SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા | ૧૮૧ ચેગિક દેવાની પણ આનાથી ઓછી સ્થિતિ હાવાના સંભવ નથી. આ જ રીતે પરમાધામિક અને જા ભક જાતિના બધા દેવામાં એક પલ્યની સ્થિતિ હેાય છે. આનાથી ઓછી સ્થિતિ હાવાનેા સંભવ નથી. આ કારણથી ખધામાં એક તેજો લેશ્યા જ હોવી જોઈ એ. આ દેવેના પારિવારિક કે આભિચાગિક દેવામાં આનાથી નાની સ્થિતિ થતી હોય અને તેમાં ચાર લેસ્યાઓમાંથી કોઈ એક લેચ્યા હાય-આવું કાઈ શાસ્ત્રીય પ્રમાણુ આપના ધ્યાનમાં હોય, તે બતાવવાની કૃપા કરશે. સમાધાન અંબ, અષિ વગેરે નામ છે તેા જાતિવાચક, પરંતુ જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિના ખુલાસા કરીને ત્યાં નથી બતાન્યેા. જેવી રીતે સર્વાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ જ૦ ઉ॰ વગર ખતાવી છે, તેવી રીતે, પરમાધાર્મિક અને જૂ ભક દેવાની સ્થિતિ નથી બતાવી. કદાચ શાસ્ત્રકારોએ બાહુલ્ય પક્ષ તેમ જ સુખિયાઓને ધ્યાનમાં લઈ ને જ કહી હોય. આટલા માટે પરમાધાર્મિક અને જી ભકના પરિવારભૂત તેમજ આભિયાગિકોમાંથી કેાઈ દેવદેવીની સ્થિતિ કદ્દાચ એછી થતી હોય અને એમને માટે વિચારોમાં થોડુ સ્થાન દેવાય તા વાંધાની શી વાત છે? પ્રશ્ન ૬૦૧ ઃ——આપણા ઘર-ગૃહસ્થી કાયને માટે કોઈ પણ ઇચ્છા કરીને ભગવાન પાસે યાચના ન કરવી જોઇએ અને આશા રાખીને તપસ્યા પણ ન કરવી જોઇએ. આવુ અમે આપ લોકોની પાસે સાંભળ્યુ` છે. અહી શકા થાય છે કે શ્રીકૃષ્ણજીએ તેલા કરીને માતાની ઈચ્છા પૂરી કરી, સુભદ્રા સતીએ તેલા કરીને દેવને લાવ્યા અને ચપાપુરીના કિલ્લાના દરવાજા અધ કરાવ્યા અને તે સતીએ સૂતરનાં કાચા તાંતણાથી ચારણી બાંધીને પાણી કાઢીને છાંટયું ત્યારે દરવાજા ખુલ્યા, પણ આજકાલ આવી તપસ્યા કરવાની મનાઈ કરે છે, એનું શું કારણ છે? આ પ્રકારની રૂકાવટથી જ સારા સારા જૈના, કુદેવ અને કુગુરુને માનવા લાગ્યા છે? જવાબ :—દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનના ૪ થા ઉદ્દેશામાં ભગવાને સ મના કરી છે કે-આ લાકની ઇચ્છા વગેરેથી તપ ન કરવું. માત્ર કમેાંની નિરાને માટે જ તપ કરવુ જોઈ એ. બીજા પણ અનેક સૂત્રેામાં સંસારને લગતી ઇચ્છા રાખીને તપ કરવાની મનાઈ કરી છે. તે અનુસાર જ સાધુ તેના નિષેધના ઉપદેશ કરે છે, માત્ર પેાતાની રુચિથી નહિ. શ્રી કૃષ્ણ વાસુદેવે, મેઘકુમાર, ચક્રવર્તી એએ, અને કાણિક વગેરે અનેકોએ જે સાંસારિક ઇચ્છાઓને પૂર્ણ કરવાને માટે તેલા કર્યા તથા અત્યારે પણ કેટલાય કરે છે, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે, પરંતુ પ્રભુ અજ્ઞાથી નહિ. જો સાધુઓનુ બહાનુ ન કાઢતાં, સાધુએની આજ્ઞા માનીને જ ગૃહસ્થ એવું ઇચ્છાવાળુ તપ ન કરતા હાય, ત્યારે કુગુરુ કે કુદેવાને પણ ન માનવા જોઈએ, કેમ કે આમને માનવાના પણુ સાધુ, પ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy