે નહિ? - જવાબ –ત્રીજું વ્રત પૂર્ણ રૂપથી ધારણ કર્યું હોય, ત્યારે તે સેલટેકસ, ઈન્કમટેકસ, કસ્ટમ વગેરેની ચિરીને પૂર્ણરુપથી ત્યાગ કરે જ પડે છે, અપૂર્ણ વ્રત લેવાની વાત નિશાળી છે. એટલે કે જેટલા ૫થી ત્યાગ કરે છે, એટલા અર્થમાં તે વ્રત ગણાય છે. - શંકા –અનાચારનાં સેવનથી વ્રતને ભંગ થાય છે. અતિચાર સુધી તે વ્રતમાં દેષ લાગે છે. આટલા માટે અતિચારનાં જ મિચ્છામિ દુકકડું દેવાય છે. ચોથા વ્રતમાં ઈત્તરિય પરિગ્રહીયા” થી ગમન કર્યું હોય, તે મિચ્છામિ દુક્કડં દેવાય છે, પરંતુ એને અભિપ્રાય તે આ છે કે ઈત્તરિય પરિગ્રહીયાથી ગમન કરવાની અભિલાષા હેય, તે મિચ્છામિ દુકડે. અભિલાષા સુધી તે આ દેષ અતિચાર સુધી છે, પરંતુ તેનાં સેવન કરવાથી તે તે અનાચાર રુપમાં થઈ જાય છે. આ કારણથી ગમનકિયા થઈ જવાથી શું વ્રત તૂટી જાય છે. અનાચારના તે મિચ્છામિ દુકકતું નથી દેવાતા. આ જ પ્રમાણે ત્રીજા વ્રતમાં ખોટાલેખ લખ્યા હોય, તે મિચ્છામિ દુકકડ દેવાય છે, તે તે જ હાલતમાં આ અતિચારશ્ય દોષમાં જ છે ને! તેને અભિપ્રાય આ છે કે ખોટા લેખ લખવાની સામગ્રી ભેગી કરી, આટલા સુધી જ છે, અગર ખોટા લેખ લખી લીધા હય, તે તે અનાચારરુપમાં થઈ જાય છે. આટલા માટે અનાચાર આવવાથી વ્રત ભંગ થઈ જાય છે. - હવે જ્યારે શ્રાવક સેકસ, ઈન્કમટેકસ વગેરે ચરીને ખુલ્લી રાખે છે, ત્યાગ કરતે નથી) ત્યારે તો ખોટા લેખ, બેટા ખાતા લખીને જ ઈન્કમટેકસની ચોરી કરવી પડે છે, આ કારણથી આવી હાલતમાં ત્રીજા વ્રતના જે અતિચાર (બેટા લેખ લખ્યા હેય) તે અનાચારરુપમાં આવી જાય છે. આટલા માટે આવી હાલતમાં શ્રાવકનું ત્રીજું વ્રત કાયમ નથી રહેતું. જેવી રીતે ચેથા વ્રતમાં ઈરિયા ગમનથી વ્રતમાં અનાચાર આવી જવાને કારણે વ્રત ભંગ થાય છે, તે જ પ્રમાણે ખોટા લેખ લખ્યા, તે કાર્ય પૂરું થઈ જવા પર ત્રીજા વ્રતના મૂળમાં ભંગ આવી જાય છે, તો તેનું મૂળ ત્રીજું વ્રત કાયમ નથી રહેતું, પચ્ચકખાણ જરૂર થાય છે, પણ વ્રત કાયમ નથી રહેતું, કૃપા કરીને આને ખુલાસે કરે ? સમાધાન –ચોથું વ્રત લેતી વખતે તે વ્યક્તિ એક પિતાની પત્ની અને એક ૨ખાત ઉપરાંત બીજા બધી જાતનાં મૈથુનને ત્યાગ એક કરણ, એક યોગથી કરે છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૭૧ તે પણ તે ચોથા વ્રતમાં જ ગણાય છે. જે ફકત પિતાની પત્ની ખુલી જ રાખે છે, તે પણ ચોથા વ્રતને પાલક છે, જે અખંઠ બ્રહ્મચર્ય ધારણ કરે છે, તે પણ ચોથા વ્રતને જ આરાધક છે, આ રીતે ત્રણેય ચોથા વ્રતમાં છે, પરંતુ ઓછાં વધારે જરૂર છે. સંપૂર્ણ ત્યાગ કરે શ્રેષ્ઠ છે. સંપૂર્ણના અભાવમાં જેટલા અંશમાં ત્યાગ કરે છે, તેટલા અંશેમાં તે ચેથા વ્રતમાં જ ગણાશે. એટલા માટે કોઈ પણ પ્રકારને આંશિક ત્યાગ કરવાનું વ્રતમાં જ મનાય છે, કેમકે વ્રતની બહાર તે ત્યાગ મનાતે જ નથી. આ જ પ્રકારે ત્રીજું વ્રત ધારણ કરવાવાળાએ ટેકસ વગેરેને આગાર (છૂટ) રાખે હેય, તે તેને તે અતિચાર અનાચાર તે ગ્રહણ કરેલા ત્યાગને નથી. પાપ તે જરૂર છે. ખોટા લેખ લખ્યા હોય, આ ત્રીજા વ્રતને અતિચાર, અનાચાર નથી પરંતુ બીજા વ્રતના છે. આગાર રાખીને ત્યાગ કરે, તે ત્રીજું મૂળ વત કાયમ નથી રહેતું, પચ્ચકખાણ જરૂર થાય છે.” ઈત્યાદિ જે આપે લખ્યું છે, તેના ઉપર વિચાર કરીએ કે તે પચ્ચકખાણ કયા વ્રતમાં ગણાશે. દયાન દેવાથી ખાતરી થશે કે તે ત્રીજા વ્રતમાં જ મનાશે. પ્રશ્ન ૬૩૦ : આયુષ્ય કેવળ આર્તધ્યાનમાં કેમ બંધાય છે? જવાબ:–આર્તધ્યાન છા ગુણસ્થાન સુધી છે અને આયુષ્ય કર્મ–બઘનને પ્રારંભ પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી જ થાય છે. આટલા માટે જેના આર્તધ્યાન હોય અથવા જે પ્રમત્ત હોય, તેના આયુષ્ય કર્મને બંધ થઈ શકે છે. જેનું આર્તધ્યાન મૂળથી હંમેશાંને માટે છૂટી ગયું હોય કે અપ્રમત્ત હોય, તેના આયુષ્યને બંધ નથી થતું. એકાન્ત આર્તધ્યાનમાં જ આયુષ્ય બંધાય છે, એવી વાત નથી, પરંતુ પ્રમાદવાળા ધર્મધ્યાનીને પણ આયુષ્ય બંધ થઈ શકે છે, કેમ કે તેનું આર્તધ્યાન સમૂળું નથી છૂટ્યું જેમ કેઉત્તરાધ્યયનના અધ્યયન રહ્માના રરમા બેલથી જણાય છે. પ્રશ્ન ૩૧ –પ્રતિકમણ કર્યા પછી-બગયા કાળનું પ્રતિકમણ, વર્તમાનકાળની સામાયિક, આવતા કાળના પચ્ચકખાણુમાં કઈ દેષ લાગે હેય, તો મિચ્છામિ દુક્કડ દેવાય છે અને પણ ૧૮૨૪૧૨૦ પ્રકારમાં ત્રણ કરણ, ત્રણ ચોગ તથા ત્રણ કાળ (ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ)ને માટે મિચ્છામિ દુક્કડં દેવાય છે. આમાં શું રહસ્ય છે કે ભવિષ્યકાળનાં પચ્ચખાણનાં પણ મિચ્છામિ દુક્કડં વર્તમાનકાળમાં દેવાય છે? જવાબ –આવતા કાળના પચ્ચક્ખાણ સંબંધી મિચ્છામિ દુક્કડંનું તાત્પર્ય તે આ જ સંભવ છે કે પચ્ચકખાણ, અશ્રદ્ધા, અવિનય વગેરેથી કર્યા હોય. વાસ્તવમાં મિચ્છામિ દુક્કડં તે ભૂતકાળનાં પ્રતિકમણનું જ છે. ૧૮૨૪૧૨૦ પ્રકારનાં મિચ્છામિ દુકકોંમાં જે ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળની અપેક્ષાથી મિચ્છામિ દુકાં દેવાય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] સમર્થ–સમાધાન છે, તે પણ તે ગયા કાળના હિંસા સંબંધી પ્રતિકમણનાં જ છે. ગયા કાળમાં પણ ભવિષ્યકાળની ચિંતવના કરી લેવાય છે, જેવી રીતે-“હું કલકત્તા ગયા હતા, પણ અમુક શાક ન ખાધું, કે અમુક વાહન (સવારી)માં ન બેઠે. હવે જઈશ તે જરૂર ખાઈશ કે બેસીશ.” વગેરે હજુ સુધી આ વિચાર છે તો ભવિષ્યને, પરંતુ તેની ચિંતવના તે કરી લેવાઈ છે. આટલા જ માટે તેના મિચ્છામિ દુક્કડે દેવાય છે. આ જ રીતે ભૂતકાળમાં ત્રણે કાળોનું સમજવું જોઈએ. પ્રશ્ન ૬૩ર –૧૫ કર્માદાનમાં, શું આગાર રાખીને પચ્ચકખાણ થઈ શકે છે? અગર ૧૫ કર્માદાનમાં આગાર રહી શકે છે, તે શું આવી હાલ. તમાં સાતમું વ્રત રહે છે, એટલે કે ૧૫ કર્માદાનમાં આગાર રાખીને કઈ સજન વ્રત ધારણ કરે છે, તો તે હાલતમાં તેનું સાતમું વ્રત રહે છે કે નહિ? જવાબ –આમ તે શ્રાવકે ઉત્કૃષ્ટ દષ્ટિથી ૧૫ કર્માદાને ત્યાગ જરૂર કરે જ જોઈએ. પણ કર્માદાને પૂર્ણ ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી આગાથી પણ પચ્ચકખાણ થઈ શકે છે. કર્યાદામાં આગાર રહેતા હોવા છતાં પણ ૭ મું વ્રત ધારણ કરી શકાય છે. ભગવતીજીના ૭ મા શતકના બીજા ઉદ્દેશકની ટીકા અને “સેન પ્રશ્નથી આ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૩૩ --પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ-આ ચાર બંધના ભેદમાંથી ક્યા ભેદ કવાયના અને કયા ભેગના? રસ–બબ્ધ બનેથી છે કે એકલા કષાય કે ભેગથી? કયા શાસ્ત્રમાં આનું વર્ણન મળી શકશે? જવાબ –બંધ તે હંમેશાં ચારેય એકી સાથે થાય છે. પરંતુ દેશની પ્રબળતા રહેવાથી પ્રકૃતિ તથા પ્રદેશ બંધની પ્રચુરતા હોય છે અને સ્થિતિ તેમ જ અનુભાગની મંદતા હોય છે. આ જ રીતે કપાચની પ્રબળતા હેવાથી સ્થિતિ ને અનુભાગ બંધની તિવ્રતા હોય છે અને પ્રકૃતિ કે પ્રદેશબંધની મંદતા. ગ તેમ જ કષાયની એકી સાથે પ્રબળતા હોવાથી ચારેય બધેમાં પ્રચુરતા હોય છે. તાત્પર્ય એ છે કે પ્રકૃતિ તેમ જ પ્રદેશમાં મુખ્યતા વેગની અને સ્થિતિ કે અનુભાગર્મા મુખ્યતા કષાયની હોય છે. ૧૦ મા ગુણસ્થાનથી આગળ ૧૩ મા સુધી ફક્ત ૧ સાતવેદનીયને બંધ થાય છે. ત્યાં કષાય નથી, તે પણ વેગથી સાતવેદનીયને બંધ ચારે ય પ્રકારનાં થાય છે, કષાય ન હોવાથી તે બંધની સ્થિતિ રસમયથી વધારે નથી થઈ શકતી. અનુભાગની ડીક (સાતા) રૂપજ થાય છે. પનાવણું, ભગવતી, ઠાણુગ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં જુદી જુદી જગ્યાઓએ કર્મોનું વર્ણન દીધું છે. પણ કર્મગ્રન્થમાં એકત્રિત વર્ણન મળી શકે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા ( ૧૦૩ પ્રશ્ન ૬૩૪ઃ—માહનીય કૅના સાપરામથી અનુયાગ દ્વારમાં આઠ એલની પ્રાપ્તિ બતાવી, પરં'તુ મિથ્યાદષ્ટિ અને મિશ્રદૃષ્ટિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? જવાબ :——જીવ મેહનીયના ક્ષયાપશમથી જ કુશ્રદ્ધાનું મંડન ( મંડાણુ ) તથા સુશ્રદ્ધાનું ખંડન કરી શકે છે. મંડન--ખંડનની શક્તિનું પ્રાગટચ તથા રુચિ, માહનીયના ક્ષયાપશમથી જ થાય છે અને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ આ પણ મેહનીયના ક્ષયાપશમથી થાય છે. આ રીતે કુદેવ વગેરેની રુચિ તથા સુદેવ વગેરેની અરૂચિ આ મિથ્યાદષ્ટિ તથા બન્નેની પ્રત્યે સમાનતા આ મિશ્રષ્ટિ એ બન્ને જાતની રુચિઓ પણ મેહનીયના ક્ષયાપશમથી જ થાય છે. જડને તા આવી રુચિ પણ પેદા નથી થઈ શકતી. પ્રશ્ન ૬૩૫ :—અપ્રતિપાતિ અવધિજ્ઞાની (પહેલા કમ ગ્રન્થમાં લખ્યુ છે કે) બધા લાક જુએ અને અલકના એક પ્રદેશ પણ જુએ, તે। અલેકને એક પ્રદેશ કેવી રીતે જુએ ? જવાબ :—અવધિજ્ઞાનના વિષય રુપી પદાર્થ છે. અલેાકમાં રુપી દ્રવ્ય નથી, પરંતુ કોઇ જીવને એટલું અવધિજ્ઞાન થઈ જાય છે કે આખા લેાકમાં રુપી પદાર્થને જાણી લીધા પછી જો અલાકમાં પણ રુપી દ્રવ્ય હાય, તે તેનાં એક પ્રદેશને પણ જોઈ શકે છે. આટલી શક્તિવાળુ અવધિજ્ઞાન પાછું નથી પડતું. અલાકમાં તા રુપી પદાર્થ છે જ નહિ, પરંતુ જ્ઞાનની શક્તિ બતાવવાને માટે આ કલ્પના કરી છે, જેનાંથી સરળતાપૂર્વક તેમની જ્ઞાન શક્તિનો પરિચય થઈ શકે. નંદીસૂત્રમાં પશુ આવું વણ ન છે, પ્રશ્ન ૬૬ :——ભાવ વડે ઋનુમતિ મન:પર્યાવજ્ઞાની દ્રવ્યના અસ`ખ્યાતા પર્યાય જાણે અને વિપુલમતિ તેનાંથી વધારે જાણે, એવુ કહેવુ. ઠીક છે, કે ‹ ઉત્કૃષ્ટ બધા ભાવાના અનન્તમા ભાગને જાણે ? ’ જવાબ :—વિપુલતિ મનઃપ જ્ઞાન, ઋન્નુમતિ મનઃપવજ્ઞાનથી વધારે જાણતાં બધા ભાવાના અનન્તમા લાગને જાણે છે. આ અન્નેય વાતે વિપુલમતિને માટે કહેવી જોઈ એ. પ્રશ્ન ૬૩૭:—ચાલતી ટ્રેઈનમાં સામાયિક કરી શકાય કે નહિ ? અથવા ચાલતી ટ્રેનમાં સામાયિક કરે, તે શાસ્ત્ર-સમ્મત છે કે નહિ ? જવાબ ઃ—ભાવ-સામાયિકની વાત તે નિરાળી છે તથા સામાયિકવાળાને કઈ જબરજસ્તીથી ટ્રેઈનમાં ફેંકી દે, એવી દશામાં સામાયિકવાળાના ભાવ વિશુદ્ધ રહે, તે તેની સામાયિક ભંગ નથી થતી. પરંતુ વ્યાવહારિક સામાયિક વ્રત ચાલતી ટ્રેઈનમાં કરવામાં શાસ્ર Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] સમથ સમાધાન સમ્મત નથી. કેમકે ત્યાં હિંસા વગેરે પ્રવૃત્તિઓ ચાલુ છે. તથા અગ્નિ પાણી વગેરેના સંઘ ચાલુ છે. આટલા માટે ટ્રેઈનમાં વ્યવહાર સામાયિક વ્રત કરવામાં શાસ્ત્રસમ્મત નથી. પ્રશ્ન ૬૩૮ :—દેવાનાં અંગ ક`પે તે સ્વાભાવિક રીતે કે કોઈ નિમિત્તથી ? જવાબ ઃ—તિ કરોનાં જન્મ વગેરે પ્રસંગ ઉપર તેા લેકાનુભાવ (સ્વભાવ)થી તથા ખીજા પ્રસંગા ઉપર તપ, મંત્ર વગેરેનાં નિમિત્તથી આમ બન્ને પ્રકારથી દેવાના અંગઆસન ( સિંહાસન ) કંપે છે. પ્રશ્ન ૬૩૯ઃ—સાતા વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડ સાગરની કયાં ભાગવાય છે ! જવાબ ઃ—જે રીતે, નરકગતિ તેમ જ નરક અનુપૂવિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ અને દેવગતિ તેમ જ દેવ અનુપૂર્વિની ૧૦ ક્રડામ્રાટ સાગરની બાંધીને બીજી ગતિ નામ કર્મીની પ્રકૃતિની સાથે તે પ્રકૃતિનુ સંક્રમણ કરીને તથા વચ્ચે-વચ્ચે કેવળ પ્રદેશ ઉયરૂપમાં પણ ભોગવી લ્યે છે, તે જ પ્રકારે સાતાવેદનીયના પ્રદેશ પણ અસાતાની સાથે સાથે પ્રદેશ ઉદયરૂપ વગેરેથી ભાગવી લે છે. આ રીતે, અનેક પ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈ એ, પ્રશ્ન ૬૪૦ઃ—વંદના કરીને કોણે કમ હલકાં કર્યાં? દાખલાસહિત અતાવશે? જવાબ ઃ—નદી સૂત્રમાં સ્થીરાવલી પછી ‘ ભેરી ’શબ્દ પર જે ૧૩ મી કથા શ્રી કૃષ્ણ વાસુદેવની છે, તેમાં તેમણે વંદના કરીને ક હલકા કર્યાં, એવું વણ ન છે અને ઉત્તરાધ્યયનના ૨૯ માં અધ્યયનના ૧૦ મા ખેલમાં વંદના થી કેમ હલકાં થવાનું સ્પષ્ટ લખ્યું છે. પ્રશ્ન ૬૪૧ ઃ-એક મુનિએ એક પુસ્તકમાં સજ્વલનનાં લાભની સ્થિતિ એ મહીનાની લખી, શુ તે ઠીક છે? તે મુનિજી તે અત્યારે હૈયાત નથી, એટલા માટે આના ખુલાસા જો શાસ્ત્ર સમ્મત હોય, તો બતાવશે ? જવાબ ઃ—સ જ્વલનના લાભની બંધ-સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૪૦ કાઢાકાડ સાગરની પન્નવાના ૨૩મા પદના ખીજા ઉદ્દેશાના મૂળપાઠમાં બતાવી છે. અંતર્મુહૂત ના અંધ ક્ષેપક-શ્રેણીવાળા જીવાને ૯ માં શું. ના અ ંતિમ સમયમાં ( જે સંજવલનના લેાભના અધતુ છેલ્લું સ્થાન છે) થાય છે અને ૪૦ કાડાક્રેડના બંધ પ્રથમ ગુ.માં થઈ શકે છે. આ બન્ને પ્રકારના અધ સ્થાનોની વચ્ચે વિવિધ મધ્યમ સ્થિતિ-ખ ધના સ્થાન છે. સંજવલનના ક્રોધની ખંધ-સ્થિતિ જયન્ય ૨ મહીનાની બતાવી છે, પરંતુ લેાભની નહિં, લેાભનાં સિવાય ખાકીના કષાયાની ઉત્ક્રય સ્થિતિ જ. ઉ. અંતર્મુહૂત અને લાભની ઉત્ક્રય સ્થિતિ જ. એક સમય ઉ, અંતમુહૂતની પન્નવણાતા ૧૮ મા પદ્મ વગેરેથી સાબિત છે. તે ૧૧ મા ગુ.થી પાછે ફરીને ૧૦ મા ગુ. માં આવીને એક સમયમાં કાળ કરવાવાળાની Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો | [ ૧૭૫ અપેક્ષાથી છે. નહિં તે પ્રત્યેક કષાયની ઉદય સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. ઉપર પ્રમાણેનાં પ્રકારથી સંજવલન લેભની બંધ તેમ જ ઉદય સ્થિતિને ધ્યાનમાં લઈને વિચાર કરી લે. પ્રશ્ન ૬૪ર–પરદેશી રાજાને ૧૩ છટ્ટ (બેલા) એકીસાથે બે ઉપવાસ) હેવાનું કહેવાય છે, તે તેને શો આધાર છે? જવાબઃ–પરદેશી રાજાને ૧૩ છઠ્ઠનું પ્રમાણુ રાયપ્રસેણીમાં તે છે નહિ, અને ક્યાંક કથા-ગ્રંથમાં હોય, તે ધ્યાનમાં નથી. પ્રશ્ન ૬૪૩ –ગેચરી જતાં વખતે ગૃહસ્થ દ્વારા સચિત્ત પાણી વગેરેને સ્પર્શ થઈ જાય, તે તે ઘર અસૂઝતું થઈ જાય છે અને મુનિરાજ આહાર વગેરે લીધા વિના જ પાછા ફરે છે. આ દિવસ તે ઘર અસુઝતું જ મનાય છે. તે સમુદાયના કેઈ પણ સાધુ સાધ્વી તે દિવસે તે ઘરેથી આહાર નથી લેતા, તે આવો નિષેધ (મનાઈ) ક્યા આધારથી કરાયે? શાસ્ત્રીય આધાર જવાબ :– સાધુને હરાવવાનાં નિમિત્તથી સચિત્ત પાણીને સ્પર્શ વગેરે થઈ જાય, તે તે ઘર અસૂઝતું તે સંપ્રદાયને ત્યાં વિરાજી રહેલા મુનિઓને માટે સમજે છે, પરંતુ સતીઓને માટે નહિ, આ જ રીતે, તે ઘર સતીઓને અસૂઝતું થઈ જવાથી તે સંપ્રદાયના મુનિઓને માટે નહિ, સંત-સતીઓનાં આહાર-પાણીને સંગ ન થવાને કારણે આ જ રીતે અસૂઝતું ઘર થવાવાળા મુનિઓએ તે દિવસે વિહાર કર્યો હોય અને તે સંપ્રદાયના બીજા મુનિ તે જ દિવસે આવી ગયાં હોય, તો તે મુનિઓને તે ઘર અસૂઝતું. નથી રહેતું. તે દિવસે સંપૂર્ણ અસૂઝતાનું કારણ આ પ્રકારે ધ્યાનમાં છે-ગૃહસ્થને ત્યાં અસન વગેરે ૪ આહાર તૈયાર ન થયા હોય, પરંતુ થઈ રહ્યા હોય, એવું જે સાધુ જાણું લે, તે તરત જ પાછા ફરી જાય, પરંતુ ઘરમાં ન જાય. જે ત્યાં આહાર વગેરેને માટે જવાનું જરૂરી હોય, તે કંઈક દૂર એકાન્તમાં રોકાઈ જાય, અસન વગેરે ૪ તૈયાર થયા જાણીને પછી જાય-આવું આચારાંગના ૧૦મા અધ્યયનના ૪ થા ઉદ્દેશામાં છે. આ ઉપરથી આ વિચાર સમજમાં આવે છે કે – ગૃહસ્થ આરંભની શીવ્રતા (ઉતાવળ) કરી લેશે – આવી આશંકાથી મુનિ તરત જ પાછા ફરી જાય, તે પછી સાક્ષાત્ મુનિ વહાવરાવવામાં નિમિત્તથી જેની વિરાધના થવાથી તે મુનિ, તે દિવસે તેને ત્યાં તેનાં કે બીજાના હાથથી વહારે જ કેવી રીતે? આટલા માટે તે દિવસ જરૂર ટાળવું જોઈએ. પ્રશ્ન ૬૪૪–આ જ રીતે ગૃહસ્થના હાથમાં કઈ સચિત્ત વસ્તુ હોય અને તે વંદના કરે અને કહે: “પધારે, ચરીને લાભ આપે,” તેનું આટલું કહેવા માત્રથી તે ઘર અસૂઝતું થઈ જાય અને ત્યાંથી કંઈ પણ ન Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] સમર્થ–સમાધાન લેવું–આમ કઈ કઈ કહે છે, તે આવી પ્રવૃત્તિ કયા આધારથી થાય છે? શું “અધિક–પ્રરુપણું” દેષ નથી? જવાબ :–રસ્તામાં કેઈ ગૃહસ્થ મળે અને આ રીતે (પ્રશ્નમાં લખ્યા પ્રમાણે) કહે, તે તેનાં કહેવા માત્રથી ઘર અસૂઝતું નથી થતું, તથા સાધુ કેઈને ત્યાં જાય, ત્યાં કોઈ અસૂઝતા ભદ્ર ગૃહસ્થ વહેવરાવવાને નિમિત્તે તે ન ઊઠે, પરંતુ સહજ જ વંદનાના નિમિત્તે ઊઠે, તે ઘર અસૂઝતું નથી થતું, પરંતુ સાધુના અંદર જવાના રસ્તાને માટે તેમ જ વહાવરાવવાને માટે જીવોની વિરાધના વગેરેનું કારણ થયું હોય, તે ઘર અસૂઝતું સમજવું જોઈએ. પ્રશ્ન ૬૪૫ – પંજાબ, મારવાડ વગેરે પ્રદેશના મુનિ અને તેરાપંથી, પિતાનાં સ્થાનથી રાત્રિએ એક સે પગલાં દૂર સુધીની જગ્યાએ વ્યાખ્યાન દેવા જાય છે, તે આને માટે પણ કેઈ શાસ્ત્રીય આધાર છે શું? જવાબ:–રાતનાં વ્યાખ્યાન દેવાને માટે સ્થાનઅંતર સો પગલાં સુધી જાવાને માટે કઈ શાસ્ત્રીય પ્રમાણ જાણવામાં નથી. પ્રશ્ન ૬૪૯ –સુલસા સતીને દેવદત્ત વગેરે ૩ર ૫ થયા હતા કે રૂર લક્ષણે વાળે એક જ પુત્ર થયો હતો? જવાબ:–સુલસા સતીને ૩૨ પુત્રે થયા હતા. પ્રશ્ન ૬૪૭ –છઠ્ઠા સતી પુષ્પ ચૂલાનાં લગ્ન થયાં હતાં કે નહિ? જે થયાં હતાં, તો તેની સાથે તેમના ભાઈ પુષ્પચૂલની સાથે થયાં હતાં શું? જવાબ –છઠ્ઠાં સતી પુષ્પચૂલાનાં લગ્ન, પુષ્પચૂલ નામનાં પિતાનાં ભાઈની સાથે જ થયાં હતાં. આ લગ્ન તેમની માતા પુષ્પવતી રાણીએ ના પાડવા છતાં પણ તેમના પિતા પુષ્પકેતુ રાજાએ કરી નાખ્યાં હતાં. આ રીતે કથામાં છે. પ્રશ્ન ૬૪૮–તીર્થકર મુખત્રિકા ( પત્તી) કેમ નથી રાખતા? જવાબ:–અનાદિકાળથી તીર્થકરોની આ જ રીતિ છે કે તેઓ દીક્ષા લઈને દીક્ષાની મુખ વસ્ત્રિકા વગેરે કઈ પણ સામગ્રી નથી રાખતા અને જ્ઞાન તથા અપ્રમત્તતા પૂર્વક સતત સાવધાનીથી સંયમની અવિરુદ્ધ પ્રવૃતિ જ કરે છે. તેમનાં મુખવસ્ત્રિકા વિના પણ હાથ વગેરેથી સંભાળ રાખીને બોલવાની સાવધાની હંમેશાં રહેવાને સંભવ છે. આ કારણથી તેમને મુખવસ્ત્રિકા વગેરેની કોઈ જરૂરત નથી રહેતી. પ્રશ્ન ૬૪૯–ષભદેવ ભગવાને યુગલની સાથે સંબંધ (ફરી પતિ કરે-બીજો પતિ કરો) કર્યો હતો કે નહિ? જવાબ –એક યુગલ, નાની ઉંમરનું જ હતું. તેને યુવાન અવસ્થા પ્રાપ્ત થઈ Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૭૭ ન હતી, તેનું રક્ષણ માતા–પિતા જ કરી રહ્યા હતા, આવી અવસ્થામાં શાસ્ત્રકાર તેમને બહેન-ભાઈ જ માને છે. તે ખાળ અવસ્થામાં, તે યુગલમાંના ખાળક મરી ગયા અને ખાલિકા રહી ગઈ, તે ખાલિકાનું પાલણપાષણ માતા-પિતાએ કર્યું. પછી અવસ્થામાં આવ્યા પછી તે કુંવારી કન્યાની સાથે ભગવાન ઋષભદેવનાં લગ્ન થયાં, પરંતુ સ ંબંધ નહિ', સંધ કહેવાવાળા ભગવાન ઉપર જૂઠા કલંક લગાવે છે. પ્રશ્ન ૬૫૦ઃ—અગ્યાર ગણધરામાંથી કેટલા ગણધરાએ નાતા (સંબંધ) કર્યા? જવાબ ઃ—કોઈ પણ ગણુધરે નાતા (નાતરૂ) નથી કર્યાં. કેટલાય લોકો ‘ છઠ્ઠા સાતમા ગણધરની માતાએ નાતો કર્યાં ’–એવા આક્ષેપ કરે છે, પરંતુ આ વાતનું ખંડન પણ ૩૦ -૮૩, ૬૫ અને ૯૫ મા સમવાયાંગના મૂળ પાઠથી થાય છે. આ કારણથી આ કહેવું પણ તેમનું મિથ્યા ( ખાટુ' ) છે. પ્રશ્ન ૬૫૧ :—પહેલા પ્રહરમાં લાવેલુ ધાવણુ, ચેાથા પ્રહરમાં કામમાં નથી આવતું, પણ ગૃહસ્થને ત્યાંથી પહેલા પ્રહરનું કરેલુ. ધાવણુ, બીજા પ્રહર વગેરેમાં લઈ આવવાથી ચેાથા પ્રહરમાં પણ કામમાં લેવાય છે. આનુ` શું કારણ છે? જવાબ :—આહાર, પાણી, લવીંગ, સૂંઠ, ચૂ, લેપ વગેરે વસ્તુ, સાધુએ ગ્રહણુ કરી લીધા પછી, સાધુને માટે વાપરવાના સાહજિક કલ્પ ( નિયમ ) ૩ પ્રહરના જ છે. આથી લવીંગ વગેરેની જેમ ધાવણ પણ ચોથા પ્રહરમાં કામમાં નથી આવતું અને તે જ ધાવણ વગેરે બીજા પ્રહરમાં લાવ્યા પછી સુર્યાસ્તની પહેલાં કામમાં આવી શકે છે. પ્રશ્ન પર ઃ—સાધ્વીનું વ્યાખ્યાન, સ્ત્રી અને પુરુષાની પરિષદમાં પહેલાં કયારેય થયુ` હતુ` કે નહિ ? જો થયું', તે શાસ્ત્રમાં કઈ જગ્યાએ આવ્યું છે ? જવાબ ઃ—નંઢી તથા સિદ્ધપ્રાભૂતની ટીકામાં સાધ્વીએ દ્વારા પ્રતિòાધિત પુરુષાનું સિદ્ધ થવાનુ ખતાવ્યું છે. આથી સાધ્વીએ સ્ત્રી અને પુરુષોની મળેલી સભામાં પણ ઉપદેશ દઈ શકે છે. પ્રશ્ન ૬પ૩: શ્રી સાતમી નરકમાં શા માટે નથી જતી? જવાબ :—આયુબંધના પ્રસંગ ઉપર સ્વભાવથી જ સ્ત્રીનાં સાતમી નરકનાં આયુષ્યના બંધ થાય, એવા અધ્યવસાય ઉત્પન્ન જ નથી થતા. આટલા માટે સાતમી નરકમાં જતા નથી. પ્રશ્ન ૬૫૪ઃ—સો વરસેાથી દિક્ષિત સાધ્વી પણ એક દિવસનાં દીક્ષિત સાધુને વંદના કરે આવું કેમ બતાવ્યું છે? પાંચ મહાત્રત અનેનાં છે, તે પછી સાધુનું પદ ઊંચુ` કેમ છે ? જવાબઃ—સાધુ-સાધ્વીઓમાં મહાવ્રતાની સમાનતા હોવા છતાં પણ પુરુષનાં વંદુનથી સ, ૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ૧૭૮ ] સમર્થ–સમાધાન સાધ્વીઓમાં અભિમાન વગેરેની માત્રા ન વધી જાય વગેરે કારણો જોઈને જ પ્રભુએ પુરુષ-યેષ્ઠ ક૫” ફરમાવ્યું-એવો સંભવ છે. આ જ ક૯૫ના-હિસાબથી જૂની દીક્ષિત સાધ્વી પણ નવા દીક્ષિત થયેલા સાધુને વંદન કરે છે. અને મોટા (પુરુષ-યેષ્ઠ) પણું માને છે અને આમ કરવું જ ઠીક જણાય છે. પ્રશ્ન ૬૫૫ –જીવાભિગમ સૂત્રમાં ૫ સ્થાવરને બદલે ૩ સ્થાવર જ કેમ બતાવ્યા? જવાબ –તેઉકાય અને વાયુકાયને સ્થાવર હોવા છતાં પણ ગતિ કરવાનાં (ઘાસ વગેરે ચીજો સળગતાં તેઉકાય આગળ ચાલે છે અને વાયુકાય પણ હવા રુપથી આગળ ચાલે છે) કારણે જીવાભિગમ અને ઉત્તરાધ્યયનમાં “ત્રસ’ બતાવ્યા છે. એટલે કે તેઉકાય અને વાયુકાય સ્થાવર છે, પરંતુ તે ગતિ કરવાને કારણે, તેમને “સ” પણ કહે છે. પ્રશ્ન ૬૫દ -ચૈત્ય” કેને કહે છે અને કેટલાં પ્રકારનાં હોય છે? જવાબ –જ્ઞાન, સાધુ, સ્તંભ (ચિતા ઉપરને થાંભલે) વ્યંતરા પતન ( વ્યંતરને રહેવાનું સ્થળ) વૃક્ષ વિશેષ વગેરે અનેક વસ્તુઓને “ચૈત્ય' કહે છે. એટલે કે જ્ઞાન વગેરે અનેક ચીજો ચૈત્ય કહેવાય છે. પ્રશ્ન ૬૫૭:–અછાયા (ઉઘાડું) કેને કહે છે? છાપરાંની નીચે તે સૂક્ષ્મ જીવ આવે છે? જવાબ:–છાયેલા (ઢાંકેલા) મકાન કે ઝાડ વગેરેની નીચે તે અછાયા નથી ગણાતી, ખાસ કરીને ઉપર ઉઘાડું હોય તેને “અછાયા' કહે છે. આવા ઉપર ઉઘાડા મકાન વગેરે હોય, ત્યાં સાધુને રાતમાં સૂવું, બેસવું વગેરે નથી કહપતું. છાપરાં મોટા હોય તે છાપરાંની નીચે બેસવામાં અછાયા સંબંધી કોઈ વાંધો જાણેલ નથી. છાપરાંની નીચે સૂફમ જીવ આવવાને સંભવ નથી રહેતું. પ્રશ્ન ૬૫૮ –બે હાથની અવગાહનાના સિદ્ધ કેવી રીતે થયા? જવાબ-કેઈ નાની ઉંમર (નવ વરસ)માં વામન સંસ્થાનવાળા મુનિ, ચોથા આરાના અંતમાં કે પાંચમાના પ્રારંભમાં મિક્ષ જાય, તો એવા પ્રસંગ ઉપર બે હાથની અવગાહનાવાળાનું સિદ્ધ થવાનું સંભવિત થઈ શકે છે. આ પ્રશ્ન ૬૫૯–શું “ અવધિ’ જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે? જવાબ:–મતિ, શ્રત અને અવધિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓના ક્ષે પશમની સાથે દર્શન-સપ્તકનું ક્ષોપશમ વગેરે થયું હોય, તે ત્રણ જ્ઞાન, અને દર્શન-સપ્તકનું ક્ષપશમ વગેરે ન થયું હોય તે ત્રણ અજ્ઞાન થાય છે. અજ્ઞાન દશામાં જ તે “વિભંગ જ્ઞાન” કહેવાય છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૭૯ પ્રશ્ન દ૬૦-પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્યા પ્રકારે છે? જવાબ –મેરુ પર્વતની પૂર્વની બાજુએ ૧૬ વિજ્ય, પૂર્વ મહાવિદેહની છે અને પશ્ચિમ તરફની ૧૬ વિજય, પશ્ચિમ મહાવિદેહની છે. પ્રશ્ન દ૬૧ –તંદુલમચ્છ ગર્ભ જ છે કે સમૂર્ણિમ? જવાબ:–“નંદુલ” નામ ચોખાનું છે. જે મચ્છની થાવલ જેટલી અવગાહના હોય અને તે જ આકારનાં હોય, તેને “નંદુલમછ” કહે છે. તે સંજ્ઞી અસંજ્ઞી બન્ને પ્રકારનાં હોઈ શકે છે. પરંતુ પહેલી નરકથી આગળનાં નરકમાં જાવાવાળા એકાન્ત સંસી જ હોય છે. પ્રશ્ન દદર – જૈનધર્મનું મૂળ શું છે અને તેનાં લક્ષણે કયાં છે? જવાબ જિન આજ્ઞા પ્રમાણે મહાવ્રત અને અણુવ્રતોનું પાલન જૈન ધર્મનું મૂળ છે અને સમ્યગદર્શન અને જ્ઞાન જૈન ધર્મનાં લક્ષણ છે. પ્રશ્ન દ૬૩–સંપ્રદાય કેવી રીતે શરૂ થયા અને સંપ્રદાય કેમ કહેવાયા? જવાબ:–દૂર દૂર વિચરવાને કારણે અધિક સાધુ સાધ્વીઓની એક આચાર્યથી સંભાળ ન લઈ શકવાને કારણે તથા આચરણ (સમાચારી) ભેદનાં કારણે-ઈત્યાદિ કારણેથી સંપ્રદાયે ચાલુ થયા. ૨૨ મુખ્ય પ્રભાવકારી પુરુષો મધ્યકાળમાં (થડા કાળ પહેલાં) થયા, તેઓ જુદા જુદા પ્રાંતમાં વિચારીને લોકમાં ધર્મની ભાવના ભરતા-જાગ્રત કરતા હતા. આ કારણથી તે ૨૨ પુરુષનાં નામથી ૨૨ સંપ્રદાય કહેવાય છે. પ્રશ્ન દ૬૪ –ગ્રહણ કેને કહે છે? જવાબ:–ચન્દ્ર તથા સૂર્યનાં વિમાનની અને મનુષ્યની વચ્ચમાં રાહનાં વિમાન આવવાથી ગ્રહણ થાય છે. એટલે કે પૂર્વ શહૂનાં વિમાન અહીં તહીં જતાં ચન્દ્ર સૂર્યના વિમાનની નીચે આવવાથી એવા આવૃત રૂપ દેખાય તેને ગ્રહણ” કહે છે. પ્રશ્ન દદપ –ગાથાપતિ, કૌટુમ્બી અને સાર્થવાહ કેને કહે છે? જવાબ –ગાહાવઈગૃહપતિ (ઘરધણી) અને માંડલિક રાજાને “ગાહાવઈ' કહે છે. કૌટુમ્બિક-કુટુમ્બના સ્વામીને “કૌટુમ્બિક” કહે છે. સાથેનાયકને “સાર્થવાહ” કહે છે. સાર્થવાહના લક્ષણ આ પ્રકારે બતાવ્યા છે-જેને રાજાનું બહુમાન હોય, જે લેકમાં પ્રસિદ્ધ હેય, ગરીબોને નાથ હોય અને પ્રવાસમાં જતાં, રસ્તામાં પ્રેમ કરવાવાળા હોય, તેને “સાર્થવાહ” કહે છે. પ્રશ્ન કદ –બદામના ગેટા સચિત્ત છે કે અચિત્ત? જવાબ –બદામના અખંડ ગોટા (મજજા) સચિત્ત માનવામાં આવે છે અને સચિત્ત હેવાને જ સંભવ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ܪ܂ e. J સમર્થ-સમાધાન પ્રશ્ન દ૬૭ –વરસાદમાં આવે જાય તેને માંગલિક કહેવું કે નહિ ? જવાબ વરસાદના છાંટામાં રોકાયેલા ભાઈ-બહેન વગેરેને માંગલિક ન સંભળાવવું. જે તેઓ છાંટા ન લાગતા હોય ત્યાં ઊભા હોય, તે માંગલિક સંભળાવી શકાય છે. પ્રશ્ન કદ –માસામાં ગ્રહસ્થને ત્યાંથી પાટ લાવવી કે દેવી ગ્ય છે કે નહિ, તથા જ્યાં ઉતર્યા હોય તે મકાન વગેરેના પાટપાટલાની આજ્ઞા લેવી તેમ છેડવી કે નહિ? જવાબ:–માસામાં ગૃહસ્થને ત્યાંથી પાટ, બાજોઠ લાવી શકાય છે. તથા લઈ આવેલ પાછા પણ દઈ શકે છે. આ જ રીતે ઉતર્યા હોય તે મકાનમાંથી પણ લઈ શકે છે અને પાછાં દઈ શકે છે. પ્રશ્ન દ૬૯ –પરમાધાર્મિક અને સ્મક દેવામાં કેટલી લેશ્યા હેય છે? જવાબ:–ભગવતી સૂત્રના ત્રીજા શતકના ૭મા ઉદ્દેશકમાં પરમધાર્મિક દેવેને યમ લોકપાળના પુત્ર સ્થાનીય બતાવ્યા છે અને ત્યાં જ તેમની સ્થિતિ એક પલ્યોપમની બતાવી છે, તથા ૧૪મા શતકના ૮ મા ઉદ્દેશકમાં ભક દેવેની સ્થિતિ પણ એક પ૫મની બતાવી છે. ઉપર કહેલી સ્થિતિના હિસાબથી પરમાધાર્મિક અને જૂભક એવા બન્ને પ્રકારના દેવેમાં દ્રવ્ય લેશ્યા એક તેને જ હોય છે. કેમકે ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૪ મા અધ્યયનમાં લેશ્યાઓની સ્થિતિનું વર્ણન જેવાથી સ્પષ્ટ થાય છે, કે-પ૫મના અસંખ્યાતમા ભાગવાળા દેવમાં તે કૃષ્ણ વગેરે ચાર લેશ્યાઓમાંથી દ્રવ્ય-લેશ્યા એક જ હોય છે. અને પપમના સંખ્યામાં ભાગની સ્થિતિથી લઈને યાવત્ પલ્યોપમ વગેરેની સ્થિતિવાળા દેવમાં દ્રવ્ય લેશ્યા એક તેજુ જ હોય છે. જે ઉપર કહેલા બન્ને પ્રકારના દેવેની પરિવાર ભૂત કે આભિગિક દેવ નાની (પલ્યોપમના અસંખ્યાતમા ભાગની) સ્થિતિના હોય, તે તેઓમાં વેશ્યા કૃષ્ણ વગેરે માંથી એક હોઈ શકે છે. નહિ તે એક પોપમ વાળાઓમાં તે માત્ર એક તેજેશ્યા જ સમજવી જોઈએ. પ્રશ્ન ૬૭૦ ત્રીજા અને છઠ્ઠા દેવલોકના દેવેમાં કેટલી લેશ્યા હોય છે? જવાબ:-ત્રીજા દેવલોકના દેવેમાં એક પવૅલેશ્યા અને છઠ્ઠા દેવકના દેવામાં એક શુક્લ-લેશ્યા ભગવતીજીના ૨૪ મા શતકના ૨૦ મા ઉદ્દેશામાં બતાવી છે. શકા–અહીં એક પ્રશ્ન થાય છે કે અંબ અંબરિષ વગેરે નામ જાતિવાચક છે, કે વ્યક્તિ વાચક? જે જાતિ વાચક નામ છે, ત્યારે તે પરમધાર્મિક અને ભક બધા દેવામાં એક જ તે લેશ્યા હેવી જોઈએ. તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યની હોય છે. આથી ઓછી સ્થિતિ કોઈની નથી હોતી, ભલેને તે તેમના પારિવારિક કે આભિગિક દેવ પણ કેમ ન હોય ! જેમકે ચન્દ્ર વિમાનવાસી દેવેની જઘન્ય સ્થિતિ છે પત્ય અને ઉત્કૃષ્ટ એક પલ્ય એક લાખ વરસની છે. આમાં ચંદ્ર દેવેના પારિવારિક કે આભિ Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા | ૧૮૧ ચેગિક દેવાની પણ આનાથી ઓછી સ્થિતિ હાવાના સંભવ નથી. આ જ રીતે પરમાધામિક અને જા ભક જાતિના બધા દેવામાં એક પલ્યની સ્થિતિ હેાય છે. આનાથી ઓછી સ્થિતિ હાવાનેા સંભવ નથી. આ કારણથી ખધામાં એક તેજો લેશ્યા જ હોવી જોઈ એ. આ દેવેના પારિવારિક કે આભિચાગિક દેવામાં આનાથી નાની સ્થિતિ થતી હોય અને તેમાં ચાર લેસ્યાઓમાંથી કોઈ એક લેચ્યા હાય-આવું કાઈ શાસ્ત્રીય પ્રમાણુ આપના ધ્યાનમાં હોય, તે બતાવવાની કૃપા કરશે. સમાધાન અંબ, અષિ વગેરે નામ છે તેા જાતિવાચક, પરંતુ જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિના ખુલાસા કરીને ત્યાં નથી બતાન્યેા. જેવી રીતે સર્વાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ જ૦ ઉ॰ વગર ખતાવી છે, તેવી રીતે, પરમાધાર્મિક અને જૂ ભક દેવાની સ્થિતિ નથી બતાવી. કદાચ શાસ્ત્રકારોએ બાહુલ્ય પક્ષ તેમ જ સુખિયાઓને ધ્યાનમાં લઈ ને જ કહી હોય. આટલા માટે પરમાધાર્મિક અને જી ભકના પરિવારભૂત તેમજ આભિયાગિકોમાંથી કેાઈ દેવદેવીની સ્થિતિ કદ્દાચ એછી થતી હોય અને એમને માટે વિચારોમાં થોડુ સ્થાન દેવાય તા વાંધાની શી વાત છે? પ્રશ્ન ૬૦૧ ઃ——આપણા ઘર-ગૃહસ્થી કાયને માટે કોઈ પણ ઇચ્છા કરીને ભગવાન પાસે યાચના ન કરવી જોઇએ અને આશા રાખીને તપસ્યા પણ ન કરવી જોઇએ. આવુ અમે આપ લોકોની પાસે સાંભળ્યુ` છે. અહી શકા થાય છે કે શ્રીકૃષ્ણજીએ તેલા કરીને માતાની ઈચ્છા પૂરી કરી, સુભદ્રા સતીએ તેલા કરીને દેવને લાવ્યા અને ચપાપુરીના કિલ્લાના દરવાજા અધ કરાવ્યા અને તે સતીએ સૂતરનાં કાચા તાંતણાથી ચારણી બાંધીને પાણી કાઢીને છાંટયું ત્યારે દરવાજા ખુલ્યા, પણ આજકાલ આવી તપસ્યા કરવાની મનાઈ કરે છે, એનું શું કારણ છે? આ પ્રકારની રૂકાવટથી જ સારા સારા જૈના, કુદેવ અને કુગુરુને માનવા લાગ્યા છે? જવાબ :—દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનના ૪ થા ઉદ્દેશામાં ભગવાને સ મના કરી છે કે-આ લાકની ઇચ્છા વગેરેથી તપ ન કરવું. માત્ર કમેાંની નિરાને માટે જ તપ કરવુ જોઈ એ. બીજા પણ અનેક સૂત્રેામાં સંસારને લગતી ઇચ્છા રાખીને તપ કરવાની મનાઈ કરી છે. તે અનુસાર જ સાધુ તેના નિષેધના ઉપદેશ કરે છે, માત્ર પેાતાની રુચિથી નહિ. શ્રી કૃષ્ણ વાસુદેવે, મેઘકુમાર, ચક્રવર્તી એએ, અને કાણિક વગેરે અનેકોએ જે સાંસારિક ઇચ્છાઓને પૂર્ણ કરવાને માટે તેલા કર્યા તથા અત્યારે પણ કેટલાય કરે છે, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે, પરંતુ પ્રભુ અજ્ઞાથી નહિ. જો સાધુઓનુ બહાનુ ન કાઢતાં, સાધુએની આજ્ઞા માનીને જ ગૃહસ્થ એવું ઇચ્છાવાળુ તપ ન કરતા હાય, ત્યારે કુગુરુ કે કુદેવાને પણ ન માનવા જોઈએ, કેમ કે આમને માનવાના પણુ સાધુ, પ્રભુની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] સમર્થ–સમાધાને આજ્ઞાથી સંપૂર્ણ મનાઈ કરે છે. આ કારણથી બન્ને પ્રવૃત્તિઓને રોકીને પ્રભુ આજ્ઞા પ્રમાણે કર્મના ક્ષયને માટે જ તપ કરવું જોઈએ. કર્મ હટવાથી જરૂર સુખ થાય છે. અને આ જ ઉચિત છે. પ્રશ્ન ૬૭૨ -ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ, આ બન્ને સૂત્રોના પાઠ શું સરખા છે? જે સરખા છે તે શા માટે? જવાબ —ચન્દ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રાપ્તિ–આ બન્ને સૂત્રે છઠ્ઠા અંગના ઉપઅંગ માન્યા છે. અત્યારે આ બન્ને સૂત્રનાં પાઠ ડાક લેકો સિવાય લગભગ સરખા છે. આ સૂત્રની ટીકા કરવાવાળા આચાર્ય મલયગિરિ છે. તેઓ પિતે કહે છે, કે- સૂર્યપ્રજ્ઞપ્તિની નિર્યુક્તિ, પહેલા ભદ્રબાહસ્વામી દ્વારા કરાવી. કાળ પ્રભાવથી આ પ્રાપ્ત નથી. આટલા માટે હું કેવળ સૂત્રની વ્યાખ્યા કરીશ. આ બન્ને સૂત્રના પાઠ લગભગ સરખા જ કેમ છે તેના અનુમાનમાં કેટલાય વિચારો પેદા થઈ શકે છે. જેમકે સૂર્યપ્રજ્ઞપ્તિની બે નકલે પડી હેય, તેમાંથી એક નકલમાં એકાદ પાનું ચન્દ્ર પ્રજ્ઞપ્તિનું સામેલ થઈ ગયું હેય, તે પાનાને જોઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ ઉપર જ ચન્દ્રપ્રાપ્તિ નામ લખાવી દીધું હોય, પછી નકલે થઈને પ્રચલિત થઈ ગઈ હોય. અથવા શાસ્ત્ર, લિપિ–બદ્ધ કરતી વખતે આ બને સૂત્રોને જુદા જુદા સાધુ, લિપિબદ્ધ કાવતા, એક તરફ એક સૂત્રને, બીજી તરફ બીજા સૂત્રને બદલે ભ્રમથી તે જ સૂત્રને લિપિબદ્ધ કરાવી લીધું હોય, કે દીક (ઉધઈ) વગેરે પાનાંને ખાઈ જવાથી બીજા સૂત્રનાં ભ્રમથી બીજાનું જ નામ લગાવી દીધું હેય. ઈત્યાદિ અનેક શંકાઓ ઊભી થઈ શકે છે. આનું ખાસ કારણ તે વિશેષજ્ઞ અને સર્વજ્ઞ જ જાણે. પ્રશ્ન દ૭૩ –યુવક અને રૂપુષ્ટ મનુષ્ય, સ્વસ્થ દશામાં સંથારો માગે, તે સાધુ તેને સંથારે કરાવે કે નહિ? જવાબ –વિશેષ જ્ઞાની તે જ્ઞાનમાં જેવું ગ્ય સમજે તેવું કરે, પરંતુ સામાન્ય સાધુએ તે આવી સ્વસ્થ હાલતના મનુષ્યને કઈ વિશેષ કારણ સમજ્યા વિના, આગ્રહપૂર્વક માગવા છતાં પણ સંથારે ન કરાવવું જોઈએ. જે સંથાર કરનાર કે કરાવવાવાળાને કેઈ કારણને વશ તે વિષયને કેઈ વિશેષ અનુભવ થયે હાય તથા કેઈ દેવ વગેરેની સ્પષ્ટ વિશ્વાસકારક મદદ મલી હોય અને જનતામાં અવિશ્વાસનું કારણ ન હોય, ઈત્યાદિ કેઈ વિશેષ કારણ ઠીક રીતે સમજવામાં આવવાથી કરાવે, તે તે વાત નિરાળી છે, અન્યથા નહિ. પ્રશ્ન ૬૭૪–બિમાર હાલતમાં મનુષ્ય ખૂબ જ દુખે જોઈને સંથારો કરી લે, પરંતુ પાછળથી હાલત સુધરવાથી ખાવા પીવાનું માગે, તે શું કરવું જોઈએ? જવાબ:–જીવ, શરીર, આહાર, ભૂખ, કર્મ, પ્રત્યાખ્યાન વગેરેનાં સ્વરૂપને વિચાર Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૮૩ કરીને તેને તેણે કરેલી પ્રતિજ્ઞામાં દ્રઢ રહેવુ... જ ઉત્તમ છે. બીજાએની પણ આ જ ફરજ છે કે ઉપરની વસ્તુઓનાં સ્વરૂપ સારી રીતે સમજાવીને, તેના ભાવાને દૃઢ કરે, તેના ભાવ દૃઢ થવાથી જ તેને સંથારો ગણાશે, બીજી રીતે નહિ. અગર તેના ભાવ દૃઢ કે સ્થિર ન થાય, તે જેવી તેની મરજી થશે, તેમ તે કરશે. પરંતુ તેને જબરજસ્તીથી ન રોકવા જોઈએ. જો તેને જબરજસ્તીથી રોકીને, ખાવાનુ' ન દેવાય, તે પણ ભાવાથી તા તેના સથારી નથી રહેતા. તે પછી તેને જબરજસ્તીથી શુ કામ રાકવે ? આહારની તીવ્ર અભિલાષારૂપ આ ધ્યાન, તેની દુર્ગાંતિનું તથા ધર્મ વિરુદ્ધ બનવાનુ કારણ થશે. મળપૂર્ણાંક ન રોકવાથી કદાચ કાળાંતરમાં તે પેાતાનાં ભાવાને સુધારીને પેાતાની પ્રતિજ્ઞાભંગનો ખેદ કરીને પ્રાયશ્ચિત લઈ ને ફરીથી શુદ્ધ ત્યાગી બનીને જીવન સુધારી શકે છે. ગમે તે હાય, આવી હાલતમાં બળપૂર્વક રોકવામાં પ્રભુની આજ્ઞા અનુકૂળ નથી. આટલા માટે જબરજસ્તીથી ન રોકવા જોઇ એ. પ્રશ્ન ૬૦૫ :——–સાધુએ સથારી કરી લીધા પછી હાલત સુધરી ગઇ હાય, અને તે સથારા તાડીને આહાર પાણી કરે, તે! તેની સાધુતા કાયમ રહે છે શુ? જવાબ ઃ—જે સાધુએ કેવળ સંથારાના ભંગ કરીને ખાવા પીવાનુ` ચાલુ કરી દીધું છે, આના સિવાય કોઈ બીજા ગુણના ભંગ નથી કર્યાં, એટલે કે જેની શ્રદ્ધા (—એટલે કે—‘સંથારો સાર છે, પ્રભુએ આ બહુ સુંદર રસ્તા ખતાન્યા છે. મે' મારી નબળાઈથી ભાંગ કર્યાં છે, તે સારૂ નથી કર્યું. વગેરે વગેરે વિચારોથી તેની શ્રદ્ધા) શુદ્ધ હાય અને તે અનુસાર જ પ્રરુપણા (કથન ) હાય અને ફરસના એટલે કે સ થાભંગના સિવાય આાકીની સયમ-ક્રિયાનું પાલન કરવાનું. પણ ભાવપૂર્વક ખરાબર હોય, આવી અવસ્થામાં સંથારાના ભંગ થવા છતાં પણ સાધુપણું રહે છે. ખાવા-પીવાની પ્રતિજ્ઞાભંગના જે દોષ લાગ્યા છે, તે તે જ, પરંતુ સાધુપણું તે તેમાં માનવું જોઈએ, પેાતાની પૂર્વ પ્રતિજ્ઞા ભંગની ફરીથી શુદ્ધિ કરીને તે આરાધક પણ થઈ શકે છે, વિપરીત શ્રદ્ધા પ્રરુપણા અને સ્પર્ધાના થવા પર સાધુપણું નથી રહેતું. પ્રશ્ન ૬૭૬ ઃ—શિથિલ આચારી સાધુને વંદના કરવાથી કમ' હળવા થાય છે કે ભારે થાય છે? જો તે સાધુને ચારિત્રહિન સમજીને વંદના ન કરે, તે શે વાંધો છે? જવાબ :—નિશીથ વગેરે સૂત્રામાં સાધુના ગુણાથી બહાર મેલા આચારવાળા એવા જે “ પાસ્થ” વગેરે છે, તેમને અવંદનીય મતાન્યા છે, અને તેમને વઢના કરવાથી પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે. પ્રશ્ન ૬૦૭ :—કેવળ જ્ઞાનીનું સહરણ (હરણ) થઈ શકે કે નહિ ? Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] સમર્થ સમાધાન જવાબઃ—કેવળીનું હરણ નથી થતું. છદ્મસ્થ અવસ્થામાં સંહરણ થયા પછી કેવળી થઈ શકે છે. પ્રશ્ન ૬૭૮ –યથાખ્યાત ચારિત્રમાં સંહરણ થાય કે નહિ? જવાબ –યથાખ્યાત ચારિત્ર થયા પછી સંહરણ નથી થતું. સંહરણ થયા પછી યથાખ્યાત ચારિત્ર થઈ શકે છે. પ્રશ્ન ૬૭૯ –સ્નાતક નિયંઠા વાળાને કેવળી સમજવા કે યથાખ્યાત ચારિત્ર વાળાને? જવાબ યથાખ્યાત ચારિત્રમાં ગુણસ્થાન ચાર (૧૧, ૧૨, ૧૩, ૧૪) અને કેવળીમાં ગુણ સ્થાન બે (૧૩, ૧૪) છે, તથા સ્નાતક નિયંઠામાં ગુણસ્થાન બે (૧૩, ૧૪). છે. આ કારણથી સ્નાતક નિયંઠાને કેવળી અને યથાખ્યાત ચારિત્રી–બને (કેવળી અને છદ્મસ્થ) કહી શકાય છે. પ્રશ્ન ૮૦ –“ચેથા પવિભાગ” અને ચારે પલિભાગને શું અર્થ છે? જવાબ:–ભરત અને અરવત ક્ષેત્રોમાં--અવસર્પિણી અને ઉત્સર્પિણીના છ છ આશ હોય છે, પરંતુ દેવકુરૂ વગેરે યુગલિયાના ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં આરા નથી. ત્યાં વર્તવાવાળા કાળનાં નામ આ પ્રમાણે છે–અહીંયા “સુષમ સુષમ” નામના આરામાં જે ઉત્કૃષ્ટ રચનાઓ થાય છે, તેવી રચનાઓ ત્યાં દેવકુરૂ કે ઉત્તરકુરૂમાં હંમેશાં રહે છે, આથી દેવકુફ અને ઉત્તરકુરૂમાં જે કાળ વર્તે છે, તેને “સુષમા સુષમ' નામના પહેલા પવિભાગ (સુષમ સુષમનાં સમાન) કહે છે. આ જ પ્રકારે હરિવર્ષ અને રમ્યવર્ષ ક્ષેત્રમાં સુષમ નામના આરાની ઉત્કૃષ્ટ રચનાઓ હેવાથી ત્યાં સુષમ નામને બીજો પતિભાગ ગણાય છે. આ જ રીતે હેમવય અને હીરણ વય ક્ષેત્રમાં ‘સુષમ-૬ષમ નામનાં આની ઉત્કૃષ્ટ રચનાઓ હોવાથી ત્યાં “સુષમ દુષમ” નામને ત્રીજે પવિભાગ ગણાય છે અને મહાવિદેહ ક્ષેત્રમાં ‘દુષમ સુષમ આરાની ઉત્કૃષ્ટ રચનાઓ હેવાથી ત્યાં “દુષમ સુષમ' નામે ચોથે પવિભાગ ગણાય છે. આ પ્રકારે હેવાથી જ્યાં ચેથા પલિભાગમાં કહ્યું ત્યાં મહાવિદેહમાં સમજવું અને જ્યાં ચારે પલિભાચ કહ્યા, ત્યાં ઉપર બતાવેલા યુગલિયાના ક્ષેત્રોમાં અને મહાવિદેહમાં સમજવા જોઈએ. આ પ્રશ્ન ૬૮૧ –શ્રી તીર્થકર ભગવાનના સમવસરણમાં ૧૨ પ્રકારની પરિષદ ધર્મ ઉપદેશ સાંભળે છે. શું તેમાં પુરુષ વર્ગ (સાધુ, શ્રાવક, દેવ, તિયચ) બેસીને અને સ્ત્રીવર્ગ (સાધ્વી, શ્રાવિકા, દેવી, તિર્યંચણું) ઊભાં ઊભાં ધર્મ ઉપદેશ સાંભળે છે? જો આવું છે તો આ જુદાપણનું શું કારણ છે? શું સ્ત્રી વર્ગ વીતરાગેના સમવસરણમાં બેસવા લાયક પણ નથી જે સ્ત્રીવર્ગ બેસીને ધર્મ ઉપદેશ સાંભળે છે, તો ઔપપાતિક સૂત્રમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [૧૮૫ આ પાઠ આવ્યું છે-“કેણીયેરાયં પુરઓ કિગ્રા કિઈયા ચેવ પજજુવાસઈ” ટીકા-“ઠિયા–ઉર્ધ્વસ્થિતા આ પાઠમાં આવેલ “ઠિયા” શબ્દનો શો અર્થ કરે? જે અહીંયા ઠિ ” શબ્દનો અર્થ “ ઊભા રહેવું કરીએ, તે આગળના પાઠ સાથે આ પાઠને મેળ નથી મળતો, જેમ કે ધર્મ ઉપદેશ સાંભળીને જ્યારે રાજા અને રાણી પાછા જવા લાગ્યા ત્યાં સૂત્રમાં રાજાને માટે આ પાઠ આ છે-“ઉએ ઉઠેઈ” એટલે કે પહેલાં રાજા બેઠા હતા, હવે જવાને માટે ઊભા થયા. રાણીને માટે પણ આવા જ પ્રકારને પાઠ આવ્યો છે- ઉઠાએ ઉઠે” પહેલા “ઠિસ્થા” શબ્દથી રાણીને ઊભા રહેવાનું માનીએ, તે પછી આ “ઉઠાએ ઉઠેઈ' પાઠને મેળ કેવી રીતે થશે? કેમકે રાણી જ્યારે પહેલાંથી જ ઊભી છે, તે પછી તેનાં ઊભા થવાને સવાલ જ કયાં ઊઠે છે?. . જે સ્ત્રી વર્ગ ઊભા રહીને જ વીતરાગોની સેવા કરે છે, અને ઊભા રહીને જ ધર્મ ઉપદેશ સાંભળે છે, તે પછી આજકાલ મુનિરાજોનાં ધર્મઉપદેશમાં સ્ત્રી વર્ગ બેસીને ધર્મ ઉપદેશ કેમ સાંભળે છે? ઊભા રહેવાને રિવાજ ક્યારથી બંધ થઈને બેસવાનો રિવાજ શરૂ થયો ? જવાબ :–સ્ત્રીવર્ગ સમવશરણમાં બેસવું નહિ, એ નિયમ આચારાંગસૂત્ર વગેરે કઈ પણ સૂત્રમાં જોવામાં નથી આવ્યું. પ્રભુ તરફથી બેસવાની રૂકાવટ ન હોવા છતાં પણ કોઈ પિતાની ઈચ્છા, ઉમંગ વગેરેથી ન બેસે, તે તે વાત જુદી છે. આ ઔપપાતિક, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, અંતકૃતદશા, દશા શ્રુતસ્કંધ વગેરે સૂત્રમાં સ્ત્રીવર્ગ જે ઊભા ઊભા સેવા કરી, એ અર્થ દીધું છે, તેનાંથી પણ આ સાબિત નથી થતું કે ત્યાં શાસ્ત્રકારોએ સ્ત્રીઓને બેસવાથી ક્યા હેય. જેવી રીતે આજ પણ કેટલાય લોક રૂકાવટ ન હોવા છતાં પણ પિતાની ઈચ્છા કે ઉમંગ વગેરેથી ઊભા ઊભા પબ્લિક વ્યાખ્યાન વગેરે સાંભળે છે, તે જ રીતે ત્યાં પણ સમજવું જોઈએ. ઠિ’–‘ઊર્ધ્વસ્થિતા’ નો અર્થ “ઊંચા રેકાઈને' એટલે કે રાજા આગળ છે અને રાણી પાછળ છે. જે આગળ બેસવાવાળાઓની જમીન ઊંચી હોય, તે “ઊર્ધ્વ સ્થિતા ને અર્થ બેસવાને માટે પણ લાગુ થઈ શકે છે. આવી વ્યવસ્થા બેસવાવાળાઓને માટે આજે પણ કેટલીયે ખેલની જગ્યાઓ વગેરે પર થાય છે. અગર “હિઈયાને અર્થ ‘ત્યાં જ રોકાઈને?—(રાજા આગળ છે અને રાણી પાછળે છે તે જ જગ્યાએ રોકાઈને-એટલે કે આગળ ન જતાં, ત્યાંથી) સેવા કરે છે, આ બન્નેમાંથી કઈ પણ અર્થ માનવાથી, પછી સ્ત્રી વર્ગના બેસવામાં કઈ વાંધો નથી આવતે, સ, ૨૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન અને આ અર્થ માનવાથી રાણીઓને માટે જે આગળ “ઉઠ્ઠાએ ઉોઈ પાઠ આવ્યું છે, તેનાથી પણ મેળ બરાબર બેસી જાય છે. હજી સુધી ઉર્ધ્વને અર્થ ઊભા રહેવું પણ થાય છે, પરંતુ તે રાણુંઓના “ઉએ ઉઠે પાઠથી મેળ નથી ખાતો. શ્રી મલ્લીનાથ પ્રભુની તે આત્યંતર પરિષદ સાધ્વીઓની જ હતી, એ સૂત્રમાં ઉલ્લેખ છે, તે સાવીઓ હંમેશા, સૂવાનું, બેસવું, ખાવું, પીવું વગેરે પ્રભુની પાસે જ કરતી હતી અને તેમની વૈયાવૃત્ય. પણ સાદ્ધિઓ જ કરતી હતી. જે વિતરાગનાં સમાવેશરણમાં સ્ત્રીઓને બેસવાની મના હેત, તે આ વાત કેવી રીતે સંભવિત થાત ? બેસવાની મનાઈ ન હોવાથી જ વિશેષવૃદ્ધ સ્ત્રીઓ, પગથી અપંગ, તેમ જ ઉરપશિ સર્ષ અને ભુજપરિસર્પ વગેરેની અનેક સ્ત્રીઓ સેવા તથા શ્રવણને લાભ લઈ શકે છે, બીજી રીતે નહિ. સાધ્વી, વીતરાગની વાણી (અગ્યાર અંગ વગેરેને મેઢે કરીને) બેઠી બેઠી તેને સ્વાધ્યાય કરે છે, તે પછી બેસીને સાંભળવામાં વધે જ શું હોઈ શકે છે? શ્રુતજ્ઞાનને માટે સ્ત્રીઓમાં દષ્ટિવાદ શીખવાને પશમ નથી હેતે, આ કારણથી દષ્ટિવાદ તેમને માટે નથી બતાવવામાં આવ્યું, પરંતુ શાસ્ત્રકાર સ્ત્રીઓને દષ્ટિવાદ શીખવા-શીખવવાની મન નથી કરતા. જે પક્ષપાતની દષ્ટિથી જ તેમને માટે દષ્ટિવાદની રુકાવટ બતાવી હોત, તે તેમને માટે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન થવાનું તે બતાવત જ કેવી રીતે ? શાસ્ત્રકારોની સંપૂર્ણ નિષ્પક્ષ દૃષ્ટિ છે. આથી જ સ્ત્રીનું સાતમી નરકમાં જવાનું વર્જિત બતાવ્યું છે. પરંતુ પુરુષે જાય છે અને મોક્ષને માટે બન્નેની સમાનતા છે. - સ્ત્રીઓની તે શું, શાસ્ત્રકાર તે તિર્યંચ વગેરે કેઈની પણ મહત્તા નથી છુપાવતા, દાખલા તરીકે અંતર્મુહૂર્તના તિર્યંચ આઠમા સ્વર્ગમાં જઈ શકે છે, પરંતુ મનુષ્ય (વિના પ્રત્યેક વર્ષના) નથી જતા પૃથ્વી, અપ અને વનસ્પતિમાંથી નીકળીને મનુષ્ય થઈને કેવળી થઈ શકે છે. પરંતુ સાતમી નરકના તથા યુગલિક મરીને સીધા મનુષ્ય પણ નથી થઈ શકતા. તથા વિકસેન્દ્રિયથી આવેલા મનુષ્ય થવા છતાં પણ કેવળી નથી થઈ શકતા. આટલા માટે જ્યાં જેની જેવી સ્થિતિ, સ્વભાવ વગેરે હોય છે. શાસ્ત્રકાર ત્યાં તેવું જ ફરમાવે છે, ઈત્યાદિ અનેક પ્રમાણેથી તેમની નિષ્પક્ષતા સાબિત છે. ધર્મ ઉપદેશ સાંભળવાને માટે બેસવાને રિવાજ ન નથી, કેમ કે ધર્મ ઉપદેશ સિવાય પણ કેટલાય કારણથી સાધુ અને સાધ્વીને ભેગા બેસવાને અધિકાર બતાવ્યું છે. જેવી રીતે “પંચહિં ઠાણહિં નિર્ગાથા નિર્ગેથી ય એગત્તઓ ઠાણે વા સિજજ વા નિસહિય વ ચેતેમણે ઈકમઈ જહા....પંચહિ ઠાણેહિ સમણે નિર્ગથે અલએ સલિયાહિં નિર્ગથીહિં સદ્ધિ સંવસમાણે નાઈકમઈ ત જહા....(સ્થાનાંગ ઠા. ૫ ઉ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૮૭ ૨ સૂત્ર ૪૧૭) “છહીં ઠાણેહિં નિગ્રંથ નિર્ગેથી ય સાહસ્મિત કાલગત સમાન થરમાણ ઈકમઈ તું જહા....(ઠા. ૬ સૂત્ર ૪૭૭) તેમ જ વ્યવહાર સૂત્રના સાતમા ઉદેશામાં પણ કારણવશ થોડા સમય સુધી સાધુ સાધ્વી સાથે રહી શકે છે, એવું વર્ણન છે. વિકટ સમયમાં પણ સાધ્વી, સાધુની નિશ્રામાં (રક્ષણ નીચે) બેઠી બેઠી સ્વાધ્યાય કરી શકે છે તથા પિતાની અસઝાઈમાં સ્વાધ્યાયની મના હોવા છતાં પણ પરસ્પર વાચના (વાંચન) દઈ લઈ શકે છે. બૃહત્કલ્પના છઠ્ઠા ઉદેશામાં કારણસર પરસ્પર કાંટો વગેરે કાઢવાનું પણ વર્ણન છે. ઈત્યાદિ બીજી પણ જગ્યાએ બેસવાનું વર્ણન કર્યું છે, તે પછી સમવસરણમાં બેસવાની મના વીતરાગ કેવી રીતે કરે ? બ્રહ્મચર્યની રક્ષાને માટે શાસ્ત્રોમાં જે પરસ્પર બેસવાની મના કરી છે, તે તે બન્નેને માટે સરખી છે. પરંતુ સમવસરણ વગેરેના પ્રસંગે શાસ્ત્ર કહેલા અનુકૂળ સમયમાં જનતાની હાજરીમાં બેસવાની મના, જાણી નથી. પ્રશ્ન ૨૮૨–૫૬ અંતરદ્વીપમાં ઉત્પન્ન થવા વાળા બધા તિય"ચ મરીને દેવલોકમાં જ જાય છે, કે અન્ય ગતિમાં પણ જાય છે? જવાબઃ–પ૬ અંતરમાં ઉત્પન્ન થવા વાળા તિર્યંચ મરીને ચારે ય ગતિમાં જઈ શકે છે, કેમ કે તિર્યમાં તે યુગલિયા માત્ર સ્થળચર અને ખેચરમાં જ થાય છે, બીજાઓમાં નહિ. એટલા માટે યુગલિયાના સિવાય બીજા તિર્યંચ પણ ઘણું છે. તેઓ ચારે ગતિમાં જઈ શકે છે. પ્રશ્ન ૬૮૩–સૂર્યનું જે “ સહસ્ત્રાંશુ” નામ દીધું છે, તેના સહસ્રો કિરણે છે. એક કિરણનાં આકાર પ્રકાર કેટલા છે, એક કિરણનાં પ્રકાશને વિસ્તાર કેટલે છે? કેમ કે પ્રાચીન કાળથી એવું કહેતા આવી રહ્યા છે કે તેના હજારે કિરણે છે અથવા તેના હજાર કિરણે છે, સહસ્ત્રાંશુને ભાવાર્થ આ જ જેવા સાંભળવામાં આવ્યો છે કે તે હજાર કિરણે રાખે છે. આજને મનુષ્ય વૈજ્ઞાનિક રૂપથી સમજવા માગે છે, પણ સમાધાન આજ સુધી કેઇએ નથી કર્યું? જવાબ-કિરણ શબ્દની વ્યુત્પતિ આ પ્રકારે છે “કીતે પરિતઃ ઇતિ કિરણઃ ” જે વિસ્તૃત થાય છે, તે જ કિરણ છે. સૂર્યને જે પ્રકાશ રેખાના રૂપમાં પ્રગટ થાય છે, તેને કિરણ કહેવાય છે. જે રીતે પ્રકાશમાન હીરા વગેરેથી પ્રકાશમાન તેજ-પુંજ, રેખા રૂપથી નીકળે છે, તે જ રીતે સૂર્ય વિમાનથી પણ જે જુદી જુદી પ્રકાશની રેખાઓ નીકળે છે, તેને “ કિરણ” કહે છે. ભાગવતી વગેરે સૂત્રમાં સૂર્યને “સહસ્રરશ્મિ” (સહસ્સ મિ) કહ્યું છે. એટલા માટે આ સ્પષ્ટ છે કે તેનાં એક હજાર કિરણે હોય છે. આ શબ્દની વ્યુત્પતિથી પણ આ જ સ્પષ્ટ છે- “સહસ્ર રમયઃ યસ્ય સઃ સહસ રમિઃ (સૂર્ય)! Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] સમર્થ સમાધાન સૂર્યાંથી જે સ્થિતિમાં જુદી-જુદી પ્રકાશ શ્રેણીઓ નીકળતી દેખાય છે, તેને જ તેના ( કરણેાના ) આકાર પ્રકાર સમજવા જોઇએ. સજ્ઞ ભગવાન વડે પ્રદર્શિત સૂત્ર વાણીથી તે આ સાબિત જ છે અને તે શ્રદ્ધાને પાત્ર છે. રહી આજની વૈજ્ઞાનિક પદ્ધતિથી સાખિત કરવાની વાત, તે નિવૃત્તિ માથી છેટી છે. - પ્રકાશના વિસ્તાર શાશ્વત જોજન ( પ્રમાણુ અણુલનાં જોજન )થી ૧૦૦ જોજન ઉપર, ૧૮૦૦ જોજન નીચે, હજારો કે લાખા જોજન ક્ષેત્રની સંકીણ તા કે વિસ્તૃત સ્થિતિથી આઢા જાય છે. ' પ્રશ્ન ૬૮૪ : ત્રણ પ્રકારના માપનાં પ્રમાણ શાસ્ત્રમાં લીધાં છે. પ્રમાણ અ'ગુલ, આત્મ 'ગુલ, અને ઉચ્છેદ અ'ગુલ; પ્રમાણ અ'ગુલનુ' તે પ્રમાણ છે જે શાશ્વત વસ્તુઓ છે, જેવી રીતે દીપ, સમુદ્ર, નરકાવાસ, દેવલાકનાં વિમાન વગેરે ભગવાન ઋષભદેવના સમયના માપને અનુકૂળ લીધેલા છે અને જેટલાં પણ સ્થિર રહેલી ચીજોનાં પ્રમાણ છે તે બધાં તેજ સમયના માપની અનુસાર લેવાય છે. ચાર હજાર કાસના જોજન લે છે, તે ઋષભ દેવજીના સમયે ફાસ કેટલા મોટા હતા ? તેમની ખાલિત અને હાથ મેટા હતા અને હાથના માપ અનુસાર ગજ અને ગજના માપ અનુસાર ફોસ પણ બહુ લાંબા હશે-આજકાલના કાસ તા તે સમયના દશમા અશની સમાન કે તેનાંથી પણ ઓછા થતા હશે ? તા પ્રશ્ન પૂછવાનેા આશય એ છે કે આજકાલનાં કાસ કે માઈલના અનુસાર કેટલા માઇલેાને એક જોજન થવા જોઈએ ? આ વિષયમાં સાધારણ મનુષ્ય સવ થા અનભિજ્ઞ (અજ્ઞ ની) છે. જવાબ :—પ્રત્યેક યુગના પ્રમાણેપેત ( ખરાખર પ્રમાણનાં) પુરુષનાં જે અંગુલ ડાય છે, તે અંશુલાથી ૧૨ અગુલની ખાલિશ્ત, ૨૪ અગુલના હાથ, ૯૬ અંશુલ ધનુષ, એહુજાર ધનુષના કાસ તથા ૪ કોશના જોજન થાય છે. આ એક સાધારણ પ્રત્યેક યુગનું માપ છે, પરંતુ આ જ એક માપથી દુનિયાને સાચા માપની જાણ નથી થઈ શકતી, કેમકે પ્રત્યેક યુગનાં પ્રમાણાપેત પુરુષ, પેાતાનાં માપથી ઊભા રહીને ઊંચા હાથ કરવાથી હું ખાલિ તુના જ હાય છે. પ્રત્યેક યુગના સાચા માપની ાણકારીને માટે ભગવાને ત્રણ પ્રકારનાં અંશુલ ખતાવ્યા. છે. ૧. આત્મઅંશુલ કે જે ઉપર ખતાન્યેા છે. પ્રત્યેક યુગના પુરૂષના પ્રમાણાપેત અંશુલને આત્મ-અંશુલ કહે છે. ૨. ઉત્સેધ-અંગુલ–ચક્રવતીના કાકણી રત્નની એક એક કાર જેટલી પહેાળી હાય છે, તેનાં માપને ઉત્સેધ-અંશુલ કહે છે. તે ઉત્સેધ-અંગુલ ભગવાન મહાવીરના અંગુલથી અર્ધા હાય છે. ૩. પ્રમાણ અંશુલ ઉત્સેધ અંગુલને હજાર ગણા કરવાથી પ્રમાણુમ ગુલ થાય છે. એટલા માટે જે વસ્તુ પ્રમાણઅ ગુલથી એક જોજનની છે, તે જ વસ્તુ ઉત્સેધઅંશુલથી હાર જોજનની થાય છે. એટલે કે પ્રમાણુંગુલના ચાર Page #230 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૧૮૯ કેસને જોજન, તે જ ઉત્સધ અંગુલથી ચાર હજાર કેસને સમજ જોઈએ, પરંતુ તે ૪ હજાર કેસ પ્રમાણ અંગુલના ન સમજવા, તેનાથી તે માત્ર ચાર જ કેસ સમજવા જોઈએ. આજના યુગનાં જેજન વગેરેથી ભગવાન ઋષભદેવનાં સમયના કેસ, જન વગેરે લગભગ ૬૨૫ ગણા હેવાનું શક્ય છે. 0 પ્રશ્ન ૬૮૫ –ઉછેદ અંગુલનું પ્રમાણ જે શાસ્ત્રમાં લેવાયું છે, તો ભગવાન ઋષભદેવની અવગાહના કેટલી હશે અને ધનુષ્ય કેટલા લાંબા હશે. તે ધનુષ્ય આજકાલનાં કેટલા ગજેની સમાન થતું હશે અને તે એક ધનુષ્યમાં કેટલા કેસ કે માઈલ થઈ શકે છે? જવાબ-ચારે ગતિના ની અવગાહના ઉલ્લેધઅંગુલથી જ માપી છે. તેથી ભગવાન ઋષભદેવજીની અવગાહને પણ ઉત્સધઅંગુલથી પાંચસે ધનુષની હતી, ન કે તેમનાં ધનુષથી એટલે કે તેમનાં બાલિતથી તે તે પણ લગભગ ૯ કે ૧૦ બાલિતનાં જ હતા. પ્રશ્ન ૬૮૯૪–આકાશમાં તારાની જે એક લાંબી રેખા હોય છે, જેનું પરિવર્તન કેઈ ૨-૩ કલાક પછી થતું જ રહે છે. થોડા સમય પછી તે પૂર્વ કે પશ્ચિમમાં હશે અને તે જ રેખા રાતના ૧ કે ૧ વાગે પોતાને એક છેડે દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં રાખશે, જેને સનાતન ધમી ‘આકાશગંગા કે ગ્રામ્ય ભાષામાં “મડદાની લાઈન' પણ કહે છે, આ કઈ વસ્તુ છે? સમજમાં નથી આવતું. તિષિ ગ્રંથમાં પણ આનું વર્ણન નથી મળતું. મેં ચન્દ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ તે હજી વાંચ્યા જ નથી. એટલા માટે . તેનાં વિષયમાં કઈ વિચાર કરી શકે નહિ. જે રીતે, સૂર્યનાં કિરણેની સંખ્યાનું વર્ણન છે, તારાઓના કિરણની સંખ્યા કેટલી છે? રાહુ અને સૂર્યના વિમાનેનું એકબીજાથી કેટલું અંતર છે? જ્યારે સૂર્યને વિમાનની નીચે રાહુના વિમાન આવી જાય છે, કે ચન્દ્રમાની નીચે રાહુના વિમાન આવે છે, તે આ બંનેમાં કેટલું અંતર રહે છે? જવાબ –() આકાશમાં તારાઓની જે એક ખૂબજ લાંબી રેખા દેખાય છે, તે રેખામાં અનેક પ્રકારનાં નાના મોટા તારાઓ વધુ સંખ્યામાં ત્યાં હોય છે. તેમની ગતિ પણ લગભગ પરસ્પર તેજ, મંદ દથિી મળતી હોય છે તથા તે બધા લગભગ એક જ ગતિ ચક્રમાં હોય છે. આ કારણથી રેખા એક સરખી દેખાય છે. આ જ સામૂહિક તારાઓની રેખાને જોઈને લેકે, નામની જુદી-જુદી કલ્પના કરે છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ ઉપરના પ્રકારથી સંભવ જણાય છે. (1) પ્રત્યેક સૂર્યના કિરણે એક હજાર જ હોય છે, એટલા માટે તે બધાંનાં કિર. ની સમાન સંખ્યા એક સ્પથી વર્ણિત નથી કરી શકાતી. Page #231 -------------------------------------------------------------------------- ________________ eo jܪ સિમર્થ-સમાધાન - સૂર્યનાં કિરણની સંખ્યા જ વણિત કરાઈ છે, બાકીનાં ચન્દ્ર વગેરે ચાર તિષિ એની નહિ, કેમકે સૂર્યના વિમાનમાં જે રત્ન છે, તેમાં બાદર પૃથ્વીકાયનાં જે પર્યાપ્તા જીવ છે, તે જ નાં આપ નામ (ઉષ્ણ શરીર ન હોવા છતાં પણ પ્રકાશમાં ઉષ્ણતા હોય એવા) કર્મને ઉદય થાય છે. બાકીના ચારે તિષિઓના વિમાનમાં જે રત્નોનાં બાદર-પૃથ્વીકાયનાં જીવ છે, તેમનાં “ઉદ્યોત” (શરીર અને પ્રકાશ બનેય ઠંડા હોય એવા) નામ કમને ઉદય થાય છે, આ કારણથી તેનાં કિરણોની ગણના અહીં નથી બતાવી, એવું જણાય છે. (૪) નિત્ય રાહના વિમાન, ચન્દ્ર વિમાનથી ચાર અંગુલ નીચે રહે છે અને પર્વ રાહુના વિમાન ચન્દ્ર અને સૂર્યના વિમાનથી નિત્યરાહના વિમાનની અપેક્ષા વધારે નીચે રહી શકે છે, પરંતુ ઓછા નહિ. પ્રશ્ન ૬૮૭ –ભરતખંડ કેટલા જોજન લાંબો છે અને કેટલા ભજન પહેળે છે? એક ખંડ કેટલા જજનને થાય છે? ખંડના લેજનમાં કેટલા કેસ હેાય છે? આનું વિસ્તારથી વર્ણન કરી બતાવશે. જવાબ :–ભરતખંડ પૂર્વ પશ્ચિમ લાંબો છે, ઉત્તર દક્ષિણ પહોળો છે. તેની મોટામાં મેટી લમ્બાઈ (જીવા) પ્રમાણ અંગુલના જનથી ૧૪૪૭૧ જનની છે. તે લમ્બાઈ ઉસેધ અંગુલથી માપીએ તે ૧૪૪૭૧૦૦૦ જેજનથી પણ કંઈક વધારે છે. મોટામાં મટી પહોળાઈ (ઈર્ષ) પ્રમાણ અંગુલના જોજનોથી પર જોજનની છે. તે ઉધ અંગુલના જેજનેથી પર૬૦૦૦ જજનથી કંઈક વધારે છે. ધનુપૃષ્ઠ (બહારની બાજુની ગોળાઈ)નું માપ પ્રમાણુ અંગુલના જજનેથી ૧૪૫૨૮, ૧૧/૧૯ જનનું છે. તે ઉપ અંગુલનાં જજનથી પણ થોડું વધારે છે. અહીં જે કઈ પણ ભેજના કેસ બનાવવા હોય તે, તેને ૪ ગણું કરવાથી તે જ માપનાં કેસ બની જશે. આ ભરત ક્ષેત્રનાં ૬ ખંડ છે, મેચના ૨ ખંડ વધારે મોટા છે, આ બન્નેથી બાકીના ૪ ખંડ નાના છે. ૬ ખંડમાં કુલ ૩૨ હજાર દેશો છે. પ્રશ્ન ૬૮૮ –એક જગ્યાએ એવું વર્ણન છે કે થેડા જીવ અધે મુખી છે અને થોડા ઉદ્વમુખી છે, તે ઉર્વમુખીને શું લાભ થાય છે અને અધેમુખીને શું લાભ થાય છે? જવાબ –ત્યાં કઈ અપેક્ષાએ અધોમુખી તથા ઉર્ધ્વમુખી જેનું વર્ણન છે, તે તે મને ખબર નથી, પરંતુ સંભવિતપણે ઉર્ધ્વ અને અધે મુખીના અર્થ નીચે પ્રમાણે કરવા ઠીક છે : Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૧ ભાગ પહેલે (૧) ઉર્ધ્વમુખી -આત્માની ઉન્નતિને સારી સમજવાવાળે અને તેને જ લક્ષ્ય બના વીને પ્રવૃત્તિ કરવાવાળા જીવ ઉર્વ મુખી કહેવાય છે. તે જીવેને આત્મગુણની પ્રાપ્તિને લાભ થાય છે. (૨) અધમુખી – શબ્દ વગેરે પદ્મગલિક વસ્તુઓને સારી સમજવાવાળો અને તેને જ લય બનાવીને પ્રવૃત્તિ કરવાવાળો જીવ, અધમુખી કહેવાય છે. તે જેને કર્મ–બંધ તથા સંસાર ભ્રમણને લાભ થાય છે. પ્રશ્ન ૧૮૯૪–એક વાત ચક્રવતીના સમયની છે કે પહેલા પ્રહરમાં તેઓ ખેતી ઉગાડતા હતા અને બીજા પ્રહરમાં કાપી લેતા હતા, ત્રીજા પ્રહરમાં ભેજનને માટે તાજું અનાજ પહોંચી જતું હતું અને ચોથા પ્રહરમાં રાઈ તૈયાર થઈ જતી હતી. આવું ચક્રવતીના સમયમાં જ થાય છે, તે પાછળથી વાસુદેવ વગેરેના સમયમાં કેમ નથી થતું? આ વાત અસંભવ જેવી જણાય છે. કુદરતી રીતે, ખાતરી નથી થાતી, કેમકે આજના વૈજ્ઞાનિક યુગમાં પણ અમેરિકા વધુમાં વધુ ૪ ફસલ (પાક) જ વરસ આખામાં તૈયાર કરી શકયું છે. પરંતુ તે તે વરસમાં ૩૬૫ થઈ આનું સમાધાન કરશે? જવાબ –ચકવર્તીને ચર્મરત્ન હોય છે, તે રત્ન સહદેવ અધિષ્ઠિત હોય છે. ગૃહપતિ રત્ન તેનાં પર અનાજ પણ ઉત્પન્ન કરે છે. જરૂરત થવા પર તે રનની મદદથી જ દિવસે અન્ન ઉત્પન્ન કરીને કામમાં લેવાનું પણ સંપ્રદાય વિશેષ માને છે. ચર્મરત્ન મૂળસ્વભાવથી ૨ હાથ અને શ્રીવત્સ આકારનું હોય છે. પરંતુ જરૂરત થવા પર ચિંતન કરવાવાળાની અનુસાર યથા અવસરે જુદા જુદા આકાર અને વિસ્તાર (યાવત ૧૨ જોજનથી પણ કંઈક વધુ વિસ્તારવાળા) થઈ જાય છે. દેવ સંગથી આ બધી વાતે શકય છે. વાસુદેવ વગેરેને આ રત્ન નથી હોતું, એટલા માટે તેમના સમયમાં આવું નથી થતું. આજનો માણસ વૈજ્ઞાનિક ઢંગથી પણ વરસમાં ૪ પાક ઉત્પન્ન કરી લે છે, તે પછી દેવ તેજ દીવસે એવી ચીજે કરી લે તે કઈ આશ્ચર્યની વાત છે? પ્રશ્ન દ૯૦ –સમવાયાંગ શાસ્ત્રમાં લખ્યું છે કે ૬ કરોડ ગામ એક ચક્રવતીને હોય છે અને ૪૫ કે ૪૭ હજાર મોટાં શહેરે હેય છે. આજે બે અઢી અબજની વસ્તી છે. જે એક ગામની વસ્તી ઓછામાં ઓછી ૫૦ ની લઈએ, તે લગભગ ૮ કરેડ ગામ થાય છે. આ ૬૬ કરોડ જે ગામે લીધા છે, તે તે સમયનું વર્ણન છે-કે જ્યારે એક ઘરમાં રૂર પુરુષ અને ૨૮ સ્ત્રીઓ હતી. તે તે અનુસાર ગામ પણ મોટી મોટી વસ્તીનાં હશે. કરોડનું વર્ણન સે લાખનું જ છે, કે ઓછું વધારે ? જેવી રીતે, આજકાલ કેડી શબ્દ ૨૦ વસ્તુઓને પણ કહે છે. ઉપરની આ વાત શંકાસ્પદ in Education International Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] સમય –સમાધાન છે. તેના ખુલાશે લખશેાજી જો આટલા ગામ હતાં, તે વસ્તી બેશુમાર હશે. વસ્તી પ્રમાણે પૃથ્વી પણ બહુ જ લાંબી પહેાળી હશે. પરંતુ પૃથ્વી યેાજના અનુસાર મપાયેલી, જોખાયેલી છે, તે આવડી પૃથ્વી કયાંથી આવી હશે ? તેનાં નિર્વાહનાં સાધના કેવી રીતે સપૂર્ણ હશે? આજકાલ તા થાડી વસ્તી હોવા છતાં પણ લાકો ભૂખે મરી રહ્યા છે. આજકાલની વ્યવસ્થા પ્રમાણે આપણે તેમને સુખી કેવી રીતે માની શકીએ છીએ ? જવાબ :—કાડી' શબ્દના અર્થ અહીંયા પર ૧૦૦ લાખથી જ ખરાખર છે. ૩૨ પુરૂષ અને ૨૮ સ્રીએ એક ઘરમાં હાય, ત્યારે જ તે ઘર ગણત્રીમાં ગણાય, આ વાતને મેળ શાસ્ત્ર સાથે નથી મળતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ઘરમાં એક કે એ વ્યક્તિ હાય, તા પણ તે ઘર ગણતરીમાં ગણાય છે. વમાનકાળમાં ૨ કે ૨૫ અબજની વસ્તી ખતાવાય છે, તે તે માત્ર દષ્ટિગત્ જગતની છે. એટલે કે જ્યાં સુધી લેાક શોધ-ખેાજ વગેરેથી જાણી શકે છે, તે જગતના છે. શાશ્ત્રામાં ભરતક્ષેત્ર બહુજ વિશાળ ખતાવાયા છે, તે વિશાળતાનું વર્ણન આપનાથી પૂછાયેલા પ્ મા પ્રશ્ન (નં. ૬૮૭)માં આપેલું છે. તે વિશાળ ક્ષેત્રમાં શાસ્ત્રોએ વર્ણવેલ ૯૬ કરોડ ગામ, ૪૮ હજાર શહેરા વગેરેનુ હાવુ યુક્તિ સંગત છે. ક્ષેત્રની વિશાળતાથી નિર્વાહમાં કોઈ વાંધો હાવાનું શક્ય નથી. પ્રશ્ન ૧૯૧ :—શુ શય્યાતર (જેના મકાનમાં ઊતર્યાં છે તે) ને ત્યાં આવેલા મહેમાનને હાથ, બીજી જગ્યાએ પણ નથી ફરસતે। ( લેવું ) ? તેમજ પે!તાના જ ઘરમાં જમવા વાળા નાકરાના હાથ પણ નથી ફરસ્તા ? જવાબ :—શય્યાતરને ત્યાં આવેલા મહેમાનના અને પેાતાના જ ઘરમાં જમવાળા નાકરાના હાથ બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે કે બીજી જગ્યાએ લેવાની કોઇ કાવટ નથી. પ્રશ્ન ૬૯૨ :—શું વિહાર કરતાં સમયે આગળનાં દિવસે લીધેલા ઘરથી લેવુ...? જવાબઃ—વિહાર કરતાં સમયે પણ આગળના દિવસે લીધેલા ઘરેથી ન લેવુ જોઇએ. પ્રશ્ન૬૯૩ઃ—આહાર પર્યાપ્તના કાળ કેટલા ? જવાબ :—આહાર પર્યાપ્તિના અપર્યાપ્તને ‘નિયમા અનાહારક’પન્નાંવણાના ૨૮ મા પદ્મના બીજા ઉદ્દેશના મૂળપાઠમાં કહ્યું છે. આનાથી આહાર પર્યાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થવાનુ સિદ્ધ થાય છે. એટલે કે ઉપપાત ક્ષેત્રને પ્રાપ્ત કરીને જીવ, આહાર ગ્રહણ કરીને તે જ સમયમાં આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી લે છે. જીવાભિગમ અને પદ્મવણાની ટીકામાં આ જ પ્રકારના ખુલાસા છે. જે ૧૭૬ આલિકામાં આહાર પર્યાપ્તિ પૂ થવાનું કહે છે, તે ઉપર બતાવેલા પાઠ કે ટીકાથી મેળ નથી ખાતા. Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૯૩ . પ્રશ્ન દ૯૪–મેટા સાધુ, પ્રતિકમણની આજ્ઞા કેની લે? જવાબ –મેટા સાધુએ પ્રતિક્રમણની આજ્ઞા ભગવાન પાસે લેવી જોઈએ. એટલે કે જ્યાં જેનું શાસન ચાલતું હોય, ત્યાં મેટાઓએ તેમની આજ્ઞા લેવી જોઈએ. : પ્રશ્ન ૯૫ –વેદનીય-કર્મની અપેક્ષા ફુલ-લેશ્યામાં ચે ભંગ કેવી રીતે ઘટે? જવાબ:-૨૬ મા શતકના પ્રથમ ઉદ્દેશામાં વેદનીયની અપેક્ષા જે ચે ભંગ બતાવ્યો છે તેને માટે કોઈ એવું ફરમાવે છે કે અગી ગુણસ્થાનના પ્રથમ સમયમાં ઘંટાવિના ન્યાયથી પરમ શુકલ-લેશ્યા છે, એટલા માટે ત્યાં તેઓમાં ચોથે ભાગે સંભવ છે. પ્રશ્ન દ૯૬?–અવધિદર્શનની સ્થિતિ ૧૩ર સાગરેપમથી વધારે, ટીકાકારે પહેલાના બે ભવ સાતમી નરકનાં માન્યા, તે કેવી રીતે? જવાબ:-પાવણ ટીકા કે ટમ્બાકાર તે અવધિ દર્શનની કાયસ્થિતિના વિષયમાં પહેલા બે ભવ સાતમી નરકની વચ્ચે તિર્યંચને ભવ કરીને માને છે. અને તેઓ કહે પણ છે કે વિગ્રહગતિવાળા તિર્યંચ અને મનુષ્યમાં વિભંગને નિષેધ છે, અવિગ્રહ વાળાઓમાં નહિં પરંતુ મારા સાંભળવામાં તે વિભગવાળા ૧૨ મા સ્વર્ગ કે પહેલી ગ્રેવેયકમાં વિભંગ લઈને જાય અને અવધિ લઈને આવે, આવા ત્રણ ભવ ૧૨ મા સ્વર્ગના કે રૈવેયકના કરીને ૬૬ સાગરથી છેડી વધારે અહીંની સ્થિતિ મેળવવાથી થઈ જાય, પછી વિજય વગેરે વિમાનમાં અવધિજ્ઞાન યુક્ત બે વાર આવવા જવાથી ૬૬ થી થોડું વધારે આથી કુલ ૧૩૨ થી થોડું વધારે થઈ શકે છે. પ્રશ્ન દ૯૭–૧૫ કર્માદાનને વિશેષ ખુલાસો કયાં છે? ખેતી અ૫ આરંભમાં કે મહારંભમાં? જવાબ:–ભગવતીજી શતક ૮ ઉદ્દેશા પાંચની ટીકા, ઉપાસક દશા, અધ્યયન-૧ ટકા, યેગશાસ્ત્ર, ધર્મસંગ્રહ, પ્રવચન સારધાર, આવશ્યક બૃહદ્રવૃતિ, આવશ્યક ચૂણી, શ્રાવક ધર્મપ્રજ્ઞપ્તિ, ધર્મરન પ્રકરણઆવશ્યક હરિભદ્રીય વગેરે સૂત્ર અને ગ્રંથમાં કર્માદાનને વિશેષ ખુલાસે છે. સૂયગડાંગ સૂત્રના ૧૮ મા અધ્યયનની ટીકા તેમજ ટખ્યામાં ઉવવાઈના અર્થમાં ખેતીને મહા આરંભ બતાવ્યું છે. ભગવતીજી શતક ૮ ઉદ્દેશા પાંચની ટીકા તેમજ ટબ્બામાં અને ઉપાસક દશાનાં પ્રથમ અધ્યયનની ટીકા તેમજ ટખ્યામાં ખેતીને કર્માદાનમાં બતાવી છે. પ્રશ્ન દ૯૮ –શ્રી શાંતિનાથજીના સ્તવનમાં—“ નવ પદવી મેટી રે કહી, જિણમેં એકણુ ભવમેં છહી લહી–આવ્યું છે, તે તે નવ પદવી કઈ છે અને એજ જીવને એક સાથે જ બધી પદવિઓ મળી શકે છે કે સ. ૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] સમર્થ–સમાધાન નહિ? જે મળી શકે છે, તે પહેલા તેને મળી હતી? વધારેમાં વધારે કેટલી મળી શકે છે? જવાબ –તીર્થકર, ચકવત, બળદેવ, વાસુદેવ, માંડલિકરાજા, સમ્યગૃષ્ટિ, શ્રાવક, સાધુ અને કેવળી–આ નવ પદવી મોટી છે. આમાંથી બળદેવ, વાસુદેવ અને શ્રાવક, આ ત્રણ પદવીઓને છેડીને બાકીની ૬ પદવી શ્રી શાંતિનાથજીના ભાવમાં મળી હતી. આનાથી વધારે કોઈને પણ એક ભવમાં નથી મળી શકતી. પ્રશ્ન દ૯૯–જીવિત મનુષ્યના શરીરમાં જે પુદગલ છે, તે પુદ્ગલ સજીવ છે કે નિજીવ શરીરનાં પુદગલ કીટાણુ જે સજીવ છે, તે ઉપવાસ કરવાથી શરીરના કીટાણુને પીડા થાય છે. જે કીટાણુંને પીડા થાય છે, તે તપસ્યા કરવાથી પાપ નથી થતું શું? જવાબ –મનુષ્યના જીવિત શરીરમાં વિવિધ ગુણ, સ્વભાવ અને આકાર પ્રકારવાળા પુદ્ગલ શાસ્ત્ર અનુસાર નિજીવ જ બતાવ્યા છે, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક તે પુદ્ગલેને કિટાણુ (જીવ) માને છે. જિનમત અનુસાર જીવિત શરીરના પગલેને નિર્જીવ માન્ય છે. આ કારણથી શુદ્ધ તપશ્ચર્યાથી પાપ થાય નહિ, પરંતુ નિર્જરા થાય છે. શરીરના ગમે તે ભાગમાં કૃત્રિ, જૂ, અને લીખ વગેરે ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ પ્રત્યેક મનુષ્યના સંપૂર્ણ શરીરમાં જે આજના વૈજ્ઞાનિક કિટાણુ (જીવ) માને છે, તે સૂત્ર અનુસાર નથી. શરીરના કોઈપણ ભાગમાં કૃમિ, જૂ, વગેરે ઉત્પન્ન થાય છે. તપ કરવાથી તેમનાં પિષણમાં કઈ વાંધો નથી રહેતો. તેમનું પોષણ તો લેહી વગેરેથી નિબંધ થતું જ રહે છે, એટલા માટે વિશુદ્ધ તપ નિર્જરનું જ કારણ છે, પ્રશ્ન ૭૮૦–ચિત્રવાળા મકાનમાં સાધુને ઊતરવાની મનાઈ છે, જે ચિત્ર છે, તેના ભાવ બગડવાની આશંકા રહે છે, તે પછી જિન-મૂર્તિનાં દર્શનથી શુભ ભાવ ઉત્પન્ન થાય, તેમાં સંદેહ જ ન હૈ જોઈએ. જ્યારે ચિત્રવાળા મકાનમાં ઉતરવાથી ભાવ બગડી શકે છે, તો વીતરાગનાં ચિત્ર જેવાથી કે મૂર્તિનાં દર્શનથી શુભ ભાવ શા માટે ન થાય? ' જવાબ –વિદ્યા, કલા વિગેરે મેળવવા માટે મનુષ્યને જુદા જુદા પ્રકારનાં પ્રયત્ન કરવાં પડે છે, પરંતુ અનેક પાપ–કાર્ય (કલહ, કુદષ્ટિ વગેરે) મનુષ્ય તે શું, પશુ પણ પ્રયત્ન વિના જ શીખી જાય છે. કેમકે વિદ્યા વગેરે કર્મોનાં ક્ષેપશમથી પ્રાપ્ત થાય છે અને કલહ વગેરે કર્મોનાં ઉદયથી, વિકારીભાવ કર્મોનાં ઉદયથી ઉત્પન્ન થાય છે અને ચિત્ર વગેરે મનેવિકારમાં સહાયક છે. આટલા માટે અશુભ નિમિત્ત (ચિત્ર વગેરે) થી બથવું અતિ જરૂરનું છે, પરંતુ સંભાવ, કર્મોનાં ક્ષપશમ વગેરેથી ઉત્પન્ન થાય છે. આ કારણથી તેને માટે શુભ અને અશુભ બહારનાં નિમિત્તની અનિવાર્ય જરૂરિયાત નથી હોતી, Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૧૯૫ જે રીતે એક જ ચિત્ર પ્રત્યેક જાતિ તેમ જ ધર્મોવાળી વ્યક્તિને વિકારી બનાવી શકે છે, તે જ રીતે, એક જ મૂર્તિ પ્રત્યેક ધર્મ કે જાતિવાળી વ્યક્તિને સદ્ભાવી બનાવી શકે છે? કોઈ દિવસ નહિ. જે મૂર્તિને લાકો પૂજનીય માને છે, તે જ મૂર્તિ વિરોધીઆને માટે ઘૃણાસ્પદ હાય છે અને તેઓ તક મેળવીને તેને ખંડિત પણ કરી નાખે છે. જેમકે સમય સમય ઉપર માગલા વગેરેએ કર્યું, બીજા મતઅવલમ્બિએની વાત તેા દૂર રહી, પરંતુ જૈનામાં પણ દિગમ્બર શ્વેતામ્બરની મૂર્તિઓ વૈરાગ્યને બદલે પરસ્પર કલહ અને વૈમનસ્યનું કારણ બને છે, અને તે ઘૃણાસ્પદ સમજી લેવાય છે, પરંતુ વિકારી ચિત્ર તે સાધારણ રીતે બધાંને માટે વિકારનુ થાય છે, જે મૂર્તિ, સદ્ભાવનુ કારણ અને પૂજનિય છે, તેા બધાને માટે, પ્રતિષ્ઠાની પહેલાં અને થોડીક પણ ખંડિત થયા પછી કેમ અપૂછ્યું મનાય છે ? પરંતુ ચિત્ર તા પ્રતિષ્ઠાની પહેલાં અને થોડુંક પણ ખંડિત થયા પછી પણ વિકારમાં મદદકર્તા થાય છે. કારણ અંતર’ગમાં સદ્ભાવના–વૈરાગ્યની જાગૃતિ થવા પર તેા સારી કે ખરાબ બધી વસ્તુએ વૈરાગ્યનું કારણુ ખની શકે છે, જેવી રીતેઃ-ભરતજીને માટે આરિસા ભવન, સમુદ્રપાલજીને માટે ચાર, સ્થૂલિભદ્રજીને માટે વેશ્યા, નિમરાયજીને માટે બંગડી, મૃગાપુત્રજીને માટે મુનિ વગેરે, એટલા માટે મૂર્તિ વગેરેનાં નિમિત્ત કારણની મુખ્યતા નથી પરંતુ વિકાર વગેરે તા કર્મોનાં ઉદયથી છે અને ચિત્ર વગેરેનું નિમિત્ત વિકારોમાં સહાયક છે. આ કારણથી ચિત્ર વગેરેથી બચવું અતિ જરૂરનું છે. પ્રશ્ન ૧૦૭ :—ગ્રામાનુગ્રામ (એક ગામથી બીજે ગામ ) વિહારમાં શ્રાવકોને સાથે રાખવાની મનાઈ ઉંચા સૂત્રમાં, કયા અધ્યયન તેમ જ તેની કઈ ગાથામાં આવેલ છે? તથા જે શ્રાવક, રસ્તાની સેવામાં સાથે રહે છે, તેની પાસેથી આહાર-પાણી ન લેવાનુ` વિધાન કયા સૂત્રમાં આવ્યુ છે? જવાબ:-શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશના ૮ મા સૂત્રમાં આ પ્રમાણે પાઠ છે : “ એ ભિખૂ વા ભિખુણી વા ગામાણુગામ દુજમાણે ણેા અણુ ઉત્થિએણુ વા ગારથિએણુ વા પરિહારિઓ અપરિહારિએણુ વા સદ્િ ગામાણુગામ દુઈજ્જેજ્જા ।'' આમાં ખીન્ન જૈનેતર કે ગૃહસ્થાને ગ્રામાનુગ્રામ વિહારમાં સાથે નહિ રાખવાના સ્પષ્ટ નિષેધ છે. ટીકાકારે આ જ સૂત્રની ટીકામાં ન રાખવાનું કારણ બતાવતાં લખ્યું છે કેશારીરિક કારણોના નિરોધથી અટકાવવાથી ) આત્માની વિરાધના અને પ્રારુક (શુદ્ધ) અપ્રાસુક (અશુદ્ધ) લેવાથી સંયમની વિરાધના થાય છે. અને ભેાજનમાં પણ દોષની સંભાવના છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] સમર્થે સમાધાન આ સૂત્રથી ગૃહસ્થને વિહારમાં સાથે રાખવાની તેમજ ટીકામાં તેની પાસેથી આહાર ગ્રહણ કરવાની સ્પષ્ટ મનાઈ છે. શ્રી નિશીથસૂત્રના બીજા ઉદેશાના કર મા સૂત્રમાં બીજા જૈનેતર કે ગૃહસ્થ વગેરેને ગ્રામનુગ્રામ વિહારમાં સાથે રાખવાથી પ્રાયશ્ચિત કહ્યું છે. આ પ્રશ્ન ૭૦૨ –અસંજ્ઞીમા ૨૨ દંડકમાંથી ૧૩ અશાશ્વત અને ૯ શાશ્વત કયા ક્યા છે? જવાબ:- નારકને એક દંડક, દસ ભવનપતિ દેના ૧૦ દંડક, વાણવ્યંતર દેવેને ૧ દંડક અને મનુષ્યોને એક દંડક, આ ૧૩ દંડકોમાં અસંસી કેક વખત મળે છે અને કેકવખત નથી મળતા. આથી આ ૧૦ દંડક અસંજ્ઞીનાં અશાશ્વત છે. પાંચ સ્થાવરનાં પ દંડક, ત્રણ વિકલેન્દ્રિયનાં ૩ દંડક અને તિર્યંચ પંચેન્દ્રિયને, ૧ દંડક, આ ૯ દંઠકમાં અસંજ્ઞી નિરંતર મળે છે. આથી આ ૯ દંડક અસંજ્ઞીનાં શાશ્વત છે. આ પ્રશ્ન ૭૦૩–૧૬ સતીઓનાં નામ કમવાર લખવાની કૃપા કરશે. વિશેષ ખુલાસે એ કરે કે સતીઓ ક્યા કયા તિર્થંકરનાં સમયમાં થઈ ગયાં? જવાબ –ળ સતીઓની નામાવલી ક્રમ આ પ્રમાણે જોવામાં આવ્યું છે ? (૧) બ્રાહ્મી (૨) સુંદરી (૩) ચંદનબાળા (૪) રાજમતિ (૫) દ્રૌપદી (૬) કૌશલ્યા (૭) મૃગાવતી (૮) સુલસા (૯) સીતા (૧૦) સુભદ્રા (૧૧) શિવા (૧૨) કુન્તી (૧૩) શીલવતી (૧૪) દમયંતી (૧૫) પુષ્પચૂલા (૧૬) પદ્માવતી. બ્રાહ્મી અને સુંદરી ભ. શ્રી ત્રિષભદેવજીના સમયમાં, ચંદનબાળા, મૃગાવતી, સુલસા, શિવા અને પદ્માવતી–પ્રભુ મહાવીરના સમયમાં, રાજમતી, દ્રૌપદી અને કુન્તી–શ્રી અરિષ્ટનેમિના સમયમાં, કૌશલ્યા અને સીતા-શ્રી મુનિસુવ્રતજીના શાસનમાં, દમયંતી શ્રી ધર્મનાથના શાસનમાં થઈ. સુભદ્રાને સમય સંભવિતપણે ભગવાન પાર્શ્વનાથની પછી છે. બાકીની ૨ સતીઓને સમય મારી યાદમાં નથી. પ્રશ્ન ૭૦૪-એક ઉપગ, વાટે વહેતા સિદ્ધના જીવમાં કેવી રીતે હેય? જવાબ –કેવળી, જ્યારે શરીર છોડીને મોક્ષ પધારે છે, ત્યારે રસ્તામાં તેમને એક જ સમય લાગે છે અને ત્યાં માત્ર એક કેવળજ્ઞાનને જ ઉપગ ચાલુ રહે છે, કે જે ઉત્તરાધ્યયનનાં ૨મા અધ્યયનને “સાગારે વઉત્ત સિઝઈ” પાઠથી સ્પષ્ટ છે. આ જ રીતે, પન્નાવણના ૩૬ મા પદ વગેરેથી પણ સ્પષ્ટ છે. આ પ્રશ્ન ૭૦૫ –નરક અને દેવલોકમાં ૪ કષાયના શાશ્વત અશાશ્વતને પ્રશ્ન કર્યો, નરકમાં ક્રોધ કષાયવાળા શાશ્વત બતાવ્યા અને દેવલેકમાં લાભ કષાયવાળા શાશ્વત બતાવ્યા, તે કેવી રીતે? જીવાભિગમ સૂત્રમાં સાતમી Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો ( ૧૯૭ નરકમાં ૩ લેશ્યા બતાવી અને દેવતામાં ૪ લેસ્થાઓ મળે, તે આને ખુલાસો કરશે ? જવાબ:–(અ) ભગવતીજી શતક ૧ ઉદ્દેશક ૫ ના પાઠ પ્રમાણે નરકમાં કાધના ઉદયવાળા જીવ હંમેશાં હોય છે, આથી નૈરયિકમાં ક્રોધ–કષાય શાશ્વત છે, બાકીનાં ૩ કષાયના ઉદયવાળા જીવ કયારેક મળે છે અને કયારેક નહિ, પણ આટલા માટે આ ૩ કષાયવાળા જીવ નરકમાં અશાશ્વત છે. આ જ પ્રકારે દેવામાં લેભના ઉદયવાળા જીવ હંમેશાં હોય છે, બાકીનાં ૩ કષાયવાળા જીવ કયારેક મળે છે અને ક્યારેક નથી પણ મળતા. (બ) દ્રવ્ય–લેશ્યાની અપેક્ષા તે સાતમી નારકીમાં એક કૃષ્ણ—લેશ્યા જ હોય છે, પરંતુ સાતે નરકમાં મળીને કૃષ્ણ વગેરે ત્રણ વેશ્યાઓ મળી આવે છે. ભાવ–લેશ્યાની અપેક્ષા તે દરેક નારકીમાં છ જ લેસ્થાઓ મળી શકે છે, જે સાતમી નરકના એકેન્દ્રિય જેમાં ગણીએ, તે કૃષ્ણ વગેરે ત્રણે વેશ્યાઓ છે. ભવનપતિ કે વ્યંતર દેવામાં તથા દેવલેકના એકેન્દ્રિય ની અપેક્ષા ચાલેશ્યાઓ મળે છે, પરંતુ સમુચ્ચય જેમાં તે છ જ લેશ્યાઓ હોય છે. પ્રશ્ન ૭૦૬ –સંવત્સરિના વિષયમાં શાસ્ત્રનું પ્રમાણુ બતાવશે કે તે શા માટે મનાય છે? જવાબ :–સંવત્સરિના દિવસે અધિકાશે જેને આયુષ્ય કર્મ બંધ થાય છે, આથી તે દિવસે પાપનું પ્રાયશ્ચિત કરવાનું તેમજ આત્માની વિશુદ્ધિને માટે આહાર વગેરેનો ત્યાગ કરી ધર્મની આરાધનામાં તલ્લીન રહેવું જોઈએ. આખા વરસના સંપૂર્ણ પાપનું પ્રાયશ્ચિત કરવાને માટે જ્ઞાનીઓએ ઓછામાં ઓછા એક દિવસ નક્કી કરવાનું જરૂરી માન્યું. આ કારણથી બીજા દિવસની અપેક્ષા આયુષ્ય બંધ વગેરે કારણથી તે દિવસની વિશેષ મહત્તા સમજી તે જ દિવસ નક્કી કર્યો. ઠાગ, સમવાયાંગ, કલ્પસૂત્ર અને નિશીથ વિગેરે સૂવે પ્રમાણે ઓછામાં ઓછું સંવત્સરિના દિવસે તે ચોમાસાનું નક્કી કરીને જીવ-રક્ષણ માટે ત્યાં જ રોકાઈ જવું જોઈએ. પ્રશ્ન ૭૦૭ –નિગ્રંથ સાધુને આહાર કહેવરાવવાથી નિર્જરા થાય છે કે પુણ્ય? જવાબ:ધર્મ અને નિર્ચ થનાં સ્વરૂપ ન જાણવાવાળા પણ જે શુભ ભાવથી નિર્ચને આહાર વગેરે વહાવે, તે તેને જરૂર પુણ્ય થાય છે. ધર્મનાં અભિમુખ અને સમ્યગદષ્ટિ જીવ જે નિર્ચને આહાર વગેરે વહેરાવે, તે તેને પુણ્ય અને નિર્જરા બનેય થાય છે. પ્રશ્ન ૭૦૮ –આઠ વેગ અને આઠ ઉપગ ક્યાં કયાં મળે, આને ખુલા વિસ્તારથી લખવાની કૃપા કરશો? Page #239 -------------------------------------------------------------------------- ________________ સમય –સમાધાન ૧૯૮ ] જવાબ :-પ ંચેન્દ્રિયના અલહિયા (અલ་=અપ્રાપ્ત) આહારકમાં ૮ યાગ (સત્યમન, વ્યવહાર–મન, સત્યભાષા, વ્યવહારભાષા, ઔદરિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિય—મિશ્ર અને ૮ ઉપયેગ (મતિ-જ્ઞાન, શ્રુત-જ્ઞાન, કેવળ-જ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, ચક્ષુ-દશ ન, અચક્ષુ-દન અને કેવળ દશન) હાય છે. પ્રશ્ન ૭૦૯ :—ગર્ભ ના કાળ નવ મહીના સાડાસાત રાત્રિ બતાવ્યો છે, તો દેવાનન્દા બ્રાહ્મણીની કુખમાં પ્રભુ ૮૨ રાત્રિ રહ્યા, પછી ત્રિશલારાણીની કુખમાં રાખવામાં આવ્યા, તે। ૯ મહીના સાડાસાત રાત ત્રિશલારાણીની જ રૃખમાં રહ્યા કે બન્નેનાં દિવસે મળીને રહ્યા ? જવાબ ઃ—ભગવાન મહાવીર, દેવાન ંદા અને ત્રિશલા બન્નેના ગર્ભ માં કુલ ૯ મહીના અને સાડા સાત રાત રહ્યા. ' પ્રશ્ન ૭૧૦ :—તિચ્છાલાક, ઊંચાલાક અને નીચા લેાકમાં ૨૪ દડકોમાંથી કયા કયા દડક છે? જવાબ ઃ—જ્યંતર, જ્યેાતિષિ અને વૈમાનિકને છોડીને ૨૧ દડક અધો (નીચા) લાકમાં મળે છે. છોડેલા ત્રણે દંડકનાં દેવ પણ અધેલાકમાં જાય આવે છે, પરંતુ ત્યાં તેમનાં સ્થાયી નિવાસ નથી. ૨૧ ફ્રેંડક અધાલેાકમાં સમજવા જોઈ એ. ઔદ્યારિકના ૧૦ દડક તથા વ્યંતર અને જ્યાતિષ આ ૧૨ દંડક સ્થાયીરૂપથી તિચ્છા લેકમાં મળે છે. આવવા જવાવાળાઓની અપેક્ષા તે નરકના સિવાય બધા દંડક હાય છે. પાંચ સ્થાવરના પ દંડક, ત્રણ વિકલેન્દ્રિયનાં ૩ 'ક, નિયંચ પ ંચેન્દ્રિયનો ૧ ૬ઠક અને વૈમાનિકના ૧ દંડક, આ ૧૦ ઉવ (ઊંંચા) લાકમાં સ્થાયીરૂપથી મળે છે. આવાગમનની અપેક્ષા તે નરકના સિવાય બધા દંડક હાય છે. પ્રશ્ન ૭૧૧-૬ નરકના અપર્યાપ્તામાં દૃષ્ટિ કેટલી ? અને સાતમી નરકના અપર્યાપ્તામાં કેટલી? જવાબ ઃ—પ્રથમ છે નરકના અપર્યાપ્તામાં સમ અને મિથ્યા-આ એ દૃષ્ટિ હાય અને સાતમી નરકના અપર્યાપ્તામાં એક મિથ્યાદષ્ટિ જ મળે છે. પ્રશ્ન ૭૧૨ :—૨૪ દંડકના અપર્યાપ્તામાં દષ્ટિ કેટલી ? જવાબ :—છે. નરકના, દસભવનપતિ, ત્રણ વિકલેન્દ્રિય; તિય ચ પંચેન્દ્રિય, મનુષ્ય, બ્યંતર, જ્યેાતિષિ અને પહેલા સ્વર્ગથી નવ ચૈવેયક સુધીના અર્યાપ્તામાં સમ અને મિથ્યા “આ એ દૃષ્ટિ જ મળે છે, સાતમી નરક અને પાંચ સ્થાવરના અપર્યાપ્તામાં એક મિથ્યાદૃષ્ટિ જ મળે છે. પાંચ અનુત્તર વિમાનના અય્યામાં એક સમષ્ટિ જ મળે છે, પ્રશ્ન-૭૧૩:—ચાવીસ દડકના પર્યાપ્તામાં દૃષ્ટિ કેટલી ? Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૧૯૯ જવાબ –પંચેન્દ્રિયના ૧૬ દંડકોના પર્યાપ્તામાં સામાન્ય રીતે ત્રણેય દષ્ટિ મળે છે, પરંતુ નવ ગ્રેવેયક અને અનુત્તર વિમાનને જુદા કરીએ, તે ગ્રેવેયકના પર્યાપ્તામાં– સમ અને મિથ્યા તથા અનુત્તર વિમાનના પર્યાપ્તામાં એક સમદષ્ટિ જ મળે છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયના પર્યાપ્તામાં એક મિથ્યાષ્ટિ જ મળે છે. કડાવાળા નવચૈવેયકમાં બે દૃષ્ટિ કહે છે, પણ ભગવતીસૂત્ર વગેરેમાં ત્રણ દષ્ટિ બતાવી છે. આથી ત્રણ દષ્ટિ માનવી જ બરાબર છે. પ્રશ્ન ૭૧૪:–પર્યાપ્તિ કેટલી કેટલી આવલિકામાં બાંધે? જવાબ :– કેટલાય લે આહાર-પર્યાસિને બાંધવાનો સમય ૨૭૬ આવલિક અને બાકીની પર્યાપ્તિ બાંધવાનો સમય બત્રીસ-બત્રીસ આવલિકાને માને છે. પરંતુ આ વાત મને શાસ્ત્રની સાથે મેળ ખાતી જણાતી નથી. કેમકે, શાસ્ત્ર અનુસાર તે આહાર પર્યાપ્તિ એક જ ‘સમય’માં પૂર્ણ થાય છે. બાકીની પ્રત્યેક પર્યાપ્તિને પૂર્ણ કરવાને કાળ “અસંખ્ય સમયના અન્તર્મુહૂર્ત છે. પરંતુ તે અંતર્મુહૂર્ત પણ એકેન્દ્રિય વગેરે બધા જેના સરખા નથી હોતા એટલે કે નાના મોટા સમજવા જોઈએ. પ્રશ્ન ૭૧૫ -ચકવતીને પડાવ ૮૪ લાખ, હાથી, ઘેડા, રથ, ૯૬ કરેડ પાયદળ-આ ચેરાસી કેસમાં કેવી રીતે સમાય? જવાબ :-ચક્રવતીની સંપૂર્ણ સેનાની સંખ્યા તો આપે લખ્યા પ્રમાણે બરાબર છે. પરંતુ સંપૂર્ણ સેના એક જ જગ્યાએ રહે, તે જરૂરનું નથી, કેમકે ચક્રવર્તીને આવશ્યકતા પ્રમાણે જુદી જુદી જગ્યાઓએ ડી ઝાઝી સેના રાખવી પડતી હશે, આથી એક જ જગ્યાએ સંપૂર્ણ સેના કેવી રીતે ભેગી થઈ શકે છે? સંપૂર્ણ સેના એકત્રિત ન રહેવાથી પણ અધિપત્યને કારણે ચકવતની સેના એટલી જ બતાવાય છે. સેનાને પડાવ ૮૪ કેસમાં ન સમજતાં ૪૮ કેસ લાંબો અને ૩૬ ઠોસ પહેળે સમજે. ૪૮ ૪ ૩૬ કોસનું ક્ષેત્રફળ ઉપર કહેલી સેનાને માટે એવું નહિ હોય? પ્રશ્ન ૭૧૬ –તેજ અને કામણની અવગાહના સમસ્ત લોક પ્રમાણ કેવી રીતે મનાય? જવાબ –કેવળી-સમુદઘાતના સમયે તેજસૂ-કાશ્મણની અવગાહના સંપૂર્ણ લેક જેટલી હોય છે, આથી સંપૂર્ણ લેક જેટલી બતાવી છે. પ્રશ્ન ૭૧–દેવતાઓમાં સંજ્ઞી અને અસંજ્ઞી બને છે. થોડાક મહાત્માઓને આ મત છે અને થોડા મહાત્માઓને મત છે કે દેશમાં સંસી નહિ, ઉપરના બનેમાં ક મત ઠીક છે? જવાબ –પહેલી નરકની જેમ ભવનપતિ અને વાણવ્યન્તર દેશમાં પણ અસંસી– તિર્યંચ-પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે. તેઓ છેડા સમય પછી સંસી થઈ જાય છે. એટલા Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] સમર્થ – સમાધાન માટે તેઓ છેડા સમય સુધી જ અસંજ્ઞી રહેવાનાં કારણે કર્મગ્રન્થ” વગેરેના કર્તા કેટલાય પૂર્વાચાર્ય, દેવ (અને નરક) ગતિમાં અસંસીની વિવિક્ષા (ચર્ચા) નથી કરતા. પરંતુ ભગવતીજી શતક ૬ ઉદ્દેશા ૪ તથા શતક ૧૩ ઉદ્દેશા ૨ અને શતક ૧૮ ઉદ્દેશે ૧ તેમ જ જવાભિગમસૂત્રની બે પ્રકારના એની પહેલી પ્રતિપતિ અને પનાવણના ૨૮ મા પદના બીજા ઉદ્દેશા વગેરે સ્થાને ના સૂત્ર પાઠ પ્રમાણે દેવ (અને નરક) ગતિમાં સંસી અને અસંશી બંને ય હોય છે. આ કારણથી સૂત્રના મૂળ પાઠ પ્રમાણે તે દેવ (અને નરક) ગતિમાં સંસી અને અસંજ્ઞી બંને ય માનવા ઠીક લાગે છે. પ્રશ્ન ૧૮:–નિર્જરાના ૧૨ ભેદમાંથી દેવમાં ૪ ભેદ કહ્યા છે. અમુક મહાત્માઓનું કહેવું ૩નું જ છે તો સાચું શું છે? નારકીમાં નિર્જરાના ભેદ કેટલા છે? અને દેવતાઓમાં કેટલા ? જવાબ –નિર્જરાના ૧૨ ભેદમાંથી–વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન રૂપ ચાર ભેદ મળી શકે છે. આના સિવાય પણ ભાવ-ઉનેદરી તેમ જ પ્રતિ સંલિનતા વગેરેનાં છેડા અંશ કેઈ વિશિષ્ટ દેવમાં મળી આવે, તે તે વાત નિરાળી છે. વૈયાવૃત્યના સિવાય બાકી નિર્જરાના ભેદ, દેવેની જેમ નરકમાં પણ છે, પરંતુ ત્યાં સ્વાધ્યાયનો ભેદ તે—કઈ દેવાદિકથી ધર્મકથા સાંભળવા કે બીજા કોઈ નૈયિકને સંભળાવવા વગેરે રૂપથી સમજવા જોઈએ. પ્રશ્ન ૭૧૯ –મતિ-શ્રુત જ્ઞાનમાં જીવના છ છ ભેદ કહ્યા છે, આ જ રીતે વિલંગમાં પણ છ ભેદ કહ્યા છે, તે શું વિભંગના ૬ જ ભેદ છે કે ઓછા વધારે અને તે કયા પ્રકારે છે? અને ઉપશમ તથા મિશ્રના છ છ ભેદ જ કહ્યા છે, શું આ બરાબર છે ? અને જો બરાબર છે તે ક્યા પ્રકારે છે? જવાબ –આપે કેની અપેક્ષાથી છ છ ભેદ પૂછડ્યા છે? તેને ખુલાસો આ પ્રશ્નોમાં નથી. જે આ સમુદઘાતની અપેક્ષાથી પ્રશ્ન પૂછયો હોય, તે આ પ્રકારથી ભેદ સમજવા મતિ વગેરે ચારે જ્ઞાન અને ઉપશમ-સમતિમાં કેવળી સમુદઘાતનાં સિવાય છે સમુદઘાત તથા ત્રણ અજ્ઞાન અને મિશ્ર સમક્તિમાં કેવળી કે આહારકના સિવાય ૫ સમુદઘાત મળે છે. પ્રશ્ન ૭૨૦ –પાપ-પ્રકૃતિનાં ૮૨ ભેદ છે, તેમાંથી દેવ અને નરકમાં કેટલા મળે છે? જવાબ –બંધની અપેક્ષાથી : નરકત્રિક, સૂકમવિક, વિકલત્રિક, એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામ, આ ૧૧ પાપ પ્રકૃતિએને છોડીને બાકીની ૭૧ પાપ-પ્રકૃતિને બધુ નરક ગતિમાં થાય છે. નરકત્રિક, સૂફમત્રિક અને વિકલત્રિક, આ ૯ પાપ-પ્રકૃતિઓને છેડીને બાકીની ૭૩ પાપ-પ્રકૃતિઓને અન્ય દેવગતિમાં થાય છે, Page #242 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ ^ ભાગ પહેલે [ ૨૦૧ ઉદયની અપેક્ષાથી–નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, ત્યાનદ્ધિ, સ્ત્રીવેદ, પુરુષવેદ, તિર્યચક્રિક, જાતિ ચતુષ્ક, રાષભનારાચ વગેરે પ સંહનન (સંઘયણ) વચ્ચેના ૪ સંસ્થાન, સ્થાવરચક, આ ૨૪ પા૫ પ્રકૃતિઓને છેડીને બાકીની ૫૮ પાપ-પ્રકૃતિએને ઉદય નરકગતિમાં થાય છે. નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, ત્યાનદ્ધિ, નપુંસકવેદ, નરક આયુ, નીચગૌત્ર, નરકશ્ચિક, તિર્યચક્રિક, જાતિચક, અષભનારાચ વગેરે પ સંહનન (સંઘયણ), ન્યોધ વગેરે ૫ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવર ચૌક અને સ્વર નામ, આ ૩૦ પાપપ્રકૃતિઓને છેડીને બાકીની પર પાપ-પ્રકૃતિઓનો ઉદય દેવગતિમાં થાય છે. પ્રશ્ન ૭૨૧ – પુણ્યના કર ભેદ છે, તેમાંથી દેવ અને નારકમાં કેટલા હોય છે ? જવાબ –બંધની અપેક્ષાથી -સુરદ્ધિક, વકેબ્રિક, આહાકદ્રિક, દેવ આયુ અને આપ નામ, આ ૮ પુષ્ય-પ્રકૃતિઓને છોડીને બાકીની ૩૪ પુણ્ય-પ્રકૃતિએને બન્ધ નરકગતિમાં થાય છે. ઉદયની અપેક્ષા -નરકનાં સિવાય ૩ આયુષ્ય, મનુષ્યદ્રિક, દેવદ્રિક, દારિકટ્રિક, આહારદ્રિક, પ્રથમ સંહનન (સંઘયણ) પ્રથમ સંસ્થાન, શુભવિહાગતિ, સૌભાગ્ય ચતુષ્ક, આતપ, ઉદ્યોત, જિનનામ અને ઊંચગૌત્ર, આ ૨૨ પુણ્ય-પ્રકૃતિઓને છેડીને બાકીની ૨૦ પુણ્ય-પ્રકૃતિઓને ઉદય નરક ગતિમાં થાય છે. તિર્યંચ અને મનુષ્ય આય, મનુષ્યદ્રિક, ઔદારિકટ્રિક, આહારદ્રિક, પ્રથમ સંહનન (સંઘયણ) આતપ, ઉદ્યોત અને જિનનામ, આ ૧૨ પુણ્ય-પ્રકૃતિએને છોડીને બાકીની ૩૦ પુણ્ય-પ્રકૃતિઓને ઉદય, દેવગતિમાં થાય છે. નોંધ –શુભ વર્ણ વગેરે ચારેનાં ઉદય જે નરકમાં કહ્યા છે, તે અત્યંત અશુભ વણ વગેરે વાળાની અપેક્ષાથી અલ્પ અશુભ વર્ણ વગેરે વાળામાં સમજવા તથા નરકમાં મુખ્ય રૂપમાં અશુભ વર્ણ વગેરે છે, પરંતુ સૂમ રૂપથી શુભવર્ણ વગેરે પણ હોય છે. આ જ રીતે, દેવમાં પણ અશુભ વર્ણ વગેરેના વિષયમાં સમજી લેવું જોઈએ. અહીં ઉપરનાં બે પ્રશ્નોમાં ૮૨ અને ૪૨ ભેદોના વિષયમાં જ પૂછયું છે, એટલા માટે સમકિતમોહનીય અને મિશ્ર- મેહનીય પણ અહીં નથી બતાવી. નેધ –ચે કર્મગ્રન્થ (ગાથા ૨૧ કે ૨૯) તે ઉપશમમાં આહારક સમુદઘાતને પણ નિષેધ કરે છે. પ્રશ્ન ૭૨૨ –આશ્રવના ૪૨ અને સંવરના પ૭ ભેદ છે, તેમાંથી દેવગતિમાં અને નરકગતિમાં કેટલા ભેદ છે? સ. ૨૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] સમર્થ–સમાધાન જવાબ –આશ્રવના કર ભેદોમાંથી ઈરિયાવહી ક્રિયાને છોડીને બાકીના ૪૧ ભેદ નરક અને દેવગતિમાં હોય છે. બારભાવના અને દર્શન પરિષહ જ્ય (નિશ્ચય સમિતિને કારણે) આ સંવરના તેરભેદ નરક અને દેવગતિમાં હોય છે. પ્રશ્ન ૭૨૩-પૃથ્વી, અપ અને પ્રત્યેક-વનસ્પતિમાં ગુણઠાણું (ગુણ સ્થાન) કેટલા છે? જવાબ–પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિ કાયમાં સૂત્ર પ્રમાણે તે એક પહેલું જ ગુણસ્થાન બતાવ્યું છે, અને મારા વિચારથી આ જ બરાબર છે, પરંતુ કર્મગ્રી વગેરેમાં પહેલું અને બીજું–આ બન્ને ગુણસ્થાન બતાવ્યા છે. પ્રશ્ન ૭૨૪–પૃથ્વીકાય અને બેઇન્દ્રિયમાં લેશ્યા કેટલી હોય ? જવાબઃ–પૃથ્વીકાયમાં ૪ અને બે ઈન્દ્રિયમાં ૩ લેહ્યા હોય છે. પ્રશ્ન ૭૨૫–પૃથ્વીકાય અને બેઇન્દ્રિયમાં પાંચ જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન હોય? જવાબ –સૂત્ર પ્રમાણે બે ઈન્દ્રિયમાં જ્ઞાન બે (મતિ અને કૃતિ) હોય છે. પૃથ્વીકાયમાં જ્ઞાન નથી હોતું, મારા વિચારથી આ જ બરાબર છે, પરંતુ કર્મગ્રન્થ વગેરેમાં તે આ બન્નેમાં જ્ઞાન નથી બતાવ્યું. પ્રશ્ન ૭૨૬ –આત્મા ૮ છે, આમાંથી પાંચ સ્થાવર અને ત્રણ વિકલેયિમાં કેટલા આત્મા છે? જવાબ :–જ્ઞાન અને ચારિત્રનાં સિવાય બાકીનાં ૬ આત્માઓ પાંચ સ્થાવરમાં અને ચારિત્રનાં સિવાય બાકીનાં ૭ આત્માઓ ત્રણ વિકેલેન્દ્રિયમાં છે. આ સૂત્ર અનુસાર છે. કર્મગ્રન્થ વગેરે વાળ વિલેન્દ્રિયમાં જ્ઞાન-આત્મા નથી માનતા. આથી તે બન્નેમાં (સ્થાવર અને વિકસેન્દ્રિય) માં છ આત્મા માને છે. પ્રશ્ન ૭૨૭–કેટલાક મહાત્માઓનાં મત છે-ૌરવ, ભવાની, મહાદેવ વગેરે વાણુવ્યંતર, ભવનપતિ દેવેની પૂજા, મનેતી (માનતા) વગેરે મિથ્યાત્વ છે. શું સંસારના વ્યવહારમાં આવું કરવાવાળા પણ મિથ્યાત્વી કહી શકાય છે? જવાબ –સમ્યગ્ર દષ્ટિ હોવા છતાં પણ જે સાંસારિક કાર્યને માટે વાણુવ્યંતર, ભવનપતિ વગેરે દેવની પૂજા અર્ચના કરે છે અને લ કાર્યને સાંસારિક પ્રવૃત્તિ માને છે તથા પ્રરૂપે છે, આ રીતે કરવાવાળાનાં “ભાવ-મિથ્યાત્વ” તે નહિ, પરંતુ પ્રવૃત્તિ-મિથ્યાત્વ છે. પડિમાધારી અને અભિગ્રહધારીના સિવાય અનેક સમ્ય દષ્ટિ ગૃહસ્થ જીવોને આવું કાર્ય કરવાને પ્રસંગ આવે અને કરે (જેવી રીતે ચક વગેરે રત્નની પૂજા તેમજ દેવના Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા | ૨૦૩ સત્કાર વગેરે ભરત ચક્રવર્તિ વગેરેને કરવાના પ્રસંગ આવ્યે અને કર્યાં) તેા ઉપર મુજબ પ્રવૃત્તિને મિથ્યાત્વ જ સમજવું જોઈ એ. પ્રશ્ન ૭૨૮ :-દેવતાઓ અને નારકોમાં પરિષહ કેટલા ? જવાબ :—દેવ અને નરકમાં પરીષહુ અનેક હાવા છતાં પણ સમકિતમાં નિશ્ચલ રહેવાને કારણે તેઓ દશન-પરિષદ્ધ ઉપર વિજય મેળવી શકે છે. આથી તેમનામાં એક ૨૨ મે પિરષહુ જ સમજવા જોઈ એ. પ્રશ્ન ૭૨૯ —સયમના ૧૭ ભેદોમાંથી દેવ અને નારકીમાં કેટલા ભેદ છે ? જવાબ ઃ-સંયમના ૧૭ ભેદોમાંથી દેવ અને નરકમાં એક પણ ભેદ્ય નથી હોતા. પ્રશ્ન ૭૩૦ :—દેવ અને નરકમાં પાયના ૨૫ ભેદોમાંથી કેટલા ભેદ હોય છે ? જવાબ :-શ્રી અને પુરુષ વેદના સિવાય નરકગતિમાં ૨૩ અને નપુંસક વેદના સિવાય દેવગતિમાં ૨૪ કષાય હાય છે. પ્રશ્ન ૭૩૧ :-કમ પ્રકૃતિ ૧૪૮ માંથી દેવ અને નારકીમાં ઉદય અને ઉદીરણા કેટલી કેટલી છે? જવાબ :——૧૪૮ પ્રકૃતિમાંથી ક ગ્રંથ વગેરેમાં સમુચ્ચય ૧૨૨ પ્રકૃતિના ઉદય અને ઉદીરણા ખતાવી તેમાંથી ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલાપ્રચલા, ૩ થીણુદ્ધિ, ૪ સ્ત્રીવેદ, ૫ પુરૂષવેદ, ૬-૮ નરકનાં સિવાય ત્રણ આયુષ્ય, -૧૦ મનુષ્યદ્ઘિક, ૧૧-૧૨ તિય ચદ્ધિક, ૧૩-૧૪ દેક્ટ્રિક, ૧૫–૧૮ જાતિચૌક, ૧૯-૨૦ આહારકદ્ધિક, ૨૧-૨૨ ઔદારિકદ્રિક, ૨૩–૨૮ ૭ સહુનન, ૨૯-૩૩ સમચરસ વગેરે પાંચ સંસ્થાન, ૩૪ શુભવિહાયેાગતિ, ૩૫-૩૮ સ્થાવરચોક, ૩૯--૪૨ સૌભાગ્યચૌક, ૪૩ આતષ નામ, ૪૪ ઉદ્યોત નામ, ૪૫ જિનનામ, ૪૬ ઊંચ ગોત્ર. આ ૪૬ પ્રકૃતિને બેડી બાકીની ૭૬ પ્રકૃતિના ઉદય અને ઉદીરણા, નરકગતિમાં સમજવા જોઈ એ, ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલાપ્રચલા, થીણુદ્ધિ, ૪ નપુંસકવેદ, ૫-૭ નરક વગેરે ત્રણ આયુષ્ય, ૮ નીચગૌત્ર, ૯-૧૪ નરક વગેરે ત્રણ ગતિ અને ૩ આનુપૂર્વી, ૧૫–૧૮ જાતિચૌક, ૧૯-૨૦ ઔદારિકદ્ધિક, ૨૧-૨૨ આહારિકદ્ધિક, ૨૩-૩૩ છ સહુનન, ન્યત્રેાધ વગેરે પાંચ સંસ્થાન, ૩૪ અશુભવિહાયોગતિ, ૩૫ આતપનામ, ૩૬ ઉદ્યોત, ૩૭ જિનનામ, ૩૮-૪૧ ઉદય અને સ્થાવરચીક, ૪૨ દુઃસ્વર નામ. આ ૪૨ પ્રકૃતિએને છોડીને બાકીની ૮૦ પ્રકૃતિએના ઉદય અને ઉદીરણા દેવગતિમાં છે. પ્રશ્ન ૭૩ર :—સત્તામાં પ્રકૃતિ ૧૪૮ છે, તે ઉદય અને ઉદીરણાની ૧૨૨ -૧૨૨ કેવી રીતે કહી શકે છે? જવાબ :—સત્તાની જેમ બધ, ઉદય અને ઉદીરણાની પણ ૧૪૮ પ્રકૃતિ છે. પ’તુ ક ગ્રંથ વગેરેના કર્યાં પૂર્વાચાર્યાં મારફત વર્ણ વગે૨ે ૨૦ પ્રકૃતિઓના સમાવેશ, વ, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] સમર્થ–સમાધાન ગંધ, રસ અને સ્પર્શ, આ ચાર ભેદોમાં કરવાથી ૧૬ ભેદ ઓછા થયા. પાંચ બંધન અને પાંચ સંઘાતન, આ ૧૦ પ્રકૃતિઓનો સમાવેશ પાંચ શરીરની સાથે કરવાથી, તે ૧૦ ભેદ ઓછા થયા. આ ૨૬ (૧૬૪૧૦) ભેદને અંતર્ભાવ કરીને બાકી ૧૨૨ પ્રકૃતિએ ઉદય અને ઉદીરણામાં બતાવી છે. ઉપરનાં સમાવેશને સમજીને ઉદય અને ઉદીરણની ૧૨૨ પ્રકૃતિએ કહી શકીએ છીએ. પ્રશ્ન ૭૩૩ –સત્તાગત પ્રકૃતિ ૧૪૮ માંથી બંધની પ્રકૃતિ ૧ર૦ બરાબર માન્ય છે? અને આ ૧૨૦ માંથી દેવ અને નરકમાં કેટલી મળે? જવાબ–પન્નવણું સૂત્રના ૨૩ મા પદના બીજા ઉદ્દેશકમાં ૧૪૮ જ પ્રકૃતિઓના બંધ બતાવ્યા છે, કર્મગ્રંથ વગેરેનાં કર્તાઓએ થોડીક પ્રવૃતિઓને અંતર્ભાવ (જેવી રીતે વર્ણ વગેરેની ૨૦ પ્રકૃતિઓને સમાવેશ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચારેમાં કરી લીધે, ઈત્યાદિ) કરીને બંધ ૧૨૦ પ્રકૃતિએના જ બતાવ્યા છે, પરંતુ બંધ તે બધી પ્રકૃતિઓના સમજવા જોઈએ. ૧૨. પ્રકૃતિઓમાંથી નરકગતિમાં ૧૦૧ પ્રકૃતિને અને દેવગતિમાં ૧૦૪ પ્રકૃતિએને બંધ થાય છે. પ્રશ્ન ૭૩૪–૭ લેસ્થામાંથી ક્યા ગુણસ્થાન સુધી કઈ કઈ લેશ્યા હોય છે? જવાબ–પન્નવણું વગેરે સૂત્રમાં તથા કર્મગ્રન્થમાં કૃષ્ણ વગેરે ૩ લેસ્થાઓમાં પ્રથમનાં ૬ ગુણસ્થાનક બતાવ્યા છે, ત્રીજા કર્મગ્રન્થમાં તથા ભગવતી સૂત્રની ટીકામાં આ ત્રણે લેશ્યાઓમાં જે પ્રથમનાં ૪ ગુણસ્થાનક બતાવ્યા છે, તેનું કારણ ચારિત્રની પ્રાપ્તિનાં સમયે ૩ અશુભ લેશ્યાઓ નથી હોતી (દેશ તથા સર્વ ચારિત્રની પ્રાપ્તિ ૩ વિશુદ્ધ લેશ્યાઓમાં જ હોય છે અને ચારિત્ર પ્રાપ્ત થયા પછી બીજી કોઈ પણ લેશ્યા આવી શકે છે, આવું આવશ્યક નિર્યુક્તિમાં ભદ્રબાહુ સ્વામીએ બતાવ્યું છે. આથી કૃષ્ણ વગેરે ૩ લેશ્યામાં ગુણસ્થાનક ૬ સમજવા જોઈએ. પ્રશ્ન ૭૩પ –ત્રણે વેદમાં ગુણસ્થાનક કેટલાં છે? જવાબ –સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણે વેદમાં પહેલાથી નવમા સુધી ૯ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૭૩૬ -પાંચ જ્ઞાનમાં ગુણસ્થાનક કેટલાં અને કયા હોય છે? જવાબઃ–પહેલા, ત્રીજા, તેરમા અને ચૌદમા, આ જ ગુણસ્થાનક છોડીને બાકીનાં ૧૦ ગુણસ્થાનક મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાનમાં છે. આ સૂત્ર પ્રમાણે છે, પરંતુ કર્મગ્રન્થ વગેરેમાં ઉપર કહેલા ૧૦ ગુણસ્થાનકમાંથી બીજું ગુણસ્થાનક છોડીને બાકીનાં ૯ જ ગુણસ્થાનક કહે છે. મારા વિચારથી ૧૦ કહેવા ઠીક છે. મન:પર્યાય જ્ઞાનમાં છઠ્ઠાથી ૧૨ મા સુધી ૭ ગુણસ્થાન અને કેવળજ્ઞાનમાં ૧૩ મું અને ૧૪ મું આ બે ગુણસ્થાનક હોય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૦૫ પ્રશ્ન ૭૩૭–૩ અજ્ઞાનમાં ગુણસ્થાનક કેટલાં અને કયા કયા? જવાબ :–સૂત્ર પ્રમાણે ૩ અજ્ઞાનમાં પહેલું અને ત્રીજું આ ૨ ગુણસ્થાનક છે. કર્મગ્રન્થ વગેરેમાં બે (૧-૨) ત્રણ (૧,૨,૩) પણ ગુણસ્થાનક બતાવ્યા છે. પ્રશ્ન ૭૩૮–સામાયિક ચરિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર અને પરિવાર વિશુદ્ધ ચારિત્રમાં ગુણસ્થાનક કેટલા હોય છે? જવાબ: સામાયિક અને છેદ ઉપસ્થાપનીય ચારિત્રમાં-છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા આ ચાર, પરિહારવિશુદ્ધમાં છઠ્ઠા અને સાતમા-આ બે, સૂકમ-સંપાયમાં એક ૧૦ મું અને યથાખ્યાત ચારિત્રમાં ૧૧ મા, ૧૨ મા, ૧૩ મા અને ૧૪ મા-આ ૪ ગુણસ્થાનક છે. પ્રશ્ન ૭૩૯ –ચક્ષુ, અચલ્સ અને અવધિદર્શનમાં ગુણસ્થાનક કેટલાં છે? જવાબ –ચક્ષુ, અચલું અને અવધિદર્શનમાં પ્રથમનાં ૧૨ ગુણસ્થાનક હોય છે. અવધિદર્શનમાં ૪થાથી ૧૨ મા સુધી આ ૯ ગુણસ્થાનક કર્મગ્રન્થમાં કહ્યા છે. પરંતુ સૂત્ર અનુસાર તે ચક્ષુ વગેરે ત્રણે દર્શનેમાં ગુણસ્થાન ૧૨ જ છે. પ્રશ્ન ૭૪૦ –ક્ષાયિક, ઉપશમ અને ઉપશમ સમકિતમાં ગુણસ્થાન કેટલાં? જવાબ :–ાયિક–સમતિમાં ચેથાથી ૧૪ મા સુધી ૧૧ ગુણસ્થાન, ઔપશમિકમાં ચેથાથી અગ્યારમા સુધી ૮ ગુણસ્થાન અને શાપથમિકમાં ચેથાથી સાતમા સુધી ૪ ગુણસ્થાન હોય છે. પ્રશ્ન ૭૪૧૪–૧૪૮ પ્રકૃતિમાંથી નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્યમાં સત્તા કેટલી અને કઈ કઈ મળે? જવાબ :–દેવ આયુને છેડીને બાકીની ૧૪૭ પ્રકૃતિઓ, સત્તાપ નરકગતિમાં, જિનનામાને છેડીને બાકીની ૧૪૭ પ્રકૃતિઓ, સત્તારૂપ તિર્યંચગતિમાં, ૧૪૮ પ્રકૃતિઓ સત્તાપ મનુષ્યગતિમાં અને નરક આયુ છોડીને બાકીની ૧૪૭ પ્રકૃતિએ સત્તારૂપ દેવગતિમાં મળે છે. પ્રશ્ન ૭૪ર–પૃથ્વીકાય ૭ લાખ, અપકાય ૭ લાખ, તેઉકાય ૭ લાખ, વાયુકાય ૭ લાખ, આના ભેદ કેવી રીતે હેય છે અને કયા કયા? જવાબ:–પૃથ્વી વગેરે જેની ઉત્પત્તિ સ્થાન અસંખ્ય છે, પરંતુ અનેક સ્થાને પર ઉત્પન્ન થવા છતાં પણ જે પૃથ્વી વગેરે જેના શરીરનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાના સદશ્ય હોય, તે બધાં જીવોની એક જ નિ માની છે. વર્ણ વગેરે કઈમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] સમર્થ–સમાધાન પણ જુદાં થવાથી નિ જુદી ગણાય છે. વર્ણ વગેરેની વિભિન્નતાને કારણે (પન્નવણનાં પહેલા પદ પ્રમાણે) સાત લાખ વગેરે ભેદ માન્યા છે. વર્ણ વગેરેના સ્થૂળ ભેદની અપેક્ષા પૃથ્વી વગેરે ચારેનાં ૩૫૦ ભેદ છે. તેમાં વર્ણ વગેરેના સૂકમ ભેદ જાણવાને માટે સાડા ત્રણ ભેદોને ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ અને પ સંસ્થાનથી ગુણાકાર કરવાથી પૃથ્વી વગેરે ચારેનાં જુદા જુદા સાત લાખ ભેદ થઈ જાય છે. પ્રશ્ન ૭૪૩ –બંધની ૧૨૦ પ્રકૃતિ કઈ કઈ છે? અને ભેદ કેટલા છે? દેવ, નારક, તિર્યંચ અને મનુષ્યમાં કેટકેટલી મળે? જવાબ –કુલ ૧૪૮ પ્રકૃતિઓ છે, જેમાંથી ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ, આ ૨૦ પ્રકૃતિઓને કેવળ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારે ભેદમાં જ સમાવેશ કરવાથી ૧૬ ભેદ બંધમાંથી ઓછા થયા. ૫ બંધન અને પ સંઘાતના આ ૧૦ પ્રકૃતિએને બંધ ૫ શરીરના બંધની સાથે બતાવવાથી આ ૧૦ ભેદ પણ બંધનમાંથી ઓછા થયા. એવી જ રીતે મિશ્રમેહનીય અને સમતિ મોહનીયનાં મિથ્યાત્વથી જુદા બંધ ન માનવાથી આ ભેદ પણ બંધમાં ઓછા થયા. આ રીતે કુલ ૨૮ (૧૬+૧+૨) પ્રકૃતિ-બંધમાંથી ઓછા માનવાથી બાકી ૧૨૦ પ્રકૃતિઓને સમુચ્ચય બંધ કર્મગ્રન્થમાં બતાવ્યા છે, ૩ નરકત્રિક (નરકગતિ, નરઅનુપૂવર, નરક આયુ) ૩ દેવત્રિક, ૨ કિયદ્રિક (વેકિય શરીર, ક્રિય અંગ ઉપાંગ) ૨ આહારકટ્રિક ૩ સૂફમત્રિક (સૂકમનામ, સાધારણનામ, અપર્યાપ્ત નામ) વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિયત્રિક, (એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આપનામ) આ ૧૯ પ્રકૃતિએને છોડીને બાકીની ૧૦૧ પ્રકૃતિઓનો બંધ નરકગતિમાં છે. જિનનામ અને આહારદ્ધિક છોડીને બાકીની ૧૧૭ પ્રકૃતિઓને બંધ તિર્યંચગતિમાં છે. મનુષ્ય ગતિમાં ૧૨૦ પ્રકૃતિઓને બંધ છે. નરકગતિમાં જે ૧૯ પ્રકૃતિઓ છોડી છે, તેમાંથી એકેન્દ્રિય ત્રિકને છોડીને બાકીની ૧૬ પ્રકૃતિઓને બંધ દેવગતિમાં નથી થતું, આથી ૧૦૪ પ્રકૃતિએને બંધ દેવગતિમાં સમજે જોઈ એ. પ્રશ્ન ૭૪૪-સાધુજી મહારાજને અહીંથી કેઈ દેવ, મહાવિદેહ ક્ષેત્રમાં હરણ કરીને લઈ જાય, તે તે વખતે ત્યાં રાત પડી જાય, તે ત્યાં આહાર -પાણી કરી શકે છે કે નહિ? (જે ભરત ક્ષેત્રમાં રાત્રિ છે અને મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ છે તે આહાર કરી શકે છે કે નહિ ?) જવાબ :–ભારત ક્ષેત્રનાં સાધુને જે કઈ દેવ વગેરે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય, તે તે મહા વિદેહ ક્ષેત્રના દિવસમાં જ આહાર કરી શકે છે, રાત્રિમાં નહિ. ભરતક્ષેત્રનાં રાતદિવસને હિસાબ ત્યાં વ્યવહારમાં નથી લેવાતે, એટલે કે સાધુનો જન્મ કે દિક્ષા ભરત વગેરે કોઈપણ ક્ષેત્રમાં થયા છે, પરંતુ તે જ્યારે જે ક્ષેત્રમાં હોય, ત્યારે તેણે ત્યાંના જ Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૨૦૭ દિવસ રાતના હિસાબથી પ્રવૃત્તિ કરવી જોઈએ. નહિંતે ભગવતી શતક, ઉદેશ ૧માં ક્ષેત્ર અતિકાંત દોષ બતાવ્યો છે, જેવી રીતે-ભરત ક્ષેત્રમાં જ જોધપુર અને મદ્રાસ વગેરે જગ્યાઓનાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં અર્ધો કલાક, પિણે કલાક કે તેથી ઓછું વધારે અંતર રહે છે. આથી, મદ્રાસમાં રહેલા સાધુ, જોધપુરના સૂર્યાસ્તના પ્રમાણે આહાર વગેરે કરે છે, અથવા જોધપુરમાં રહેલા સાધુ, મદ્રાસના સૂર્યોદય પ્રમાણે આહાર વગેરે કરે છે, તે તેને પણ ક્ષેત્રઅતિકાંત દોષ લાગે છે, તે મહાવિદેહ ક્ષેત્રનું તે કહેવું જ શું ? પ્રશ્ન ૭૪૫ –સ્થાનાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં લખ્યું છે કે-ઉપવાસ બેલા (છઠ્ઠ) તથા તેલા (૩ ઉપવાસ) ધાવણ પાણુથી થઈ શકે છે. ધાવણ પાણીનાં ત્રણ પ્રકાર બતાવ્યા છે, તે ઉપવાસનું ધાવણ પાણું, બેલામાં કે તેલામાં કામ આવી શકે છે કે નહિ? તે જ રીતે બેલા તેલાનું પાણી કામમાં આવી શકે છે કે નહિ? આમાં શું અંતર છે? છેવનું પાણીમાં અન્નની અસર આવે છે કે નહિ? ધાવણુ–પાણીમાં અન્નની અસર આવવાથી કેઈ દોષ લાગે છે કે નહિ? ધાવણ પાણુના ૩ રૂપ જુદા જુદા છે, તે તે ધાવણુ પાછું સાધુને જ ચાલે છે, શ્રાવકને પણ ચાલે છે? જવાબ –સ્થાનાંગ સૂત્ર ઠા. ૩ ઉદ્દેશક ૩ માં જે ત્રણ ત્રણ પ્રકારના ધાવણ પાણી બતાવ્યા છે, તેમાં તેલામાં બતાવેલું ધાવણપાણી ઉપવાસ અને બેલામાં અને બેલામાં બતાવેલું ઉપવાસમાં કામ આવી શકે છે, પરંતુ ઉપવાસમાં બતાવેલું બેલા--તેલામાં અને બેલાનું બતાવેલું તેલામાં આગાર રાખ્યા વિના કામમાં નથી આવી શકતું. ધવણ પાણીમાં અનાજ અંશ આવે છે, પરંતુ તેનાથી તપમાં દોષ નથી લાગતું, ત્યારે તે પ્રભુએ તેને ગ્રહણ કરવા એગ્ય બતાવ્યું છે. ઉપર કહેલાં ધવણને શ્રાવક પણ તપસ્યામાં કામમાં લઈ શકે છે. પ્રશ્ન ૭૪૬-ચકવતીને ૧ લાખ ૯૨ હજાર રાણુઓ હતી. રાણીઓની પાસે વેકિયરૂપ ધારણ કરીને જાય છે, તે વૈક્રિય શરીરથી સંતાનની પ્રાપ્તિ થાય છે શું ? જવાબ –જેનું મૂળ શરીર વૈકિય હોય. તેનાં મૂળ તથા બનાવેલા વેકિય શરીરથી ગર્ભ રહી શકતું નથી પરંતુ જેનું મૂળ શરીર ઔદારિક હોય, તેનાં બનાવેલા વૈકિય શરીરથી ગર્ભ રહી શકે છે. આને ખુલાસો “સંગ્રહણી” સૂત્રની ૧૬૬ મી ગાથાનાં અર્થમાં અને બાયપાસેની' સૂત્રની ટીકામાં કર્યો છે. પ્રશ્ન ૭૪૭ – તિર્યંચગતિ છેડીને ત્રણ ગતિ એકી સાથે ક્યાં હોય છે? જવાબ:–શૂન્યકાળમાં, એકાંત વ્યવહાર રાશિમાં, તીર્થંકર નામકર્મની સત્તાવાળામાં અને એકાંત પંચેન્દ્રિય જાતિ વગેરેમાં તિર્યંચના સિવાય બાકીની ૩ ગતિ હોય છે.. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૭૪૮ –કેઈએ એક સામાયિક લીધી, તેની એક સામાયિકની ઉપરાંત ૧૫ મિનિટ વધારે આવવા પછી જે તે બીજી સામાયિક ગ્રહણ કરે, તે પહેલાં વધારે આવેલો સમય, બીજી સામાયિકમાં સમિલિત કરી શકાય છે કે નહિ? જવાબઃ—જે સમય સામાયિકમાં વધારે વિતી ચૂકી છે, તેને મેળવીને આગળ સામાયિક ગ્રહણ કરી શકાય છે. પ્રશ્ન ૭૪૯ –લેકમાં બાદર પૃથ્વીકાય વધારે છે કે અપકાય? જવાબ –લાકમાં બાદર પૃથ્વીકાયનાં છ કરતાં બાદર અપકાયના જીવ અસંખ્ય ગણા વધારે છે. આ વાત પન્નવણાનાં ત્રીજા પદથી સ્પષ્ટ છે. પૃથ્વીના પિંડની મેટાઈ વધારે હોવા છતાં પણ અપકાયના જીવ સંખ્યામાં વધારે છે, કેમકે બાદર અપકાયના ભગવતી શતક ૧૯ ઉદ્દેશ ૩ પ્રશ્નોત્તર ૨૦ અને ૨૯ થી સ્પષ્ટ છે, આથી પન્નવણું વગેરેમાં જે અપકાયના જીવ વધારે બતાવ્યા છે, તેમાં કઈ વધે નથી આવી શકતે. પ્રશ્ન ૭૫૦ –આસમાની શાહીનાં ફૂલના (ફગી જવાના) વિષયમાં મ. શ્રીની શી ધારણું છે? જવાબ –આસમાની શાહીમાં પણ ફૂલણની શંકા રહે છે. એમાં તે શું, પણ ફાઉન્ટેન પિનમાં પણ ફૂલણની શંકા સમજીને અજમેર સંમેલનના સમાચારી વિષેના નિયમોમાં ૧૯ મે નિયમ “ઈન્ડીપેન પઢિયારી (ઉપગ પૂરો થઈ ગયા પછી પાછી દેવાની વસ્તુ) લઈને પણ પિતાના ઉપગમાં લેવી નહિ” બતાવેલ છે, આટલા માટે ઉપર કહેલ બનેમાં ફૂલણ સમજવા જોઈએ. પ્રશ્ન ૭૫૧ ઉપવાસમાં ચઉત્થભક્ત (૧ ઉપવાસ) પચ્ચકખાણને પાઠ છે, તેને અર્થ આગળનાં દિવસે એકાસણું અને પારણાના દિવસે પણ એકાસણું કરે, તે પચ્ચકખાણ દેવામાં વાંધો નહિ. અત્યારે વર્તમાનકાળમાં તે આવી પ્રથા નથી. આ રીતે કેઈ કરતા નથી, તે પછી ચોથ ભક્ત (૧ ઉપવાસ) આઠ ભક્ત (૩ ઉપવાસ) દસ ભક્ત (૪ ઉપવાસ) ઈત્યાદિ મેટી તપસ્યામાં પચ્ચક્ખાણ દેવામાં દોષ આવે છે કે નહિ? જવાબ – ચાર ટક આહાર છેડવાથી પણ ચઉ–ભક્ત (૧ ઉપવાસ) કરી શકાય છે અને પારાગું ધારવામાં એક એક ટંક ન છોડતાં ઉપવાસ કરવાને પણ થઉથ-ભક્ત (૧ ઉપવાસ) કહે છે. ચઉલ્થ (૧ ઉપવાસ) છઠ (ર ઉપવાસ) અઠમભક્ત (૩ ઉપવાસ) વગેરે નામ ક્રમવાર ઉપવાસ, બેલા, તેલા વગેરેનાં છે. ભગવાન રાષભદેવને ૬ દિવસને સંથારે આવ્યા, તેને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ૧૪ ભક્તને સંથારે કહ્યો છે. આ જ રીતે ભગવાન મહાવીરનાં બેલાનાં સંથારાને છઠ–ભક્ત કહ્યો છે, તેમને તે કઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [૨૯ પારણાનો પ્રશ્ન જ ન હતે. તેા પણ તેમને ઉપર મુજમ ભકત જ ખતાવ્યા છે. કૃષ્ણવાસુદેવે દેવકીની પાસેથી પૌષધશાળામાં જઈ ને ગજસુકુમાલને માટે અમતપ કર્યાં, આ જ રીતે, અભયકુમારે દોહ્દ પૂર્તિ ને માટે અમ કર્યાં. પારણાંના દિવસે એક ટંક ન કરવા છતાં પણ તેમને અમલક્ત જ કહ્યા છે. તથા ભગવતીમાં ૨ દિવસની આયમ્બિલને પણ આયમ્મિલ છઠ્ઠ કહેલ છે. ઈત્યાદિ પ્રમાણેાથી સ્પષ્ટ છે કે ઉપવાસ, એલા વગેરેના નામ જ ચઉત્થ ભકત, છટૂ--ભક્ત વગેરે છે. આ કારણથી પચ્ચક્ખાણ આપવામાં કોઈ દોષ નથી. પ્રશ્ન ઉપર —ભગવતીસૂત્ર શતક ૨ ઉદ્દેશા ૧૦ માં અલેકૅમાં ‘અજીવદ્રવ્ય દેશ' કહ્યું, પ્રદેશ નહિ, તે પ્રદેશના વિના દેશ કેવી રીતે બન્યા ? વિસ્તારથી સમજાવશે ? જવાબઃ—શુ' અલેક આકાશમાં જીવ, જીવોના દેશ, જીવેાના પ્રદેશ, અજીવ, અજીવેાના દેશ અને અજીવાના પ્રદેશ છે? આના જવાઞમાં પ્રભુએ ૬ જ મેલેના નિષેધ કર્યાં છે, કેમકે અલેક આકાશમાં દેશ, પ્રદેશ વગેરે ક ંઈ પણ નથી, પછીથી અંગે અજીવ વન્દેસ....” જે પાઠ છે, તેમાં અલેક આકાશને જ સંપૂર્ણ આકાશને દેશ ખતાન્યા છે. તે દેશને સંપૂર્ણ આકાશથી અનન્તમા ભાગ (લેાક આકાશ જેટલેા) આછે સમજવા જોઈ એ. જ્યારે આટલા માટે દેશ છે, તે તેના પ્રદેશ પણ જરૂર છે અને તે પ્રદેશને અનંત સમજવા જોઈ એ. એટલે કે અલાક આકાશની અંદર તેા કઈ નથી, આથી યેના નિષેધ કર્યાં છે, પર’તુ અલોક આકાશ ખૂદ આકાશ અસ્તિકાયના દેશ છે અને તેમાં પ્રદેશ પણ છે. પ્રશ્ન ૭૫૩ :—લાક આકાશમાં ધમ અધમ દ્રવ્યના દેશ નથી, તે પછી અરૂપી અજીવના ૧૦ ભેદમાં દેશ સામેલ છે, તે કેવી રીતે? શતક ૨ ઉદ્દેશા ૧૦. જવાબ :—લાક આકાશમાં અરુપી અજીવનાં ફક્ત ૫ ભેદ બતાવ્યા છે, કેમકે આકાશની અંદર તે આકાશ હાતુ નથી, આથી આકાશનાં ત્રણે ભેદ છેડી દીધા અને સૌંપૂર્ણ લેાકઆકાશની પૃચ્છા થવાથી ધર્માસ્તિ, અધર્માસ્તિકાયના દેશ પણ છેડી દીધા છે, કારણ કે જ્યાં ધર્માસ્તિ, અધર્માસ્તિ વગેરે ત્રણેના સ્કંધ થાય છે, ત્યાં દેશ નથી હાતા અને જ્યાં દેશ હોય છે, ત્યાં સ્કંધ નથી હાતા, આટલા માટે અહીં પૂર્ણ લાકઆકાશમાં ધર્માસ્તિ, અધર્માસ્તિકાયના કોંધ છે, દેશ નહિ (પ્રદેશ તેા બન્નેમાં પણ હાય છે), ઉપર કહેલા પાંચ ભેદોના સિવાય બાકીના ૫ ભેદ લેકઆકાશમાં છે. ઉર્ધ્વ', અધા, તિય કલાક કે જમૂઢીપ વગેરેની જુદી પૃચ્છા થાય, તો ત્યાં ધર્માસ્તિ, અધર્માસ્તિકાયના સ્કંધ ન કહેતાં દેશ-પ્રદેશ જ કહેશે. પ્રશ્ન ૭૫૪:—સામાન્ય કેવળી પાંચ પટ્ટામાંથી કયા પદમાં છે અને કેવળી સમુદઘાત તીથ કરદેવને થાય છે કે નહિ? નમે લાએ સવ્વ સ. ૨૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] સમર્થ-સમાધાન સાહણું” પાઠ આવ્યું છે તે કેવળી–સમુદઘતમાં આત્મપ્રદેશ સમસ્ત લોકમાં ફેલાય છે, આ અપેક્ષાથી છે કે બીજું કારણ છે? જવાબ:–સર્વજ્ઞતાને કારણે કેવળી ભગવાન પ્રથમ પદમાં મનાય છે, તો પણ તેઓ પાંચમા પદમાં તે જરૂર ગણાશે જ, કેમકે સિદ્ધોનાં સિવાય બાકીના ચારે પદને સમાવેશ પાંચમા પદમાં થાય છે, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનથી ૧૪ મા ગુણસ્થાન સુધીનાં બધા સાધુ, પંચમ પદમાં સમજવા જોઈએ. તીર્થકરેની કેવળી–સમુદઘાત નથી થતી. કેવળી–સમુદ્દઘાતમાં આત્મ–પ્રદેશ સંપૂર્ણલોકમાં ફેલાવાથી તથા ત્રણે લોકમાં સાધુ હેવાથી “લેએ સવ” શબ્દ છે, તથા સ્વલિંગ, અન્યલિંગ, ગૃહસ્થલિંગ વગેરે રભેદોમાં રહેલા બધા ભાવ-સાધુઓની અપેક્ષાથી પણ “સલ્વશબ્દ કહ્યો છે તથા “લેએ સવ્વ” શબ્દ પંચમ પદની અનુસાર બાકીનાં ૪ પદોની સાથે સમજવામાં પણ કઈ વાંધો નથી. જેવી રીતે-લકના બધા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને મારા નમસ્કાર છે. પ્રશ્ન ૭૫૫૪–આયુષ્ય-બંધના ૬ ભેદ સૂત્ર શ્રી ભગવતી શતક ૬ ઉ, ૮ માં આવ્યા, જે જાતિ વગેરે છે, તેને આયુષ્ય-બંધ કેવી રીતે કહ્યા? અને બંધ નિધત્ત ( મજબૂત ) કહ્યા, તે આયુકર્મ નિધન (મજબૂત) બંધાય છે? કયા ક્યા કર્મનાં બંધ નિકાચિત થાય છે. અને કયા કારણથી? અને નિકાચિત બાંધતા સમયે બાંધવાવાળી બધી પ્રકૃતિ નિકાચિત હોય છે? આયુષ્ય બંધની પહેલાં કે પછી નિકાચિત બાંધી શકાય છે? સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ કેટલી હોય છે તેમજ પૂરી ભેગવવી પડે છે? જીવનમાં કેટલીવાર બાંધી શકાય છે? પહેલાં તે જ પ્રકૃતિ નિધત્ત (મજબૂત) બંધાયેલી હોય, તે તે પણ નિકાચિત થઈ જાય છે કે નહિ? નિકાચિત બંધ પ્રદેશો વડે છૂટી શકે છે? સંક્રમણ વગેરે થાય છે કે નહિ? જવાબ –આયુષ્યની પ્રધાનતા બતાવવાને માટે જાતિની સાથે આયુષ્ય શબ્દને પ્રયોગ કર્યો છે. આયુષ્ય કર્મને ઉદય થવા પર જ જાતિ વગેરેને ઉદય થાય છે. આથી આયુષ્યની પ્રધાનતા બતાવી છે. અહીં, “નિધત્ત” શબ્દ, નિધત્ત-બંધ વાચક નહિં, પરંતુ નિષેક ( બાંધેલા કને સમય સમય પર ભેગવવાને માટે કર્મ પુદ્ગલેની રચના વિશેષને “નિક કહે છે) વાચક છે. સેપક્રમ આયુષ્યના સાત ઉપક્રમનાં સિવાય આયુષ્ય કર્મનાં બંધને નિકાચિત જ સમજવા જોઈએ. અધ્યવસાય વિશેષથી આઠેય કર્મોના બંધ નિકાચિત થઈ શકે છે એવો સંભવ છે. જે સમયે એક પ્રકૃતિના નિકાચિત બંધ થાય છે, તે વખતે એક સાથે બાંધવાવાળી બધી પ્રકૃતિઓનાં એકાન્તરુપથી નિકાચિત બંધ જ થાય એ કોઈ નિયમ નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ભાગ પહેલો આયુષ્યબંધની પહેલાં કે પછી પણ બીજી કેટલીય પ્રકૃતિએના નિકાચિત બંધ થઈ શકે છે. કેટલીક પ્રવૃતિઓના નિકાચિત બંધ, જીવનમાં અનેકવાર પણ થઈ શકે છે. જે પ્રકૃતિ પહેલાં નિયત બાંધી હોય, તે જ પ્રકૃતિને કાળાન્તરે નિકાચિત પણ બાંધી શકે છે. (આયુષ્યને બંધ એક ભવમાં બે વાર નથી થત) નિકાચિત બંધ પ્રદેશ ઉદય દ્વારા નથી છૂટી શકત અને નિકાચિત બંધના સંક્રમણ વગેરે પણ નથી થતા. પ્રશ્ન ૭૫૬ –આયુષ્ય બંધનાં સમયે ૬ પ્રકૃતિએને એકી સાથે બંધ થાય છે, તે તે સમયે જે જાતિ, ગતિ વગેરેના બન્ધ થાય છે, તેમાં પરિવર્તન થાય છે કે નહિ? જેવી રીતે આયુષ્ય બાંધતા સમયે સાતમી નરકની ગતિ કે ભવનપતિ દેવની ગતિ, સ્થિતિ, અવગાહનાને બંધ કર્યો. પછી પરિણામેની વિચિત્રતાથી સાતમીના પહેલી નરમાં કે ભવનપતિના વૈમાનિકમાં જઈ શકે છે, કે નહિ? જે જઈ શકે છે, તે પછી સ્થિતિ, અવગાહના વગેરેને બંધ કેવી રીતે ઘટે છે? જવાબ:–આયુષ્ય-બંધની સાથે જાતિ, ગતિ વગેરેના જે બંધ થાય છે, તેમાં કોઈ પરિવર્તન નથી થતું એટલે કે પહેલી નરકનું આયુષ્ય બાંધવાવાળા જીવ, પહેલી નરકમાં જ જાય છે. બીજી કેઈ પણ ગતિમાં નથી જઈ શકતો. આ જ પ્રકારે બધે ય સમજવું જોઈએ. પ્રશ્ન ૭પ૭:–ભગવતીસૂત્ર શતક ૨ ઉદેશા ૧ માં લખ્યું કે મડાઈ અનગાર (સાધુ) ૪ ગતિમાંથી કેઈપણ ગતિમાં જઈ શકે છે, તે અનગાર અવસ્થામાં આવું કેવી રીતે થઈ શકે છે? જવાબ – કોષ વગેરે કષાયના ઉદયથી ચારિત્ર-બ્રણ થયેલા મડાઈ અનગારને ચારેગતિમાં ભટકવું પડે છે, બીજી રીતે નહિ. પ્રશ્ન ૭૫૮ –બાદર વાયુકાયને સ્વીકાર્ય અને પરકાયનાં શસ (ઉપક્રમ) થી મર્યા વિના, ઉપકમ નહિ, તે શું કારણ? (ભગવતી શ. ૨ ઉ. ૧) જવાબ –ઉપકમ વિના વાયુકાયના જીવ મરતા નથી–આ જવાબ સપક્રમી વાયુકાયના જેની અપેક્ષાથી છે, બધાને માટે નહિ. પ્રશ્ન ૭૫૯ –ખંદકજી, ભગવાન મહાવીરસ્વામીની પાસે આવ્યા, તે સમયે ભગવાન હમેશાં ભોજન કરતાં હતાં, તે શું તપસ્યા કરતા ન હતા? Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમર્થ –સમાધાન જવામ :—બંદુકજી ભગવાનની પાસે આવ્યા, તે વિસામાં ભગવાન નિત્યભાજી (હ ંમેશા ભેાજન કરવાવાળા) હતા, એટલે કે તે નજીકનાં દીવસોમાં તેમણે તપસ્યા કરી ન હતી. પ્રશ્ન ૭૬૦ઃ—સાતમી નરકમાં જીવને સમ્યક્ત્વ આવે છે, તે પર્યાપ્તા અવસ્થામાં કઈ પણ સમયમાં આવી શકે છે કે કોઈ કાળ નિશ્ચિત છે અને ક્યુ સમ્યક્ત્વ આવે છે ? જવાબ :—સાતમી નરકના પર્યાપ્તજીવાને આયુષ્ય બંધ અને મૃત્યુ સમયનાં સિવાય કોઈપણ સમયે સમકિત પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં ક્ષાપશમ, ઉપશમ, વેદક અને સાસ્વાદન સમકિત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૭૬૧ :—સાધુ, મકાનની ઉપરની મ`જિલમાં રાકાઈ શકે છે, કે નહિ ? પ્રમાણ સાથે બતાવશે? જવાબઃ–બીજા આચારાંગ, ખીજું અધ્યયન, પ્રથમ ઉદ્દેશકના ૧૦મા સૂત્રમાં જરૂરી કારણા વિના મેડી ઉપર રોકાવાની મનાઈ કરી છે. પ્રશ્ન ૭૬૨ :—શ્રી ભગવતી સૂત્ર શતકે ૮ ઉદ્દેશા ૬ ના ૩ જા સૂત્રમાં શ્રાવકે તથારૂપ અસયતી વગેરેને અસન (ભેાજન) વગેરે દે, તે એકાંત પાપ કહ્યું, તે કેવી રીતે? વિસ્તારથી ખુલાસે લખશે ? જવાબ :—આઠમાં શતકના છઠ્ઠા ઉદ્દેશાનાં પ્રથમ ત્રણે પ્રશ્ન, મેક્ષ અર્થે દાનવિષેનાં છે, અનુક ંપા વગેરે દાન વિષેના નહિ. આથી તે જવાય નિરા અને પાપ સંબ ંધિત છે, પુણ્ય સાથે નહિ. જેમકે—પહેલા બીજા પ્રશ્નમાં સાધુને વહાવરાવવાથી નિરાની સાથે સાથેજ પુણ્ય પણ અવશ્ય થાય છે, પરંતુ ત્યાં પુણ્યનું પ્રકરણ ન હેાવાથી તેનું વર્ણન ન કરતાં નિરા કે પાપનુ જ વણૅન કર્યું છે. આ જ રીતે, ત્રીજા પ્રશ્નમાં પણ નિરા ન હાવાથી એકાંત પાપ બતાવ્યું છે, પર ંતુ પુણ્યના નિષેધ ન સમજવા જોઈ એ. અહીંયા માત્ર અસંયતિ શબ્દ ન કહેતાં ‘તથારુપ અસંયતિ ' કહ્યું, આનાંથી બધા અસંયતિઓના અથ ગ્રહણ ન થઈ ને ખીજા જૈનેતરાની વેશ--ભૂષા ધારણ કરવાવાળા તેમના ધર્માચાય, ધ ગુરુઓનુ જ ગ્રહણ થાય છે અને તેમને ગુરુ-બુદ્ધિથી દાન દેવામાં નિરા ન થતાં એકાંત પાપ ( મિથ્યાત્વ) થાય છે. અહી જે પડિલાભેમાણે ” શબ્દ છે, તે ગુરુમુદ્ધિથી દાનદેવાના અ`માં છે. આથી તથારુપનાં બીજા જૈનેતરીને ગુરુબુદ્ધિથી દાનદેવામાં નિરા ન બતાવતાં એકાંત પાપ (મિથ્યાત્વ ) બતાવ્યું છે. પ્રશ્ન ૭૬૩ :—જીવ, કર્મના બધ કરે છે, તે! શુ' બધા પ્રદેશેામાં આંધવાવાળા પ્રદેશ વગેરે બરાબર વહેંચાય છે કે ઓછા વધારે ? અને વીય અંતરાય વગેરેના ચાપશમ કરે છે, તે પણ બધાં પ્રદેશેાથી બરાબર છે કે આછા વધારે ? Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૧૩ જવાબ –જીનાં પ્રદેશ ઉપર કર્મોના પ્રદેશ ઓછાં વધારો થઈ શકે છે અને ક્ષેપશમ પણ ઓછા વધારે થઈ શકે છે. પ્રશ્ન ૭૬૪–સિદ્ધ ભગવાન એક ગાઉના છઠ્ઠા ભાગમાં બિરાજેલા છે, તે આ છઠ્ઠો ભાગ ઊંચાઈમાં જ છે, કે આડાઈ, પહેળાઈમાં પણ? શું પહેળાઈમાં પૂરા ૪પ લાખ જોજનમાં સિદ્ધ રહેલાં છે? મૂળપાઠમાં “ઉવરિમે’ શબ્દ તે છે, પણ પહેલાઈને કેઈ ઉલ્લેખ ન જોયે? જવાબ: –૯૬ અંગુલને ધનુષ અને ૨ હજાર ધનુષને એક ગાઉ થાય છે. અને છઠ્ઠો ભાગ કરવાથી ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ થાય છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષની અવગાહન વાળા મનુષ્ય મોક્ષ જાય છે. મેક્ષ જવાવાળાની અવગાહના બે તૃતીયાંસ ભાગજ અવશેષ રહે છે, ૫૦૦ ધનુષને બે તૃતીયાંસ ભાગ અને ગાઉને છઠો ભાગ બરાબર છે, આથી એક ગાઉના છઠ્ઠા ભાગ જેટલી ઊંચાઈમાં સિદ્ધ છે. લંબાઈ પહોળાઈમાં તે સિદ્ધ, પૂરા ૪૫ લાખ જેજનના ગેળ ક્ષેત્રમાં છે. કેમકે મનુષ્ય-ક્ષેત્રની બહારથી કેઈમેક્ષ જાતું જ નથી. તેઓ મનુષ્ય-ક્ષેત્રનાં જે આકાશ પ્રદેશ પરથી મોક્ષ જાય છે, તે જ આકાશ પ્રદેશની સીધાણમાં ઉપર ગયેલા સિદ્ધ-ક્ષેત્રમાં કાય છે. તે સીધાણથી તેમને એક પણ પ્રદેશ અહીં તહીં નથી થતું. મનુષ્ય-ક્ષેત્રના એક પણ આકાશ-પ્રદેશ એવા નથી કે જ્યાં સિદ્ધ ન થયા હોય. એટલે કે મનુષ્ય ક્ષેત્રના બધા આકાશ-પ્રદેશ ઉપર (ક્યારેક ક્યાંય અને કયારેક કયાંય) કાળ કમથી સિદ્ધ થઈ ચૂક્યા છે. આથી પૂરા ૪પ લાખ જેજનની લંબાઈ પહોળાઈમાં સિદ્ધ રહેલા છે. પ્રશ્ન ૭૬૫–શું બધા કિયાવાદી સમકિતિ છે? ભ. શ. ૩૦ માં કિયાવાદીને વૈમાનિક અને ભવનપતિમાં પણ જવાનું લખ્યું છે, આ કેવી રીતે? કિયાવાદી તો ૩૬૩ પાખંડિઓમાં પણ છે? જવાબ –સાધારણ રીતે જીવ વગેરે પદાર્થોને માનવાવાળાને “ક્રિયાવાદી” કહે છે. તેમાં જે જીવ વગેરે પદાર્થને સાચા રુપ (અનેકાંતથી નિત્ય અનિત્ય વગેરે )થી માનવાવાળા છે, તે બધા કિયાવાદી સમ્યગૃષ્ટિ છે અને વાસ્તવિક રીતે તેઓ જ કિયાવાદી કહેવડાવવાને યોગ્ય છે. તેમનું વર્ણન લાગવતીને ૩૦ મા શતકમાં દીધું છે. ૩૦ મા શતકમાં બતાવેલા બધા કિયાવાદી સમ્યગૃષ્ટિ જ છે. તેઓ અગર ક્રિયાવાદી અવસ્થામાં આયુષ્યને બંધ કરે, તે તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્ય તે વૈમાનિક દેના અને નૈરયિક તથા દેવ. મનુષ્યના જ આયુષ્યનો બંધ કરશે, બીજે કઈ નહિ. હૈદરાબાદની કેપીમાં જે ભવનપતિને ઉલ્લેખ છે, તે ભૂલથી લખાઈ ગયું-એવું જણાય છે, પરંતુ સમ્યગૃષ્ટિ અવસ્થામાં ભવનપતિના આયુષ્યને બંધ કઈ દિવસ નથી થઈ શકતે. જે કિયાવાદી, જીવ વગેરે પદાર્થોને એકાંતરુપથી નિત્ય, અનિત્ય વગેરે માને છે, તથા કાળ, સ્વભાવ, નિયતિ વગેરેના સમૂહને કારણે ન માનતાં જુદા જુદા રુપથીજ તેને Page #255 -------------------------------------------------------------------------- ________________ સમય –સમાધાન ૨૧૪ કારણ માને છે, આટલા માટે એકાન્ત દૃષ્ટિથી કોઈ કોઈ ને અને કોઈ બીજાને જીવ વગેરે પદાર્થાના હેતુ માનવાને કારણે ક્રિયાવાદીના ૧૮૦ ભેદ થાય છે. તેઓ શુદ્ધજ્ઞાનિએ વડે મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. ૩૬૩ માંથી તેમનાં ૧૮૦ લે છે અને તેનું વર્ણન સૂત્રકૃતાંગના ખીજા અધ્યયનમાં બતાવ્યું છે. નાટ—તે કોઈ ને કાઈ પ્રકારથી જીવ વગેરે પદાર્થાને સ્વિકારે છે, તેથી ક્રિયાવાદી છે અને યથાર્થ ન માનવાથી મિથ્યા દૃષ્ટિ છે. પછી આયુષ્યને બધ પ્રશ્ન ૭૬૬ ઃ—ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા થાય છે, કે નહિ ? તેનુ' પ્રમાણ શું છે ? જવાબ ઃ—જ્ઞાયિક–સમકિત માત્ર મનુષ્ય ગતિમાં (ક ભૂમિને ) જ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક–સમક્તિ પ્રાપ્તિની પહેલાં જે જીવોએ ચારેમાંથી કોઈપણ ગતિનું આયુષ્ય આંધી લીધુ' હાય, તો તે જીવાને ક્ષાયિક-સમતિની પ્રાપ્તિની પછી પણ જ્યાંનું આયુષ્ય માંધ્યુ છે, ત્યાં જવું જ પડે છે. એ પણ ધ્યાનમાં રહે કે પ્રથમ ચાર નરકનાં સિવાય બીજી કોઈપણ નરકના, સ્થળ ચર-યુગલિકાના સિવાય બીજા કોઈ તિય ચના અને ૩૦ અકમ ભૂમિના મનુષ્યના સિવાય ખીજા કોઈ મનુષ્યનું આયુષ્ય માંધ્યા પછી, તે મનુષ્યને ક્ષાયિક-સમ્યકત્વ પ્રાપ્ત નથી થતું, આયુષ્ય બંધની પહેલાં ક્ષા. સ. ની પ્રાપ્તિ થઈ ગઈ હોય, તો પછી તે મનુષ્ય કોઈપણ ગતિનું આયુષ્ય ન માંધતાં એ જ ભવમાં મેક્ષ જાય છે. આ વાત ભ. સૂત્ર શ૦ ૧ ૬. ૮ નાં અં અને ટીકામાં સ્પષ્ટ છે, તથા ચોથા કમ ગ્રંથની ૨૫મી ગાથાનાં અન પણ આ જ ભાવ છે. જેમને નરક કે દેવના આયુષ્ય-બંધની પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તેા તેમને નરક કે દેવ–ભવમાં એક મનુષ્યનું આયુષ્ય બાંધવું પડશે તથા જેણે સ્થળચર-યુગલિયાનુ કે ૩૦ અકમ ભૂમિનું આયુષ્ય બાંધ્યું હોય, તેમને એકવાર દેવનુ, પાછુ દેવભવમાં મનુષ્યનું આ રીતે બે વાર આયુષ્ય બાંધવું પડશે. આ વાત પણ ક ગ્રન્થની ઉપર કહેલી ગાથાના અથી સ્પષ્ટ છે. : પ્રશ્ન છ૬૭ —કેવળ જ્ઞાન થયા પછી પહેલાના મતિ-શ્રુતિ વગેરે જ્ઞાનાનું શું થાય છે? છૂટી જાય છે કે કેવળ જ્ઞાનમાં વિલીન થઈ જાય છે ? જવાબ ઃ—મતિ વિગેરે ચારેય જ્ઞાન ક્ષાાપશમિક છે, તેથી કેવળજ્ઞાન થતાંજ છૂટી જાય છે. જમૂદ્રીપ પ્રાપ્તિમાં ભગવાન ઋષભદેવના વનમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં ટીકાકાર કહે છેઃ- “કેવલ મસહાય –” ન‡મિ છાઉમથિએ નાણું.” તથા પ્રજ્ઞાપનાના ૨૯મા પટ્ટમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં ટીકાકાર કહે છે કે કેવલ –એક મત્યાદ્વિજ્ઞાન નિરપેક્ષાત્, “ નતૂઢમિઉ છાઉમથિએ નાણું ” (નશ્ચેતુ છાૠમસ્થિકે જ્ઞાને) ઇત્યાદિ પ્રમાણે!થી ચાર જ્ઞાનનુ છૂટવું સ્પષ્ટ છે. '» Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૨૫ પ્રશ્ન ૭૬૮–૨થાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પછી પૂર્વનાં ક્ષાપશમિક ચારિત્ર છૂટી જાય છે, કે યથાખ્યાત ચારિત્રમાં મળી જાય છે, વિલીન થઈ જાય છે? જવાબ :- આ જ રીતે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પછી લાપશમિક ચારિત્ર છૂટી જાય છે. આ પ્રશ્ન ૭૬૯–ઉપશમ-સમકિતમાં કેઈ કાળ કરે છે કે નહિ? ઉપશમ શ્રેણુમાં તે કાળ કરે છે, પણ ઉપશમ સમકિતમાં કાળ કરે છે કે નહિ? જવાબ –ઉપશમ સમકિતમાં જીવ કાળ કરી શકે છે, એવી ધારણા છે અને ચેથા કર્મગ્રંથમાં, ગેમદસાર વગેરેમાં પણ આને સ્પષ્ટ ઉલ્લેખ છે. પ્રશ્ન છ૭૦ –સૂત્ર શ્રી ચંદપન્નતીના સત્તરમાં પ્રતિ પાહુડામાં નક્ષત્રમાં ભેજનને અધિકાર છે, તેમાં લખ્યું છે કે અમુક-અમુક નક્ષત્રોમાં અમુક અમુક ભજન કરીને જાય, તે કાર્ય સિદ્ધ થાય, જેમ કે રેવતી નક્ષત્રમાં જળચર, કુલન (ફુગ) અથવા પાનું ભજન, શતભિષામાં તુંબડાનું ભેજન, જયેષ્ઠા નક્ષત્રમાં કેહલેનું (કેળાનું) ભેજન, ઉત્તરા ફાલ્ગણુમાં લસણુ કંદ અથવા આલુનું ભેજન કરીને જાય, તે કાર્ય સિદ્ધ થાય. ઈત્યાદિ ૨૮ નક્ષત્રોના વિષયમાં ભેજનને અધિકાર લખે છે, અને બાળ-બ્રહ્મચારી ૧૦૦૮ શ્રી અલક પિજી મહારાજે હિંદી અનુવાદ કરેલો છે. હવે આમાં ભાજન કરીને જવાનું લખ્યું છે, તે સાંસારિક કામને માટે લખ્યું છે કે કયું કાર્ય સિદ્ધ થવા માટે લખ્યું છે? આવા માંસ વગેરે અભક્ષ ચીજોનું શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી વર્ણન આવ્યું છે, અગર આ વિષયમાં કઈ બીજે અર્થ નીકળતું હોય, તો પૂછીને ખુલાસા સાથે ફરીવાર લખવાનું કષ્ટ ઉઠાવશે. આ સૂત્રને વાંચવા માટે શ્રાવકને મનાઈ છે, આવું કઈ સંત સતિયાજી કહે છે, આખું શું કારણ? સત્તરમાં પાહુડામાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે, હે ભગવાન, આપના મતમાં નક્ષત્રોમાં કયા પ્રકારનો ભેજન વિચાર કહ્યો છે, એટલે કે શું ભેજન કરીને જાય, તો કાર્ય સિદ્ધ થાય? આપના મતનો અર્થ “જૈન ધર્મ” જ છે કે બીજે? જવાબઃ-નક્ષત્રેના ભજન સંબંધી જે પાઠ છે, તે ભગવદ્ વાણીની પરંપરામાં મેળ નથી ખાતે. વીતરાગ વાણીમાં આ પ્રકારની અભક્ષ્ય ભક્ષણ ૫ પરુપણું કેઈ દિવસ ન હોઈ શકે, “અહિં આપના મત”ને અર્થ જેન–ધર્મ જ થાય છે, પરંતુ આ પાઠ ભગવાનના નામથી સ્વાથી પુરુષ પ્રક્ષેપ (ઘૂસાડી દીધે હાય) કરી દીધું હોય, એવું લાગે છે. ભગવાન તે આવી સાવધવાણી કેઈ દિવસ નથી ફરમાવતા. આવા કારણોથી જ સાધારણ મનુષ્યને માટે આ સૂત્રને વાંચવાની પૂર્વાચાર્યોએ મનાઈ કરી છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૭૭૧–દેવની પ્રતિક્રમણ કયા સમયે કરવાનું શાસ્ત્રામાં વિધાન છે? પ્રતિકમણ ક્યા સમયે શરૂ કરવું જોઈએ? સૂર્ય અસ્ત થયા પહેલાં પ્રતિકમણનાં છયે આવશ્યક થઈ જવા જોઈએ શું? જવાબ –ઉત્તરાધ્યયનનાં ૨૬ મા અધ્યયનની ૨૦ મી ગાથા સુધી સામાન્ય પ્રકારથી મુનિઓના દિવસ અને રાત્રિ કામ બતાવ્યા. આગળ ૧૮ ગાથામાં એટલે કે ૩૮ ગાથા સુધી વિશેષ પ્રકારથી દિવસનાં કામે બતાવ્યાં પછી (પ્રતિકમણ કાર્યોત્સર્ગ વગેરે) રાત્રિ કામ કરવાનું બતાવ્યું છે, આ જ અધ્યયનની ૩૯ મી ગાથાની ટીકાથી સ્પષ્ટ છે. આથી પ્રતિક્રમણ રાત્રિની શરૂઆતથી કરવાનું સ્પષ્ટ સિદ્ધ થાય છે. આ જ અધ્યયનની ૪૩ મી ગાથામાં પ્રતિકમણ પૂરું થયા (સ્તુતિમંગળ) પછી જ સ્વાધ્યાય-કાળ પ્રતિલેખન કરે અથવા સ્વાધ્યાય કરવાનું વિધાન છે અને તે સ્વાધ્યાય ચારેય સંસ્થાઓમાં કરવાનું ચોથું સ્થાન ઉ. ૨ “ને કપઈ નિગૂંથણે વા નિર્ગેથીણું વા ચઉહિં સઝાહિં સક્ઝાયં કરેએ ” વગેરેથી મનાઈ છે. જે કઈ કરે તે નિશીથના ૧૯ ઉ,- “જે ભિકબૂ ચઉહિં સજઝાએહિ સજઝાયં કઈ કરંત વા સાઈજઈ તંજહાપુવાએ, પચ્છિમાએ, અવરણહે, અધ્ધરત્ત” વગેરેથી પ્રાયશ્ચિતને ભાગી થાય છે. જે સૂર્યાસ્તને સમય પ્રતિકમણ સમાપ્તિને હોત, તે પ્રતિકમણ સમાપ્ત થતાં જ સ્વાધ્યાય કરવાનું કેવી રીતે બતાવત ? આટલા માટે સંધ્યાની અનાધ્યાયી સમાપ્તિની લગભગ જ પ્રતિક્રમણની સમાપ્તિનો સમય છે અને તે ઉપર કહેવા પ્રમાણેથી સ્પષ્ટ છે. બ્રહત્ કલ્પના રૂપ મામા, “ભિખૂ ઉગ્ગએ વિત્તિએ અણઅમિએ” કમથી ૪ સૂત્રોથી પ્રભુએ ઉદયથી અનસ્ત સુધી સરેગ કે નિરોગ અવસ્થામાં પ્રસંગવશાત્ ભિક્ષુની ભિક્ષુવૃત્તિનું ગ્રહણ કે ભક્ષણ સમય બતાવ્યા છે, તે પછી અનસ્તને સમય પ્રતિકમણને કેવી રીતે હોઈ શકે છે ? દશાશ્રુત સ્કંધના ૭મા અધ્યયનમાં પ્રતિમા ધારી, અપ્રતિબદ્ધવિહારી, ઘેર પરાક્રમી, અગ્નિ કે સિંહના આક્રમણથી કાયાને વિચલિત ન કરવાવાળા મુનિ પણ, “જળેવ સૂરીય અસ્થમજજા તળેવ ઉવાણ વિત્તએ” વગેરે, સૂર્ય અસ્ત સુધી વિહારમાં રહી શકે છે, તે પછી સૂર્ય અસ્તની પહેલાં પ્રતિક્રમણ કરી લેવાનું કેવી રીતે બને? વગેરે વગેરે પ્રબળ પ્રમાણોથી કોઈ ખાસ પર્વ વગેરેના સિવાય રાત્રિની શરૂઆતથી પ્રતિકમણની શરૂઆત કરવાનું સિદ્ધ છે. પ્રશ્ન ૭૭૨–સૂમનાં ૧૦ ભેદ છે, જેમાં પ્રત્યેક શરીર કેટલા અને સાધારણે કેટલા? સૂક્ષ્મમાં સાધારણ કેવી રીતે માનવામાં આવે? શું સૂમ વનસ્પતિના જેમાં એક શરીરમાં અનેક જીવ છે? Page #258 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો [ ૨૭ જવાબ –સૂમ વનસ્પતિમાં પર્યાપ્ત અને અપર્યાપ્તના એક-એક ઔદારિક શરીરમાં અનન્ત-અનન્ત જીવ છે, આટલા માટે દસમાંથી આ બે તે સાધારણ છે અને બાકીના ૮ પ્રત્યેક છે. પ્રશ્ન ૭૭૩ –“જેવું ખાય અન્ન, તેવું રહે મન, જેવું પીએ પાણી, એવી બોલે વાણું–શું આ વાત પંચ મહાવ્રતધારીને લાગુ થઈ શકે છે? જવાબ:-ન્યાય અને અન્યાયથી પેદા કરેલા ધનથી જે અન્ન વગેરે બન્યું હોય, તેને પ્રભાવ મહાવ્રતધારીઓ ઉપર નથી પડતું, પરંતુ મુનિ-કલ્પ અનુસાર શુદ્ધ અને અશુદ્ધ આહાર પાણી વગેરેને પ્રભાવ તે મુનિઓ ઉપર જરૂર થાય છે. પ્રશ્ન ૭૭૪–જ્યારે શાસ્ત્ર લખાયા ત્યારે પૂર્વનું જ્ઞાન હતું ? શું એક પૂર્વના જ્ઞાન વાળાઓએ જ શાસ્ત્ર લખ્યાં છે, કે પરંપરાથી સાંભળેલું યાદ રાખીને લખાયાં છે? જવાબ:—શાસ લખવામાં આવ્યાં ત્યાં સુધી એક પૂર્વનું જ્ઞાન હતું. એક પૂર્વનાં જ્ઞાનવાળાની દેખરેખમાં શાસ્ત્ર લખાયાં હતાં. એક પૂર્વનું જ્ઞાન જે હતું, તે તેમની ગુરુ પરંપરાથી ચાલ્યું આવ્યું હતું અને શીખેલું હતું. તેના જ બળ ઉપર તેમણે સૂત્રે લખ્યાં અને લખાવ્યા હતાં. પ્રશ્ન ૭૭૫–શ્રી સૂયગડાંગ સૂવના બીજા શ્રુતસ્કન્ધનાં પાંચમા અધ્યયનની ૮-૯ગાથામાં લખ્યું છે કે કેઈ સાધુ આધાકમી આહાર ભેગવે, તે તેને પાપથી લિપ્ત પણ ન કહેવા અને પાપથી અલિપ્ત પણ ન કહેવા, કેમકે આધાકમી આહારને પણ કારણસર કે અજાણપણામાં ભેગવવાથી કર્મ નથી બંધાતાં. એટલા માટે એકાંત વચન ન બોલવા.આથી બતાવશો કે ક્યા કારણથી સાધુ આધાકમી આહાર ભેગવી શકે છે અને ભેગવવાથી પાપ લાગવાનું પણ ન કહેવું ! પાપ ન લાગવાનું પણ ન કહેવું, તે પછી શું કહેવું? જેવી રીતે આધાકમી આહારના વિષયમાં એકાત શબ્દ ન કહે, તે જ રીતે, બધા અનાચાર સમજી શકાય છે? જો નહિ, તે કયા આધાર ઉપર ઠીક સમજવું ? બાવન અનાચારમાં ક્યા અનાચાર કારણસર સાધુ કામમાં લઈ શકે છે અને ક્યા નહિ? જવાબ –તે ગાથાઓને ફલિત અર્થ આ પ્રમાણે સમજવો જોઈએ. મુનિ પિતાના તરફથી પૂર્ણ સાવધાનીની સાથે ગવેષણ (તપાસ) કરતાં હોવા છતાં પણ કોઈ ગૃહસ્થ, કપટ કે પ્રપંચથી આધાકમી વસ્તુ દઈ દે અને મુનિ તેને અંતઃકરણથી શુદ્ધ જાણીને કામમાં લઈ લે છે તે આધાકમ વસ્તુ તેની વિશુદ્ધ ગષણને (તપાસ) સ, ૨૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] સમર્થ–સમાધાન કારણે શુદ્ધ જેવી હશે, તે આધાકમી વસ્તુ જેવા ફળ દેવાવાળી નહિ હેય. તથા કેઈ સાધુ દોષેની બેપરવાહીથી, ગષણાની (તપાસની) શુદ્ધિ ન રાખતાં તેમ જ શંકા પડવાથી ગેલમાલ કરીને આધાકમી વસ્તુ લે, ભગવે, તે તે વસ્તુ તેને જરૂર જ આધાકમનું ફળ દેવા વાળી થશે, ઈત્યાદિ પ્રસંગે ઉપસ્થિત થવા પર ગૃહસ્થ વગેરેનાં કહેવાથી કોઈ બીજા સાધુને ખબર પડી કે અમુક મુનિઓથી આધાકમી વસ્તુ ભોગવવામાં આવી ગઈ તે આવા પ્રસંગોએ તે સાંભળવાવાળા સાધુને, ઉપર બતાવેલા બંને પ્રકારનાં ભાવાળા મુનિઓને ભાવની ખબર ન હોવાથી–તેમનાં કર્મબંધ થઈ ગયા કે ન થયા-આવા એકાન્ત વચન ન કહેવા. કહેવાથી ભાષા સંબંધી અનાચારનું સેવન થાય છે. એટલા માટે સૂત્રકૃતાંગનાં તે અધ્યયનમાં ભાવના અજાણેને એવી એકાંત ભાષા બેલવાને નિષેધ કર્યો છે. પરંતુ આધાકમી વસ્તુ કર્મ–બંધને હેતુ છે એવું બતાવવાની મના નથી કરી, જે આવી મના હત, તે આચારાંગ વગેરે અનેક સૂત્રમાં પ્રભુ આધાકમી વસ્તુને કર્મ–બંધ કે સંસારબ્રમણ વગેરેનું કારણ શામાટે બતાવત? જાણી જોઈને આયામી વસ્તુને કામમાં લેવાની શાળામાં અનેક જગ્યાઓએ એકાંત મનાઈ કરી છે. જેવી રીતે--આચારાંગના ૮મા અધ્યયનના ઉ. ૨ માં–આધામી વગેરે દોષવાળી વસ્તુ, કેઈ સાધુને દે અને તે ન લીયે ત્યારે સાધુને કેઈમારે, પીટે, કાપે, બાળે, લૂટે વગેરેઅનેક પ્રકારની પીડા કરે તે તેને સહન કરવી, પરંતુ અશુદ્ધ વસ્તુ ન લેવાનું બતાવ્યું છે. સૂયગડાંગ અધ્યયન ૧ ઉ. ૩ ગાથા ૧ માં આધાકમી આહારને એક કણ પણ જેમાં મળે છે, આવી વસ્તુ પણ કામમાં લેવાવાળાને બને (સાધુ અને ગૃહસ્થ) પક્ષોનું સેવન કરવાવાળા, એટલે કે વેશથી સાધુ અને ભાવથી તેને ગૃહસ્થ બતાવ્યા છે. ભગવતી શ. ૧ ઉ. ૯ માં આધાકમી વસ્તુ ભેગવવાવાળા જે શ્રમણ છે, તેઓ ધર્મનું ઉલ્લંઘન કરે છે. તેઓ છ કાયની અનુપ રહિત-કમેને મજબૂત કરી સંસારભ્રમણ કરે છે, ઈત્યાદિ બતાવ્યું છે. ભગવતી શ. ૫ ઉ. ૬ માં આધાકમ, “કાંતારભક્ત” (જંગલમાં સાધુના નિવાહને માટે તૈયાર કરેલ આહાર વિગેરે) “દુર્ભિશભક્ત” (દુકાળનાં સમયે સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ આહાર વિગેરે) “ગ્લાનભક્ત” (ગીનાં નિરેગ માટે ભિક્ષુઓને દેવાને માટે તૈયાર કરેલ આહાર વિગેરે) વગેરે વગેરે સદોષ આહાર વગેરેને મનમાં પણ નિરવદ્ય (નિષ્પા૫) છે–એવું સમજે, અને તેની આલોચના કર્યા વિના તે કાળ કરે, તે વિરાધક થવાનું બતાવ્યું છે. ઈત્યાદિ અનેક સૂત્રેમાં આધાકમી વસ્તુ તથા કાંતાર-દુભિક્ષભક્ત વગેરેની–ગ વગેરે • પ્રસંગ ઉપર પણ, છૂટ ન દેતાં એકાંત નિષેધ જ બતાવ્યું છે. પ્રશ્ન પૂર્વનું જ્ઞાન શું લબ્ધિયુક્ત છે? Page #260 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૯ ભાગ પહેલે જવાબ –અઠ્ઠાવીસ લબ્ધિઓમાંથી ૧૪ મી પૂર્વધર-લબ્ધિ છે, દસ પૂવથી ૧૪ પૂવી સુધી પૂર્વધર લબ્ધિવાળા કહેવાય છે. પૂર્વધર-લબ્ધિના પ્રભાવથી શીખેલા ૧૪ પૂર્વેના જ્ઞાનને એક મુહૂર્તમાં યાદ કરી શકે છે. પ્રશ્ન ૭૭૭ઃ–પક્રમ આયુષ્યવાળાને માટે પૂર્વાચાર્ય લખે છે કે તેઓ દ્રવ્ય આયુષ્ય (આય કર્મનાં પુદગલ) તે પૂરું ભેગવે છે, પણ કાળઆયુષ્ય-સ્થિતિ ઓછી થઈ શકે છે. તેમાં દેરડીને દાખલ છે. લાંબી દેરી મેડી બળે છે અને ગૂંચળું કરવાથી જલદી બળી જાય છે. શું આ ઠીક છે? આ રીતે સ્થિતિમાં ઓછું થઈ શકે છે? જવાબ:–આયુષ્ય બંધના સમયમાં જ, સેપકમ આયુષ્યવાળા, આયુકર્મનાં દળ, વધારે હોવા છતાં પણ મંદ પ્રયત્નને કારણે સ્થિતિ ઓછી અને ઉપકમવાળી જ બાંધે છે. આથી નિશ્ચય નયથી તે આયુકર્મની સ્થિતિ ઓછી થતી જ નથી. પરંતુ વ્યવહાર નથી ઓછી થતી બતાવી છે, તે પિતાની છેડી બાંધેલી સ્થિતિમાં જ તેટલા આયુષ્ય દળને ખપાવી દે છે, વાસ્તવમાં તે જ્ઞાનીઓએ તેમનાં બંધ કે ઉપક્રમ એવા જ જોયા હતા કે, જેવા એમણે ભગવ્યાં. પ્રશ્ન છ૭૮ –શ્રી નન્દીસૂત્રમાં લખ્યું કે અપ્રતિપાતિ અવધિજ્ઞાની, અલકમાં એકથી વધારે આકાશ પ્રદેશને જુએ છે. અવધિજ્ઞાનને વિષય તે રૂપી પદાર્થ જેવાને છે, પછી અરૂપી આકાશ પ્રદેશ કેવી રીતે જોઈ જવાબ:–અલેકના પ્રદેશ જેવા–આ અવધિજ્ઞાનનાં સામર્થનું વર્ણન કર્યું છે. પરંતુ અલેકમાં જરા પણ અવધિવાળાઓને દૃશ્યમાન નથી. ટીકાકાર પણ આ જ કહે છે. પ્રશ્ન ૭૭૯ –ચાર પ્રકારનાં જીવ બતાવ્યા છે. જેવી રીતે–પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ, પ્રશ્ન એ છે કે આ પ્રાણુ વગેરે નામ કઈ અપેક્ષાથી છે? પ્રાણ તે બધા એમાં છે, પરંતુ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય વગેરેને જ પ્રાણ” કહીને બતાવ્યાં, પચેન્દ્રિયને જીવ’ કહીને બતાવ્યા અને ચાર સ્થાવરને “સત્વ કહ્યા, આખું શું કારણ છે ? જવાબઃ–સામાન્ય પ્રકારથી તે પ્રાણ, ભૂત, જીવ અને સત્વ, આ ચારમાંથી પ્રત્યેક વિશેષણ બધા સંસારી અને માટે લાગુ થાય છે અને વિશેષ પ્રકારથી જુદો જુદો શબ્દ જુદા અને સંતવાચક પણ છે. આથી ઉપરનાં ચારે શબ્દો કયાંક એક અર્થ અને ક્યાંક જુદા અર્થ રુપ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] સમર્થ-સમાધાન પ્રશ્ન ૭૮૦–આચારાંગમાં ૧૮ દિશિ તેમ જ ૧૮ ભાવ-દિશિ બતાવી. જેમાં ભાવ દિશિ ૧૮માં ૪ સ્થાવર ૪ દિશિ, વનસ્પતિ ચાર જાતની બતાવી. બીજ, ઝાડ, પાંદડાં અને ફળ બેઈન્દ્રિ, તે ઇન્દ્રિય, ચારઈન્દ્રિય તથા પંચેન્દ્રિય તિર્યંચ તથા ચાર જાતનાં મનુષ્ય, એક ઊંચી-દિશિ એક નીચી-દિશી, આ પ્રકારની કુલ ૧૮ દિશિ. જેમાં મનુષ્ય કર્મભૂમિ, અકર્મભૂમિ, સમુચ્છિમ અને છપન અંતરદ્વીપ, પ્રશ્ન એ છે કે છપન અંતરદ્વીપનાં મનુને અલગ કેમ લીધા? ૯ જાતના દેવતા અને સાત જાતના નારકીમાં ભાવદિશિ એક એક જ બતાવી અને મનુષ્યની ૪, વનસ્પતિની ચાર કરી દીધી, તે આનું શું કારણ? દેવતા તથા નારકીની બે જ દિક્ષા બતાવી, આખું શું કારણ છે? જવાબ :-પ્રક્ષાપક (કથન કરવાવાળા) ની અપેક્ષાથી જે ૧૮ દિશાઓ છે, તેમાં ઊંચી નીચી-દિશા એક એક જ બતાવી છે. સાતેય નરક નીચે હોવાથી બધા નારકને એક નીચી ભાવદિશિમાં માન્યા છે. દેવ નીચે પણ છે અને ઉપર પણુ, પરંતુ ઉપર વધારે છે, એટલે બધા દેને એક ઊંચી ભાવ-દિશિમાં માન્ય છે. પૃથ્વીકાય વગેરેની કાય સ્થિતિ, નારક અને દેવની જેમ સમ્મિલિત નથી, જુદી છે. આથી ચારે (પૃથ્વી વગેરે ૪) ની ચાર ભાવ-દિશાઓ માની છે. વનસ્પતિના જીવ, કાયસ્થિતિ અને પ્રકાર વધારે હેવાથી તેની ચાર (અબીજ, મૂળબીજ, સ્કંધબીજ અને પર્વબીજ) ભાવ-દિશાઓ માની છે. બેઈદ્રિય વગેરે ચારે તિર્યંચની કાયસ્થિતિ જુદી–જુદી હવાથી ચારેની ચાર ભાવદિશાઓ ગણી છે. મનુષ્યમાં સ્વભાવ, દષ્ટિ, ગતાગત વગેરેની ભિન્નતાથી તેમની પણ ચાર ભાવ-દિશાઓ કહી છે. પ્રશ્ન ૭૮૧–વરસાદનું પાણું જ્યાં સુધી પૃથ્વી ઉપર ન પડે, ત્યાં સુધી અચિત્ત હેવાની માન્યતા સાંભળી છે, તે તે પાણું સચિત્ત છે કે અચિત્ત? જે અચિત્ત છે, તે શું કારણ? જવાબ :–દેવે કરેલા વરસાદની વાતને છોડીને, કુદરતી વરસાદનું પાણી પૃથ્વી ઉપર પડયા પહેલાં પણ સચિત્ત હોય છે. પ્રશ્ન ૭૮૨–પંખા વગેરેની હવા અચિત્ત છે. પછીથી સિચિત્ત મનાય છે, આખું શું કારણ છે ? જવાબ –પંખા વગેરેની હવા પ્રારંભમાં અચિત્ત હોય છે અને તે સચિત્તને નાશ કરે છે. પાછળથી તે સચિત્ત બની જાય છે. ગરમ પાણી, અચિત્ત માટી વગેરેની જેમ તે અચિત્ત હવા પણ કાળના અંતરે સચિત્ત બની જાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૨૨૧ પ્રશ્ન ૭૮૩ઃ—સામાયિકમાં ૧૪ નિયમ, ધારણ કરી શકે છે, કે નહિ ? અથવા સચિત્ત વગેરેના જેવી રીતે ૫ ઉપરાંત યાગ વગેરે કરી શકે છે ? જવાબ ઃ—સામાયિકમાં ૧૪ નિયમ, સાવદ્ય ભાષા ટાળીને (જેવી રીતે આટલાં દ્રબ્યા વગેરે ઉપરાંત ત્યાગ, આ પ્રકારે) ધારણ કરી શકે છે. પ્રશ્ન ૭૮૪ઃ—વ્યાખ્યાનના સમયે લાચ કરવા ઉચિત છે ? જવાબ ઃ—શાંતિથી એકાંતમાં બેસીને લાચ કરતાં જો કોઈ ગૃહસ્થ અનાયાસે સહજ રીતે આવી જાય ને તેની દષ્ટ પડી જાય તે! વાત નિરાળી, પરંતુ ચાલુ વ્યાખ્યાનમાં જઈ ને અને લોકોને સૂચિત કરીને આડમ્બરથી લેાચ કરવા ઠીક નથી. પ્રશ્ન ૭૮૫ ઃ—‘દૂધ વિગય ” નાં ત્યાગવાળા ‘અડી', કલાકદ નથી ખાઈ શકતા ? જવામઃ— ઃ દૂધ વિગય ’” ના ત્યાગી, પાતાના નિયમ પ્રમાણે રખડી, ક્લાર્ક દ નથી ખાઈ શકતા. પ્રશ્ન ૭૮૬:—નિકાચિત કમ પણ શુ` ભાગવ્યા વિના છૂટી જાય છે? શાસ્ત્રોમાં લાંબા કાળની સ્થિતિ અને તીત્ર અનુભાગની ચેાડા કાળની સ્થિતિ અને મન્ત અનુભાગ કરવાનુ લખ્યુ, તે નિકાચિત કર્મોની અપેક્ષા છે, કે નિધત્તની અપેક્ષા ? શું નિકાચિતના પણ મદ અને ગાઢ વગેરે ભેદ હોય છે? કે નિકાચિત ગમે તેવા પણ હોય, ખરાબર ભાગવા પડે છે! જવાબ ઃ—સ્થિતિ અને અનુભાગની ઘટ વધનિધત્ત કમની અપેક્ષાએ છે. નિકાચિત કમર્મીમાં સ્થિતિ અને અનુભાગની ઘટ--ધ નથી થતી. ભગવતી શ. ૧ ઉ. ૧ ની ટીકા (પંડિત બેચરદાસજીએ સંપાદિત કરેલ પાનાં ૬૫-૬૬) થી આ સ્પષ્ટ છે. ૭૮૭ પ્રશ્ન :—સુ`બઈમાં શ્રી સુશીલ કુમારજી મહારાજ સાહેબે કહ્યુ કે જે લાકો શ્રી સીમંધર સ્વામીજી મહારાજની આજ્ઞાલે છે, તે ખેાટુ છે. શ્રી મહાવીર સ્વામીજીની જ આજ્ઞા લેવી જોઈએ, કેમકે, શાસન તેમનુ છે, શુ' આ ઠીક છે? જવાબ ઃ—ગયા વર્ષે જોધપુરના સયુકત ચાતુર્માસમાં પણ પ્રશ્ન નીકળ્યા હતા. ત્યાં પણ તેના સારાંશ એજ હતા કે જેનુ શાસન હાય, તેની જ આજ્ઞા લેવી. અહી ખીરાજતા મોટા ગુરુ મહારાજ સાહેબની પણ આ જ ધારણા હતી. આમ તો શ્રી સીમંધર સ્વામીજીની જ આજ્ઞા લેવાની પ્રથા વિશેષરુપથી છે. અરિRs'તપદ્મને નમસ્કાર મંત્રમાં પ્રથમ નમસ્કાર કરાય છે. આથી શ્રી સીમંધરજીની આજ્ઞા લેવી, એ ખાટું છે એમ તેા ન માનવું જોઈ એ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] સમર્થ સમાધાન શાસનપતિ તે સિદ્ધ થઈ ગયા છે અને અરિહંત શ્રી સીમંધરજી વગેરે જ છે. એક અરિહંતની આજ્ઞાના આરાધક, બધા અરિહંતની આજ્ઞાન આરાધક હોય છે. બધા અરિહંતના મત સરખા જ છે. આથી તેમની આજ્ઞા લેવાનું છેટું કહેવું, ઠીક નથી લાગતું. પ્રતિકમણની આજ્ઞામાં ઈચ્છામિણું ભંતે! તુબ્બેહિ પદથી પ્રયુક્ત “ભંતે શબ્દ અનેક અર્થવાળે છે. આ શબ્દમાં શાસનપતિ, વર્તમાન અરિહંત તથા ગુરૂ વગેરેને સમાવેશ થઈ શકે છે. આ કારણથી શ્રી સીમંધરજીની આજ્ઞાની મનાઈ કરવાનું પણ ઠીક નથી જણાતું. પ્રશ્ન ૭૮૮ –બર વ્રતધારી શ્રાવક, કેઈ વખત રાત્રિએ ભજન કરી લે, તો ક્યું વ્રત ખંડિત થાય છે? જવાબ –રાત્રિ ભેજનને ત્યાગ, શ્રાવકના ૭ મા વ્રતમાં છે. કોઈ શ્રાવક રાત્રિભજનના ત્યાગને ભંગ કરે, તે તેનું ૭મું વ્રત ખંડિત થાય છે. પ્રશ્ન ૭૮૯ –એક માણસને દરરોજને માટે દશા થી ળા સુધી સામાચિકન બંધન છે. ન કરે, તે તે દિવસે ઉપવાસ કરે જોઈએ. આ જાતનો નિયમ લીધે છે. તે વ્યક્તિ ગાડી, મોટર, સ્ટીમરમાં ૭-૮ દિવસની મુસાફરી કરે, તે પ્રવાસમાં સામાયિક કી શકે છે, કે નહિ? જો ન કરી શકે તે તેનાં નિયમ ભંગ થાય છે, કે નહિ? જવાબ –ગાડી, મટર, સ્ટીમરમાં સામાયિક નથી કરી શકાતી, પરંતુ આગારથી સંવર કરીને ઓછામાં ઓછું મર્યાદા જેટલે સમય તે તેણે ધર્મકાર્યમાં વિતાવે અને કારણ વિશેષથી રહી ગયેલી સામાયિકોની પૂર્તિ આગળ પાછળ કરી દેવી જોઈએ. જે બંધન લેતા સમયે આગાર ન રાખ્યું હોય, તે જેવું બંધન લીધું હોય તેવું જ કરવું જોઈએ, કેટલાક બંધનના સમયે આગાર રાખે છે. પ્રશ્ન ૭૯૦–પાખી અને ચૌમાસી, પૂનમને માનવી જોઈએ. જો શ્રાવકવર્ગ ચતુર્દશીએ ઉપવાસ, પૌષધ વગેરે કરે, પૂનમને દિવસે પારણું કરે, વેપાર કરે, તે આવું શાસ્ત્ર સંમત છે, કે નહિ? તથા તે વ્યક્તિ અરિહંતમતની આરાધક છે, કે વિરાધક? જવાબ-બે આઠમ, બે ચૌદસ, અમાસ અને પૂનમ એ રીતે મહીનામાં ૬ ષિા શ્રાવકના કહ્યા છે, આથી ચૌદસ અને પુનમ બને દીવસે દયા, ઉપવાસના પિષા કરે, પાખીને પિષે દશા શ્રુતસ્કંધના ૫ મા અધ્યયનમાં બતાવ્યા છે. બન્ને દિવસે કે બન્નેમાંથી કોઈ એક દિવસે પૌષધ કરનાર પણ આરાધક થઈ શકે છે. પ્રશ્ન ૭૧ –જેને નરક આયુષ્યને બંધ થઈ ગયે, તે જીવને તપશ્ચરણે થાય છે, કે નહિ? કઈ કહે છે કે જેને નરક આયુને બંધ થઈ ગયે, તેનાથી તપસ્યા નથી થતી, શું આ સત્ય છે? Page #264 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા [ ૨૨૩ જવાબ ઃ—નક આયુષ્યના બ`ધ પછી જીવ સાતમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. આ વાત છઠા કગ્રંથના ૧૧/૩૯ અને ૪૨ મી ગાથાથી સ્પષ્ટ છે, આથી જે જીવ છ મા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે, તેા પછી તેને તપ કરવામાં તે ખાધા હાય જ કેવી રીતે આથી નરક આયુના બંધ પછી પણ તપ કરી શકે છે. પ્રશ્ન ૭૯૨ :—મિથ્યાત્વીની કરણી ભગવાનની આજ્ઞામાં છે, કે નહિ ? જવાબ :—મિથ્યાત્વીની કરણી ભગવાનની આજ્ઞામાં નથી. પ્રશ્ન ૭૯૩ :—મિથ્યાત્વી, ચૈવેયક સુધી જાય છે, તે તે આરાધક થઇને જાય છે, કે વિરાધક ? જવાબ :—ત્રણ પ્રકારની ( જ્ઞાન, દન અને ચારિત્રની) આરાધના સૂત્રમાં બતાવી છે, સમકિત વિનાના કાઈપણ જીવ, જ્ઞાન વગેરેના વાસ્તવિક આરાધક નથી થઈ શકતા. મિથ્યાત્વી જે નવ ચૈવેયકમાં જાય છે, તે બહારની ક્રિયાનું ખરાખર પાલન કરીને વ્યવહાર દૃષ્ટિથી આરાધક દેખાતા હોવા છતાં પણ નિશ્ર્ચય નયથી તેનામાં સમકિત અને જ્ઞાન ન હેાવાથી તે ચારિત્રના આરાધક પણ નથી થઈ શકતા. જેવી રીતે વાંચન કર્યાં વગર પાસ નથી થઈ શકાતુ, તેવી જ રીતે જ્ઞાન વિના જીવ આરાધક થઈ શકતા નથી. એટલે કે જેનામાં જ્ઞાન વગેરે છે જ નહિ, તે તેના આરાધક થાય જ કેવી રીતે ? પ્રશ્ન ૭૯૪ઃ—જે આરાધકે છે, તે બધા ભગવાનની આજ્ઞામાં છે શુ? જવાબ ઃ—જીવ જ્ઞાન વગેરે ત્રણેમાંથી જેનાં આરાધક હોય છે, તે આરાધનાની અપેક્ષાથી તે ભગવાનની આજ્ઞામાં છે. પ્રશ્ન ૭૯૫ ઃ—અભવ્ય જીવ આરાધક થઈ શકે છે? જવાબ ઃ—અભય અને મિથ્યાત્વી જીવ, વાસ્તવમાં આરાધક નથી થઈ શકતા. પ્રશ્ન ૭૯૬ :—તિય`ચ પૉંચેન્દ્રિયના અને મનુષ્યના લાગલગાટ વધારેમાં વધારે જે આઠ ભવ કરે છે, તે શુ તે આઠમે ભત્ર યુગલિયાના જ કરે છે ? જવાબ :— એકાંત યુગલિયાના જ ૮મા ભવ કરે—એવી વાત નથી. પ્રશ્ન ૭૯૭ :—યુગલીયા દેવગતિમાં જ જાય છે. તેમને ત્યાં આયુષ્ય કેટલુ મળે છે ? જવાબ :—યુગલિયાનું જેટલું આયુષ્ય હાય છે, આયુષ્ય દેવગતિમાં મળી શકે છે, તેનાથી વધારે નહિ. પ્રશ્ન ૭૯૮ :—જે અસ'ની તિય ચ પંચેન્દ્રિય, દેવગતિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં તેને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલુ મળે છે? તેનાથી ઓછું' તથા ખરાખર Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] સમર્થ–સમાધાન જવાબ:–અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને દેવગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્ય પમના અસંખ્યાતમા ભાગનું પ્રાપ્ત થાય છે. તે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ “પૂર્વ કેટી (કોડ પૂર્વ) પ્રમાણ” જ સમજવું, વધારે નહિ. પ્રશ્ન ૭૯૯ –કેટલાક મહાત્માએ ફરમાવે છે કે સુંદરી મહાસતીની દીક્ષા, ભરત મહારાજ વડે ખંડ સાધ્યા પછી થઈ અને કેટલાકને મત છે કે પહેલાં, આ બનેમાંથી કઈ માન્યતા શાસ્ત્રસંગત છે? જવાબ :-- “ખંભીસુંદરી પામો કુખાઓ”—આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પાઠમાં તે સુંદરી મહાસતીને પણ પ્રમુખ (મુખ્ય) મહાસતી બતાવી છે, આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે બીજી બધી સતીઓ કરતાં આની (બ્રાહ્મી અને સુંદરી) દીક્ષા પહેલાં થઈ હતી, * તથા કથાકાર જે સુંદરીને દીક્ષા સમય, ભરતમહારાજનાં ખંડ સાધ્યા પછીને બતાવે છે, તે આ પાઠથી યેગ્ય જણાતું નથી, પરંતુ પહેલાં થવાનું યુકિત સંગત છે. આ પ્રશ્ન ૮૦૦ –“સઠ મણનું મતી લટકે, કરણના પ્રમાણે આ વાકયથી જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૬૪ મણ વજનનું મેતી બતાવે છે, તે ક્યાં અને ક્યા પ્રકારે બતાવ્યું છે? જવાબ –સર્વાર્થસિદ્ધ મહાવિમાનના મોતીઓનું વર્ણન, “ભુવનભાનુ કેવળીના ચરિત્રની પરચૂરણ ગાથાઓમાં છે, તેને ભાવાર્થ આ પ્રકારે છેઃ ઉપરના ભાગના મધ્યભાગમાં એક મતી ૬૪ મણનું, તેની ચારે બાજુએ વલયરુપ ૪ મોતી, બત્રીસ-બત્રીસ મણના, બીજા વલયમાં ૮ મેતી રસોળ-સોળ મણના, ત્રીજા વલયમાં ૧૬ મેતી આઠ-આઠ મણનાં, થા વલયમાં કર મોતી ચાર-ચાર મણના, પાંચમા લયમાં ૬૪ મોતી બે-બે મણના અને છઠા વલયમાં ૧૨૮ મોતી એક-એક મણના છે. આ રીતે કુલ મતી ર૫૩ છે. [ પ્રશ્નોત્તર સંગ્રહ રજિસ્ટર પ્રથમ અને દ્વિતીય સમાપ્ત] વિશેષ પ્રશ્નોત્તર (પના નિવાસી સુશ્રાવક શ્રીમાન શેઠ ઘેડીમજી દલીચંદજી બિંસરા દ્વારા તા. ૩૧-૮-૬૪ ને એક પ્રશ્નપત્ર, કેટલાક મુનિની સેવામાં ગયે હતું, અને મારી પાસે પણ આવ્યું હતું, હું તેમાંના બધા પ્રશ્નોના જવાબ દેવામાં મને અસમર્થ માનતે હતો, તે વખતે બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ જોધપુરમાં ચાતુર્માસ કાળ પસાર કરી રહ્યા હતા. હું પણ દર્શન માટે ગયા હતા, બપોર પછીની ચર્ચાને વખતે મેં તે પ્રશ્નો હાજર કર્યા, ત્યારે સુશ્રાવક શ્રીમાન ધીંગડમલજી સા. ગિડિયાએ કહ્યું, “આ પ્રશ્નો અહિં પણ આવી ચૂક્યા છે. અને તેના જવાબ મોકલાઈ ગયા છે. મેં આની નકલ રાખી છે.” મેં તેમની પાસેથી જવાબપત્ર લઈ લીધું હતું, તે અહીં હાજર કરી રહ્યો છું. આનાથી વાંચકેને નિશ્ચયના એકાન્તવાદની કૂટજાળથી બચવામાં મદદ મળશે-ડોશી.) Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાંગ પહેલા [ ૨૨૫ પ્રશ્ન ૮૦૧ :—લાકાલાકમાં રહેલા દરેક દ્રવ્યમાં નિર'તર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય થતાં રહે છે. શુ' કોઈ પણ દ્રવ્યમાં આનાં સિવાય ચેાથુ કાય પણ થઈ શકે છે કે નહિ? જવાબ :—લાકાલેાકમાં રહેલ પ્રત્યેક દ્રવ્ય સČકાળ ધ્રુવ ( અચળ) છે, તથા તેમાં દરેક ક્ષણે નિર ંતર પૂર્વ પર્યાયના વ્યય અને અનન્તર પર્યાયને ઉત્પાદ થતા રહે છે. દરેક દ્રવ્યમાં જે પણ કંઈ થતું રહે છે, તે બધાં કાય, આ ત્રણ કાર્ય માં જ સમાવિષ્ટ થઈ જાય છે. કોઈ પણ દ્રવ્યમાં એવુ કોઈપણુ કાર્ય નથી– જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે કાર્યાંમાં સમાવિષ્ટ ન થતાં જીતુ' રહી જતુ હોય. પ્રશ્ન ૮૦૨:—એક દ્રવ્ય પેાતાની ઉત્પાદ્, વ્યય રૂપ ક્રિયાને કરતાં, બીજા-દ્રવ્યની ઉત્પાદ-વ્યય રૂપ ક્રિયા કરી શકે છે કે નહિ? જો તે કરી શકે છે, તે તે ક્રિયા પેાતાનાં દ્રવ્યથી ભિન્ન હશે કે અભિન્ન ? જવાબ :—એક જીવ-દ્રવ્ય પાતાના પર્યાયની ઉત્પાદ-વ્યયરુપ કિયા કરતા કરતા, ખીજા—દ્રવ્યના પર્યાયની ઉત્પાદ—ત્ર્યયરૂપ ક્રિયા પણ કરી શકે છે. એક જીવ-દ્રવ્ય પોતાના પર્યાયની ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયાને ઉપાદાનરૂપથી અને મુખ્ય રૂપથી કરે છે, જેવી રીતે શિષ્યરૂપ જીવદ્રવ્ય, પેાતાનાં અજ્ઞાન-ગુણુની પર્યાયનો વ્યયં અને જ્ઞાન–ગુણુની પર્યાયના ઉત્પાદ, ઉપાદાનરૂપથી અને મુખ્ય રૂપથી કરે છે. તથા એક (જીવ) દ્રવ્ય, ખીજા દ્રવ્યની પર્યાયની ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયાને નિમિત્ત રૂપથી અને ગૌણુરૂપથી કરે છે. જેવી રીતે ગુરુરૂપ જીવ-દ્રવ્ય, શિષ્યનાં અજ્ઞાન-ગુણુની પર્યાંયના વ્યય તેમ જ જ્ઞાન ગુણની પર્યાયની ઉત્પાદરુપ ક્રિયા નિમિત્તરુપથી અને ગૌણરૂપથી કરે છે. એક દ્રવ્ય જે પર-દ્રવ્યોના પર્યાયની ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયાને નિમિત્ત રૂપથી કરે છે, તે નિમિત્ત રૂપથી કરાયેલી ક્રિયા સ્વ દ્રવ્યથી અભિન્ન હેાય છે. જેવી રીતે, ગુરુ જે શિષ્યનાં અજ્ઞાન ગુણ પર્યાયાના વ્યય તથા ગુણુના પર્યાયાની ઉત્પાદરૂપ ક્રિયાને નિમિત્ત રૂપથી કરે છે. તે ક્રિયા તે ગુરુથી અભિન્ન હેાય છે. પ્રશ્ન ૮૦૩ :—શુ કોઈ દ્રવ્ય, બીજા દ્રવ્યના પર્યાયનુ સવેદન કરી શકે છે? જો કરી શકે છે, તેા ક્યા પ્રકારથી? કેમકે અને દ્રવ્યેાના પર્યાયામાં અત્યતાભાવ ધ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપથી વિદ્યમાન છે. જવાબ :—સંવેદન એ પ્રકારના થાય છે. (૧) જ્ઞાનરૂપ સ ંવેદન (ર) ભાગ–અનુભવ રૂપ સંવેદન એક (જીવ) દ્રવ્ય છયે દ્રવ્યના પર્યાયાનાં જ્ઞાનરૂપ સંવેદન કરી શકે છે. કેમકે જીવ-દ્રવ્યમાં પ્રમાતૃત્વ ગુણુ હાવાથી તે બધા દ્રવ્યેનાં પર્યાયને જાણવાની શક્તિ રાખે છે, તથા છયે દ્રવ્યોનાં પર્યાયામાં પ્રમેયત્વ ગુણ હોવાથી બધાં જીવદ્રવ્યથી જાણી જવાને ચાગ્ય છે, સ. ૨૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ]. સમર્થ–સમાધાન - ભેગ અનુભવરૂપ સંવેદન જીવ દ્રવ્ય, અજીવ-દ્રવ્યનાં પર્યાનું સંવેદન કરી શકે છે, પરંતુ અજીવ-દ્રવ્ય કોઈ દ્રવ્યનાં પર્યાનું સંવેદન નથી કરી શકતા, કેમકે જીવ, ચેતનવાળો હેવાથી તેને જ પરિકતા માનેલ છે તથા અજીવ-દ્રવ્ય ચૈતન્ય રહિત હેવાથી તેને માત્ર પરિગ્ય જ માનેલ છે. જેવી રીતે દુર્બળ અને પંગુ પુરુષ, ચાલવાને માટે લાકડીનો ઉપભોગ કરે છે, તેવી જ રીતે જીવ-દ્રવ્ય ઈન્દ્રિય વગેરે રૂપ અજીવ-દ્રવ્યને જ્ઞાન વગેરેને માટે ઉપભેગ કરે છે. “અત્યન્તાભાવને અર્થ માત્ર એટલો જ છે કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યના રૂપમાં, એક દ્રવ્યને ગુણ બીજા દ્રવ્યના ગુણના રૂપમાં તથા એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યના પર્યાય રૂ૫માં ત્રણ કાળમાં પણ નથી બદલતી. આટલા માટે જે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યને ભેગ અનુભવ કરે, તે તેનાંથી “એક દ્રવ્યના પર્યાયમાં બીજા દ્રવ્યના પર્યાને અત્યન્તાભાવ છે. આ સિદ્ધાંતમાં કોઈ અડચણ નથી આવતી, કેમકે- જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યને ઉપભેગ કરે છે, તે તેનાંથી ન તે જીવ-દ્રવ્યમાં અજીવ-દ્રવ્યનાં પર્યાનું પરિણમન થાય છે અને ન તે અજીવ-દ્રવ્યમાં જીવ-દ્રવ્યનાં પર્યાનું પરિણમન થાય છે. પ્રશ્ન ૮૦૪ –જે બે દ્રવ્યમાં પર-ચતુષ્ટય ધર્મનાસ્તિ સ્વરૂપથી હાજર છે, તે બે દ્રમાં કર્તા-કર્મ સંબંધ બની શકે છે કે નહિ? જે બની શકે છે, તે કેવી રીતે અને નથી બની શકતે, તે કેવી રીતે? જવાબ જે બે દ્રવ્યમાં પર-ચતુર્થ્ય ધર્મનાસ્તિ સ્વરૂપથી હાજર છે, તે બે દ્રવ્યમાં કર્તા-કર્મ સંબંધ બની શકે છે. તેમાં જીવ-દ્રવ્ય કર્તા રહેશે અને અજીવ દ્રવ્ય કર્મ રહેશે. - કર્તા અને કર્મને સંબંધ નિમિત્તરૂપથી બને છે, ઉપાદાનરુપથી નહિ જેવી રીતે-જીવ-દ્રવ્ય કર્તા છે અને અજીવ (કર્મવર્ગણનાં પુદ્ગલ) કર્મ છે. કેમકેજીવ તેને કષાય તેમજ યેગથી કર્મરુપમાં પરિણત કરે છે. તથા તે કર્મવર્ગણાના પુદ્ગલ કર્મપથી પરિણુત થાય છે. જીવ અને કર્મવર્ગણાના પુદ્ગલેને આ કર્તા-કર્મ સંબંધ નિમિત્તરૂપથી છે, ઉપાદાન રુપથી નહિ. નિમિત્તરૂપથી સંબંધ એટલા માટે કે જ્યાં સુધી જીવ કષાય તેમજ વેગ પ્રવર્તન કરે છે, ત્યારે કર્મ-વગણનાં પુદ્ગલ, કર્મપથી પરિણત થાય છે. બીજી અયોગી અવસ્થામાં નહિ. તથા જ્યાં સુધી કર્મ-પુદ્ગલ કર્મરુપમાં પરિણુત થાય છે ત્યાં સુધી જીવ કષાય–ગ મુક્ત હોય જ છે, બીજી અગી અવસ્થામાં નહિ. ઉપાદાન રૂપ સાથે સંબંધ એટલા માટે નહિં કે- જીવ જ્યારે કષાય તેમજ ગપ્રવર્તન કરે છે ત્યારે જ જીવ કર્તાપમાં પરિણત થાય છે, પણ કર્મવર્ગણાનાં પુદ્ગલ, Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૨૭ કર્તા રુપમાં પરિણત થતા નથી. આ જ રીતે, જ્યારે કર્મવર્ગણાનાં પુદ્ગલ, કર્મરુપમાં પરિણત થાય છે, ત્યારે તે જ કર્મરુપમાં પરિણત થાય છે, પણ જીવ કર્મરુપમાં પરિણત નથી થતા. પ્રશ્ન ૮૦૫-દ્રવ્ય આર્થિક નયની અપેક્ષાથી “આત્મ-દ્રવ્ય શુદ્ધ છે, વસ્તુતઃ આ વાક્યને શું અર્થ કરે? જવાબ:–દ્રવ્ય આર્થિક નય કેટલાયે પ્રકારનાં હોય છે, જે દ્રવ્ય આર્થિક નય, પર્યાય નિરપેક્ષ તેમજ બીજા દ્રવ્ય નિરપેક્ષ, માત્ર શુદ્ધ દ્રવ્યની જ વિવક્ષા કરે છે, કે દ્રવ્યના માત્ર શુદ્ધ પર્યાય જ ગૌણરુપથી વિવશ કરે છે, તે દ્રવ્ય આર્થિક નયની અપેક્ષા જ આત્મા શુદ્ધ દ્રવ્ય છે, જેવી રીતે-જે આત્મ-દ્રવ્યને પર્યાય નિરપેક્ષ તેમજ કર્મ-દ્રવ્ય નિરપેક્ષ જેવાય કે આત્મ-દ્રવ્યની માત્ર ક્ષાયિક પારિણુમિક પર્યાને જ ગણપથી જોઈએ, તે આત્મા શુદ્ધ દ્રવ્ય છે. પરંતુ જે દ્રવ્યઆર્થિક નય, એક દ્રવ્યની અન્ય દ્રવ્ય સાપેક્ષ વિવક્ષા કરે છે, અથવા દ્રવ્યનાં અશુદ્ધ પર્યાની ગૌણરુપથી વિવક્ષા કરે છે, તે દ્રવ્ય આર્થિક નયની અપેક્ષા આત્મા અશુદ્ધ દ્રવ્ય છે. જેવી રીતે–જે આત્મ-દ્રવ્યને કર્મ-દ્રવ્ય સાપેક્ષ જોઈએ અને આત્મદ્રવ્યનો ઉદય વગેરે પર્યાયને ગૌણરૂપથી જોઈએ તે આત્મા અશુદ્ધ દ્રવ્ય છે. આ રીતે, દ્રવ્ય આર્થિક નયની અપેક્ષા આત્મ-દ્રવ્ય કથંચિત્ (એક રીતે) શુદ્ધ પણ છે તથા કથંચિત્ (એક રીતે) અશુદ્ધ પણ છે. પ્રશ્ન ૮૦૬ –પ્રત્યેક દ્રવ્યમાં રહેલા પ્રત્યેક ગુણના પ્રત્યેક સમયમાં એક-એક પર્યાય ઉત્પન્ન થાય છે, પ્રતિસમય ઉત્પન્ન થવાવાળા તે પર્યાયને જ “અશુદ્ધ કહેવા જોઈએ કે ભૂત અને ભવિષ્યમાં વિલય થઈ ચૂકેલ કે અનઉતપન પર્યાને પણ અશુદ્ધ માનવા જોઈએ? જવાબ:–દ્રવ્યમાં રહેલા ગુણની ભૂત, ભાવી તથા વર્તમાન ત્રણેકાળનાં પર્યા કદાચિત્ શુદ્ધ પણ હોઈ શકે છે અને કદાચિત્ અશુદ્ધ પણ હોઈ શકે છે. જેવી રીતે, જીવ-દ્રવ્યની સિદ્ધ અવસ્થાગત ભૂત, વર્તમાન તેમજ ભાવી–ત્રણે કાળનાં પર્યાયે શુદ્ધ હોય છે અથવા જેમકે પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અવસ્થાગત ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાનત્રણે કાળના પર્યાયે શુદ્ધ હોય છે તથા સ્કંધ અવસ્થાગત ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાન–ત્રણે કાળના પર્યાયે અશુદ્ધ હોય છે. પ્રશ્ન ૮૦૭ –પ્રત્યેક પર્યાય, સ્વકાળના પ્રાપ્ત થવા પર ઉતપન્ન થાય છે, કે તેની પહેલાં અને પછી પણ ઉતપન થઈ શકે છે? જે તે સ્વકાળને પહેલાં કે પછી ઉત્પન્ન થાય, તે દ્રવ્યનું સ્વચતુષ્ટય કેવી રીતે બનશે? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] સમર્થ–સમાધાન . જવાબ–પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક પર્યાય સ્વકાળના પ્રાપ્ત થવા પરજ ઉત્પન્ન થાય છે, પહેલાં કે પછી નહિ. પરંતુ અહીંયા આ બે વાતે ધ્યાનમાં રાખવા ગ્ય છે-૧પહેલી એ કે જીવ-દ્રવ્યનાં જે પર્યાયે ઉત્પન્ન થાય છે, તે પર્યા કે સ્વકાલ પ્રાપ્ત થતાં જ ઉત્પન્ન થાય છે, પણ તે પુરુષાર્થ સાપેક્ષ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થ નિરપેક્ષ ઉત્પન્ન નથી થતા. જ્યારે જીવને પુરુષાર્થ શુભ હોય છે, ત્યારે જીવનાં પર્યાયે શુભ હોય છે તથા જ્યારે જીવને પુરુષાર્થ અશુભ હેય છે, ત્યારે જીવનાં પર્યાયે અશુભ હોય છે. ૨. તથા પુદ્ગલ દ્રવ્યની કર્મ, શરીર, ઈન્દ્રિય વગેરે પર્યાયે પણ છે કે સ્વકાળનાં પ્રાપ્ત થવા પર ઉત્પન્ન થાય છે, પરંતુ તે પર્યાયે જીવના વિશિષ્ટ પ્રયોગથી સાપેક્ષ ઉત્પન્ન થાય છે. જીવના વિશિષ્ટ પ્રયોગથી નિરપેક્ષ ઉત્પન્ન નથી થતા. પ્રશ્ન ૮૦૮ એક જીવ, એક સમયમાં એક ગુણને એક પર્યાય શુદ્ધ, અશુદ્ધ કે શુદ્ધ-અશુદ્ધ રહી શકે છે? જવાબ:–એક જીવના એક ગુણને એક પર્યાય કાં તે શુદ્ધ રહેશે, કાં અશુદ્ધ રહેશે, કાં, શુદ્ધ-અશુદ્ધ રહેશે. જેવી રીતે સિદ્ધનાં સમ્યકત્વ ગુણની મિથ્યાત્વ અવસ્થાગત પ્રત્યેક સમયવર્તી પ્રત્યેક પર્યાય અશુદ્ધ રહેશે, તથા મિશ્ર-દષ્ટિના સમ્યકત્વ ગુણસ્થાનગત પ્રત્યેક સમયવતી પ્રત્યેક પર્યાય શુદ્ધ-અશુદ્ધ રહેશે. પ્રશ્ન ૮૦૯ –ઔદયિક વગેરે પાંચ ભાવ, જીવનાં અસાધારણ ભાવ છે. તે પાંચ ભાવમાંથી ક્યા કયા ભાવ એવા છે કે, જેના સહારાથી કે આલં. બનથી જીવ સમ્યગદર્શન પ્રગટ કરી શકે છે અને તે પાંચ ભાગમાંથી કેટલા ભાવ, પર્યાય રૂપ છે? જવાબ :–સમ્યગદર્શનને પ્રગટ કરવામાં જીવન પચે ભાવ કારણભૂત બને છે. પાંચે ભામાં દર્શન–મેહનીય ક્ષયપશમ, ક્ષય અને ઉપશમ આ ત્રણ ભાવ સમ્યગુ. દર્શનની પ્રગટતાને માટે ઉપાદાનરૂપથી કારણ બને છે. કેમકે સમ્યગ્ગદર્શન આ ત્રણ ભાવ સ્વરૂપ જ છે, તથા ચારિત્ર–મેહનીય (અનંતાનુબંધી) વગેરેનો ક્ષયપશમ, સંજ્ઞીપંચેન્દ્રિય વગેરેને ઉદય, આ બન્ને ભાવ, સમ્યગુદર્શનને માટે નિમિતરૂપથી કારણ બને છે. કેમકે એની હાજરીમાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેમજ પારિણામિક ભાવમાં સમ્યગ્ગદર્શન પરિણામ, ઉપાદાનરૂપથી કારણ છે તેમજ અન્ય ચારિત્ર-પરિણામ, ઇન્દ્રિયપરિણામ વગેરે નિમિત્તરૂપથી કારણ છે. પ્રશ્ન ૮૧૦–શું દયિક ભાવ, આત્માને પાપ, પુણ્ય કે ધર્મ કરાવી શકે છે? જવાબ –ઔદયિકભાવ આત્માને માટે પુષ્ય, પાપ તેમ જ ધર્મ ત્રણેમાં કારણ Page #270 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૨૯ ભૂત બની શકે છે. જેવી રીતે, નામ કર્મના ઉદયથી પ્રાપ્ત મનુષ્યગતિ, જીવને માટે નરક વગેરે ગતિ એગ્ય પાપ-બંધનું કારણ પણ બની શકે છે. સ્વર્ગ વગેરે ગતિ ગ્ય પુણ્ય-બંધનું કારણ પણ બની શકે છે, અને સિદ્ધગતિ એગ્ય ધર્મનું કારણ પણ બની શકે છે. તેમજ પાપ, પુણ્ય અથવા ધર્મને આત્મા જ પિતાનાં શુભ-અશુભ પુરુષાર્થથી કરે છે. પ્રશ્ન ૮૧૧ –સાત નય સમ્ય જ્ઞાનમય છે કે મિથ્યાજ્ઞાનમય, તથા તેને પાંચ જ્ઞાનમાંથી કયા જ્ઞાનમાં સ્વીકાર કરવું જોઈએ? જવાબ:–સાતેય નય સમ્યગૂજ્ઞાનમય છે. તથા સાતેય નયઆભાસ-દુર્નય, મિથ્યાજ્ઞાનમય છે, નાને સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. પ્રશ્ન ૮૧૨ –મિથ્યાજ્ઞાન પૂર્વક કરેલા સાધુ આચાર તથા શ્રાવકઆચારની શુભ કિયાને સમ્યગ્ર વ્યવહારનય, મેક્ષ-માર્ગમાં સ્વીકાર કરે છે કે નહિ? જવાબ –જે જીવનું મિથ્યાજ્ઞાન વ્યવહારમાં પ્રગટ છે, તે જીવની મિથ્યાજ્ઞાનપૂર્વક કરાયેલ સાધુ આચાર કે શ્રાવક આચારની શુભ કિયાને સમ્યગ્રવ્યવહારનય ક્ષમાર્ગમાં સ્વીકાર નથી કરતા. પરંતુ જે જીવનું મિથ્યાજ્ઞાન વ્યવહારગમ્ય નહિં, પણ જ્ઞાનીગમ્ય છે. તેમ જ વ્યવહારમાં જેનું જ્ઞાન સમ્યગૂજ્ઞાન પ્રતીત થાય છે, તે જીવના મિથ્યાજ્ઞાનયુક્ત પણ કરાયેલી સાધુ આચાર કે શ્રાવક આચારની શુભ ક્રિયાને સમ્યગ્ગવ્યવહારનયમોક્ષમાર્ગમાં માને છે, કેમકે સમ્યગ્ગવ્યવહારનયની દષ્ટિ વ્યવહાર સુધી છે, તેમજ વ્યવહારમાં તે જીવનું જ્ઞાન, સમ્યજ્ઞાન દેખાય છે. આથી સમ્યગ્ગવ્યવહારનય તેની શુભ ધર્મ-કિયાને મોક્ષમાર્ગમાં માને છે. પ્રશ્ન ૮૧૩ –થોડાક આકાશપ્રદેશમાં રહેલા પરમાણુઓનાં સ્કની તથા શરીર પરમાણુઓમાં અવસ્થિત આત્મ-દ્રવ્યની ગતિ કે સ્થિતિમાં ધર્મા સ્તિકાય કે અધર્માસ્તિકાયના સ્કન્ધ નિમિત્ત છે, દેશ નિમિત્ત છે કે પ્રદેશ નિમિત્ત છે? જવાબ:–સંપૂર્ણ લોક આકાશગત જીવ-દ્રવ્ય (કેવળી સમુદ્દઘાત અવસ્થાવાળા) અને અજીવ-દ્રવ્ય (અચિત મહાત્કંધરૂપ)ની ગતિ કે સ્થિતિને માટે ધર્માસ્તિકાય કે અધ મસ્તિકાયના સ્કંધ અને પ્રદેશ સહાયક છે, પરંતુ જે જીવ-અજીવ દ્રવ્ય સંપૂર્ણ લેકમાં વ્યાપેલ નથી, તેમની ગતિ કે સ્થિતિને માટે તેનાથી અવગહિત આકાશસ્થ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનાં દેશ કે પ્રદેશ સહાયક છે. પ્રશ્ન ૮૧૪–શું સાધુ-સાધ્વી, માંસ, માછલાં તેમ જ ચરબી વગેરે અભક્ષ પદાર્થોને તથા તેનાથી સંયુક્ત ઔષધ, વસ્ત્ર વગેરેને ઉત્સર્ગ–માર્ગમાં ભેગ ઉપભેગ કરી શકે છે કે નહિ? Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] સમર્થ–સમાધાન જવાબ–સાધુ-સાધ્વીઓએ આમિષ (માંસવાળા) વગેરે પદાર્થ, તેમાંથી બનેલે. પદાર્થ કે તેનાથી સંયુક્ત પદાર્થોને આભ્યન્તર પરિભેગ કઈ દિવસ ન કરે જઈ એ. જ્યાં સુધી શક્ય હોય, બીજા પદાર્થો મળી શકે તેમ હોય, ત્યાંસુધી ચરબી વગેરેથી સંયુક્ત દવા વગેરે પદાર્થોને બાહ્ય પરિબેગ પણ ન કરે ઈ એ. ગાઢ કારણોમાં સિંહ ચરબી વગેરેની બનેલી દવા વગેરે પદાર્થોને કદાચ બાહ્ય પરિભંગ કરવું પડે, તે તે નિયમ વિરુદ્ધ નથી. પ્રશ્ન ૮૧૫ – જૈન સુત્રોમાં અપવાદ-માર્ગમાં શલ્ય-ચિકિત્સાનું વિધાન છે, તેથી જરૂરત પડવાથી સાધુ, શલ્ય-ચિકિત્સા-ઓપરેશન કરાવી શકે છે, પરંતુ સૂત્રનાં પાના ઉપર મહા આરંભથી ઉત્પન વિધુત પ્રગથી શલ્ય-ચિકિત્સા કરાવવાનું વિધાન કયાંય પણ જોવા નથી મળતું, તે શું સાધુ પિતાના શરીરને સ્વસ્થ રાખવાને માટે સારવારમાં વિદ્યુતને પ્રગ કરી શકે છે? જવાબ :– જૈન સૂત્રોમાં અપવાદ માર્ગમાં પણ શલ્ય-ચિકિત્સા કરવાનું કલ્પનીય નથી બતાવ્યું, આ જ રીતે અગ્નિકરુપી ચિકિત્સા, અગ્નિ આરંભયુકત શલ્ય ચિકિત્સા વગેરે પણ નિયમ વિરુદ્ધ છે. આવી બધી ક્રિયાઓ પ્રાયશ્ચિતનું કારણ છે. પ્રશ્ન ૮૧૬–સૂત્રમાં અપવાદ માર્ગમાં આ વિધાન મળે છે કે સ્થળમાર્ગ ન હોવાથી, સાધુ, નૌકાવડે નદીને પાર કરી શકે છે, તે શું વરાળ અને વિદ્યુતથી સંચાલિત સ્ટીમર દ્વારા પણ સાધુ, નદી પાર કરી શકે છે? - જવાબ:–નીકાથી નદી પાર કરવાનાં જે કારણે સૂત્રમાં બતાવ્યાં છે, તથા નૌકાથી નદી પાર કરવાની જે વિધિ બતાવી છે, તે કારણોથી, તે વિધિપૂર્વક નૌકા વડે નદી પાર કરવી પડે, તો તે નિયમ વિરુદ્ધ નથી. પરંતુ વરાળ સંચાલિત, કે વિદ્યુત સંચાલિત નૌકથી નીપાર કરવાનું નિયમ વિરુદ્ધ છે. પ્રશ્ન ૮૧૭ –જે ઘડિયાળમાં વાયુકાયની અયતના થાય છે, શું સાધુસાધ્વી, તે ઘડિયાળથી સમય નક્કી કરી શકે છે, કે નહિ? જવાબ –સાધુને સમય નક્કી કરવાને માટે ઘડિયાળ રાખવી, રખાવવી કે અનુમોદન કરવાનું સાધુઆચાર વિરુદ્ધ છે, ઘડીયાળમાં ચાવી લગાવવાની પ્રેરણા કે સંકેત કરવાનું ઘડિયાળ રાખવાની અનુમોદનાની અન્તર્ગત છે. આથી તે કાર્ય પણ સાધુઆચારની વિરુદ્ધ છે, પરંતુ કેઇએ સાધુ સિવાય પિતાના કે પરાયા કેઈ ને માટે ઘડિયાળને પ્રયોગ કર્યો હોય, એવી તે ઘડિયાળ નિર્દિષ્ટ સમયને સાધુ ઉપગ કરે, તે તે નિયમ વિરુદ્ધ નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલે [ ૨૩૧ જેવી રીતે જ્યોતિષ્ક ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેના ચારમાં વાયુમયની અયતના તે થાય છે, પરંતુ તે સાધુને માટે ન હોવાનાં કારણે તેનાં વડે સમય નક્કી કરવાનું સાધુને માટે શાસ્ત્રોમાં કહેલ છે. પ્રશ્ન ૮૧૮ –ભગવતી સૂત્ર શતક ૧૦ ઉદ્દેશક ૫ માં પલૂણું ભંતે”... પાઠમાં વપરાયેલ શબ્દના ત્રણ અર્થ સાંભળવા, જોવામાં આવે છે, ૧-અસ્થિ ૨-દાઢા-ડાઢ, ૩-જિન-કથા, પરંતુ આ ત્રણે અર્થ જડ સ્થાપનાના પ્રતિક છે, ઠીક તે પાઠની સાથે “તિખતે અને પૂરે પાઠ લગાવીને સમ્યગૃષ્ટિ દેને માટે જિગુસ્સ કહાઓ ને વંદનીય અને પૂજનીય બતાવ્યા છે, આનાથી ગુણ-શૂન્ય સ્થાપના નિક્ષેપ વંદનીય તેમ જ પૂજનીય સિદ્ધ થાય છે. આથી સ્થાનકવાસી સમાજને આ પાઠ માન્ય છે કે નહિ ? જવાબ —આપે જે પાઠ લખે છે, તેમાં “જિણસ્સ કહાઓ” લખ્યું છે તે અશુદ્ધ જણાય છે, તે જગ્યાએ “જિણ-સહાઓ”—એ પાઠ છે. આ કારણથી અહીં જિન-કથા અર્થ તે થતું જ નથી. એટલા માટે હવે જિનની ડાઢા કે જિનની અસ્થિ અર્થને લઈને વિચાર કરી રહ્યો, તેને જવાબ આ છે કે ચંદ્ર સૂર્યરૂ૫ ઈન્દ્ર, પ્રાણિશઃ અસંખ્ય છે. તથા વિજય વગેરે દેવતા પણ અસંખ્ય છે. તેઓ બધા તિર્થંકરના નિર્વાણ સમયે આ લેકમાં આવતા પણ નથી તથા જે આવે છે, તે બધાને જિનની ડાઢા કે અસ્થિ મળતાં પણ નથી. બધા ઈન્દ્રોના અને દેના માણવક સ્તમાં વાસ્તવિક “જિણ–સકહાએ નથી થતી, પરંતુ તેમાં સમાન કોઈ બીજા પુદ્ગલ વિશેષ હોય છે. તે “જિણ-સહાઓ”ને પણ માત્ર દેવ-દેવીઓ જ પિતાનાં જીતાચારને કારણે પૂજ્ય માને છે, પરંતુ ચતુર્વિધ સંઘ તેમને પૂજ્ય નથી માનતા. જેવી રીતે તિર્થંકર નિર્વાણની પછી તિર્થંકરનાં રહેલા નિર્જીવ શરીરને દેવ-દેવીઓ જ વંદન નમસ્કાર કરે છે, પરંતુ ચતુર્વિધ સંઘ તેને વંદન નમસ્કાર નથી કરતા. દેવ-દેવીઓ પણ જે “જિ–સકહાઓને અર્ચનીય માને છે, તે પણ ઈહલૌકિક દષ્ટિથી તથા છતાચારને કારણે આ ભવને માટે જ પૂજ્ય માને છે. પણ જેવી રીતે અન્યત્ર તીર્થકરનાં દર્શનને ધાર્મિક દૃષ્ટિથી બીજા ભાવમાં પણ કલ્યાણકારી બતાવ્યાં છે, તેવી જ રીતે દેવતા “જિણ-સકહાઓ”ને ધાર્મિક દૃષ્ટિથી પરભવને માટે કલ્યાણકારી માનતા હોય-એવું નથી બતાવ્યું. આ રીતે તે “જિણ-સકહાઓ” ન તે બધા વાસ્તવિક છે, ન ચતુવિધ સંઘને માટે પૂજ્ય છે અને ન પરભવને માટે કલ્યાણકારી છે. ઈત્યાદિ બીજી પણ અનેક બાબતેને જેતા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] સમર્થ-સમાધાન આ પાથ્થી ગુણ-શૂન્ય સ્થાપના–નિક્ષેપ ચતુર્વિધ સંઘને માટે વંદનીય તેમજ પૂજનિય સિદ્ધ નથી થતા. સાધુમાર્ગી જૈન સમાજને જ શું ? પ્રત્યેક જિનવાણીના રસીકને, જિનવાણ પૂર્ણરૂપથી માન્ય હેવી જ જોઈએ. અને તેને જિનવાણીને અનુકૂળ કરેલે અર્થ જ માન્ય હવે જોઈએ પરંતુ પ્રતિકૂળ કરેલો અર્થ કોઈ દિવસ માન્ય ન કરવું જોઈએ. જવાબ આ રીતે ધ્યાનમાં આવે છે, વિશેષ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. ટિપ્પણ-આ પ્રશ્ન અમુક સાધુને હતે. તેમની રુચિ નિશ્ચયવાદની તરફ ઝૂકેલી છે, કંઈક વિદ્રોહી તેમ જ સ્વછી પણ છે, આને અનુભવ મેં પણ બે-ત્રણ વખત કર્યો હતે. પાછળથી તે ગુરુથી વિમુખ થઈને તેઓ જુદા પણ થઈ ગયા. એકપક્ષી તર્કના આધાર ઉપર જ વિચારોની પ્રવૃત્તિ કરવાવાળા, એક જ પિડાની ગેડીથી મહાપથને પાર કરવા જેવી અસફળ ચેષ્ટા કરે છે, તેઓ પ્રત્યક્ષને અપલાપ કઈ રીતે કરી શક્તા હશે ? તેઓ પિતે બીજાને પ્રભાવિત કરવાને માટે વચન-ઉપદેશ–વાંચન વગેરે પ્રવૃત્તિ કરે છે. તેઓ ખુદને ભૂખ-તરસ સતાવે છે, ત્યારે તેઓ આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને ભેજન–પાણી પેટમાં ગયા પછી સંતોષી થઈ જાય છે. આ પરને પ્રભાવ પ્રત્યક્ષ છે. પત્થર કે લાકડીને પ્રહાર ખાઈને આત્માનું દુઃખી થવું પ્રત્યક્ષ દેખાય છે. ભાંગ, ગાજે અને દારૂપ વ્યસનથી આત્મા ઉપર ન ચઢી જ તથા કલોરોફેમથી બેભાન દશા પ્રત્યક્ષ જેવાય છે. આ બધું જાણતાં-જોતાં હોવા છતાં પણ, એકાન્તવાદની જાળમાં જ ભટકતાં રહેવું-કેવળ એકધારે તર્ક છે અને તે અસમ્યફ છે. સત્ય એ છે કે સંગ સંબંધમાં રહેલા જીવ અજીવ, એક બીજાને પ્રભાવિત કરી શકે છે, અને ઈન્કાર કરે મિથ્યાત્વ છે. ૨. અસ્થિ અથવા જડ-પૂજા તે જિનસૂત્રનાં કોઈ વિધાનમાં નથી, કે ન ભગવતીસૂત્રને તે સ્થળે એ અભિપ્રાય છે. તેને સાધુ કે શ્રાવકેને માટે વૈધાનિક માનવું એ ભૂલ છે–ડોશી. (પ્રથમ ભાગ સમાપ્ત ) Page #274 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી શામજી વેલજી વીરાણી સ્થા. જૈન ધામિ શિક્ષણ સંઘ રાજ કેટના સં'ચાલ કૈ કરી, પી પ્રમા બી નગીનદાસ રામછજા વાસણી ઉપ પ્રમુખ શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ શ્રી નભેરામ પાનાચ'દ મહેતા માનદ્ મંત્રીશા આ મગનલાલ તારાચંદ શાહ શ્રી ભુપતલાલ વૃજલાલ્લ શાહ શ્રી રતિલાલ ખીમચંદ મહેતા આપણા સમાજનાં બાળકોમાં ષમના સંસ્કાર પૈડાય અને પાયામાંથી ભવિષ્યમાં થનારા શ્રાવક-શ્રાવિકાના જીવન ભવ્ય અને એ આ સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. કાય છે ? પર જઈ શ દ ઢાઝલ એનેરસ્ટ પ્રી-હરી, વીક્રેટા વેઠ, અમૃદાવાદ For Prwale & Personal use only www.lainelibrary.org