SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ܪ܂ e. J સમર્થ-સમાધાન પ્રશ્ન દ૬૭ –વરસાદમાં આવે જાય તેને માંગલિક કહેવું કે નહિ ? જવાબ વરસાદના છાંટામાં રોકાયેલા ભાઈ-બહેન વગેરેને માંગલિક ન સંભળાવવું. જે તેઓ છાંટા ન લાગતા હોય ત્યાં ઊભા હોય, તે માંગલિક સંભળાવી શકાય છે. પ્રશ્ન કદ –માસામાં ગ્રહસ્થને ત્યાંથી પાટ લાવવી કે દેવી ગ્ય છે કે નહિ, તથા જ્યાં ઉતર્યા હોય તે મકાન વગેરેના પાટપાટલાની આજ્ઞા લેવી તેમ છેડવી કે નહિ? જવાબ:–માસામાં ગૃહસ્થને ત્યાંથી પાટ, બાજોઠ લાવી શકાય છે. તથા લઈ આવેલ પાછા પણ દઈ શકે છે. આ જ રીતે ઉતર્યા હોય તે મકાનમાંથી પણ લઈ શકે છે અને પાછાં દઈ શકે છે. પ્રશ્ન દ૬૯ –પરમાધાર્મિક અને સ્મક દેવામાં કેટલી લેશ્યા હેય છે? જવાબ:–ભગવતી સૂત્રના ત્રીજા શતકના ૭મા ઉદ્દેશકમાં પરમધાર્મિક દેવેને યમ લોકપાળના પુત્ર સ્થાનીય બતાવ્યા છે અને ત્યાં જ તેમની સ્થિતિ એક પલ્યોપમની બતાવી છે, તથા ૧૪મા શતકના ૮ મા ઉદ્દેશકમાં ભક દેવેની સ્થિતિ પણ એક પ૫મની બતાવી છે. ઉપર કહેલી સ્થિતિના હિસાબથી પરમાધાર્મિક અને જૂભક એવા બન્ને પ્રકારના દેવેમાં દ્રવ્ય લેશ્યા એક તેને જ હોય છે. કેમકે ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૪ મા અધ્યયનમાં લેશ્યાઓની સ્થિતિનું વર્ણન જેવાથી સ્પષ્ટ થાય છે, કે-પ૫મના અસંખ્યાતમા ભાગવાળા દેવમાં તે કૃષ્ણ વગેરે ચાર લેશ્યાઓમાંથી દ્રવ્ય-લેશ્યા એક જ હોય છે. અને પપમના સંખ્યામાં ભાગની સ્થિતિથી લઈને યાવત્ પલ્યોપમ વગેરેની સ્થિતિવાળા દેવમાં દ્રવ્ય લેશ્યા એક તેજુ જ હોય છે. જે ઉપર કહેલા બન્ને પ્રકારના દેવેની પરિવાર ભૂત કે આભિગિક દેવ નાની (પલ્યોપમના અસંખ્યાતમા ભાગની) સ્થિતિના હોય, તે તેઓમાં વેશ્યા કૃષ્ણ વગેરે માંથી એક હોઈ શકે છે. નહિ તે એક પોપમ વાળાઓમાં તે માત્ર એક તેજેશ્યા જ સમજવી જોઈએ. પ્રશ્ન ૬૭૦ ત્રીજા અને છઠ્ઠા દેવલોકના દેવેમાં કેટલી લેશ્યા હોય છે? જવાબ:-ત્રીજા દેવલોકના દેવેમાં એક પવૅલેશ્યા અને છઠ્ઠા દેવકના દેવામાં એક શુક્લ-લેશ્યા ભગવતીજીના ૨૪ મા શતકના ૨૦ મા ઉદ્દેશામાં બતાવી છે. શકા–અહીં એક પ્રશ્ન થાય છે કે અંબ અંબરિષ વગેરે નામ જાતિવાચક છે, કે વ્યક્તિ વાચક? જે જાતિ વાચક નામ છે, ત્યારે તે પરમધાર્મિક અને ભક બધા દેવામાં એક જ તે લેશ્યા હેવી જોઈએ. તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યની હોય છે. આથી ઓછી સ્થિતિ કોઈની નથી હોતી, ભલેને તે તેમના પારિવારિક કે આભિગિક દેવ પણ કેમ ન હોય ! જેમકે ચન્દ્ર વિમાનવાસી દેવેની જઘન્ય સ્થિતિ છે પત્ય અને ઉત્કૃષ્ટ એક પલ્ય એક લાખ વરસની છે. આમાં ચંદ્ર દેવેના પારિવારિક કે આભિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy