SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] સમય –સમાધાન પ્રશ્ન ૪૩ર :—શ્રાવકનાં ૧૨ વ્રત મૂળ ગુણમાં અને બાકીનાં પ્રત્યાખ્યાન ઉત્તર ગુણમાં છે શુ? જવાબ :—શ્રાવકનાં પાંચ અણુવ્રત મૂળગુણમાં છે અને બાકીનાં વ્રત–પ્રત્યાખ્યાન ઉત્તરગુણમાં છે. પ્રશ્ન ૪૩૩ઃ—સિદ્ધશિલા ઊંધા છત્રનાં આકારવાળી મનાય છે, તે શું તે કટોરીની જેમ વચમાં પેલી છે, કે ઠોસ (નક્કર ) છે, જેમાં કોઈ વસ્તુ સમાઈ ન શકે અને ઉપર સમતલ (સરખી સપાટ) ભૂમિની સમાન હોય ? તથા સિદ્ધશિલાના કોઈ પણ ભાગ લેાકાંત સુધી તો નથી ગયા ? શુ` સિદ્ ભગવાન સિદ્દ શિલાની સમતલ ભૂમિ ઉપર છે ? ન જવાબ ઃ—સિદ્ધશિલા કટોરીની જેમ પેલી નથી, પરંતુ નક્કર છે, તેની ઉપર જમીન સમતળ છે. તેની ચારે બાજુએ અસ`ખ્યાત ડાક્રેાડ જોજન સુધી લેાક છે. ઉપરની તરફ (ઉત્સેધાંગુલથી) કંઇક આ એક જોજન સુધી લેાક છે. તે જોજનનાં ૨૪ ભાગમાંથી નીચેનાં ૨૩ ભાગ છેાડીને, ઉપરનાં એક ભાગમાં જ સિઘ્ધ ભગવાન છે. તેએ અત્રેથી સ્પર્શેલા છે. “ તસ્સ કાસમ્સ ઇÇાએ સિધ્ધાણાગાહુણા ભવે ” (ઉત્તરા. ૩૬-૬૨) તથા – ઈસી પક્ભારાએણુ પુઢવીએ સીયાએ જોયણુમિ લેગ તે, તસ્સ જોયણુસ્સ જે સે વિરલે ગાઉએ તસ્યણ ગાઉપસ્સ જે સે રિલ્લે છ ëાગે તથણ સિધ્ધા ’' ( વવાઇ ) >> ઉપરના પ્રમાણથી સિધ્ધ ભગવાન, સિધ્ધશિલાથી ત્રણ ગાઉ અને ચેાથા ગાઉના છ ભાગામાંથી પાંચભાગ છેડીને ઉપરનાં એક ભાગમાં રહેલા છે અને સિધ્ધશિલા ઉપરનાં લેાકાંતથી એક જોજન દૂર છે. હજાર જોજનને ૨૪ મા ભાગ અને ગાઉના છઠ્ઠો ભાગ તો સરખા જ છે. ગાઉ ધનુષ્યના અને ધનુષ્ય ૬ અગુલનુ હાય છે, ગાઉના છઠ્ઠા ભાગને ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંશુલ હોય છે. આટલી જ સિાની ઉત્કૃષ્ટ અવગાહના હોય અને ખાસ સિધ્ધ-ક્ષેત્રની મેટાઈ પણ આટલી જ છે. સિધ્ધ ભગવંતાથી સિધ્ધ શિલાની ઉપરનાં તળની ટ્રાઈ ( આઘાપણું ) એક જોજનનાં ૨૪ ભાગમાંથી ૨૩ ભાગનું છે. તાપ એ કે સિધ્ધ ભગવંત તે અલોકની સાથે લાગેલા છે, પરંતુ સિધ્ધ શિલા લેાકાંતથી એક જોજન, અને સિધ્ધ ભગવતેાથી પાણાચાર કાસથી થાડી વધારે દૂર છે. પ્રશ્ન ૪૩૪:સમ્યગ્દર્શનનાં સપ્ટેમ્બર પરના અક પાનાં ૨૪૩ માં શ્રી પુષ્કરમુનિજીનું વ્યાખ્યાન છપાયું છે, તેમાં લખ્યુ છે કે ભાદ્રપદ રૃ. ૧૩ નાં દિવસે શ્રી ભરત ચક્રવતી, આરિસા ભવનમાં કેવળજ્ઞાન પામ્યા, તેન! બીજા દિવસે તેના પુત્ર પણ તેવી જ રીતે કેવળજ્ઞાન પામ્યા, આમ લાગલગાટ આઠ દિવસ સુધી, એકની પછી બીજા એમ આઠ સિદ્ધ થયા, આ વાત શું બરાબર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy