SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૨૧ જવાખ :——શ્રી ભરતમહારાજને આરિસા ભવનમાં કેવળજ્ઞાન થયું, તેએ દસ હજાર રાજાએની સાથે સાધુના વેશ લઈને ફરવા લાગ્યા, પછી તેમના પુત્ર આદિત્યયશજી ' રાજ્યના અધિપતિ થયા, તેમણે પણ ઘણા લાંબા સમય સુધી રાજ્ય કર્યુ અને પાછળથી કેવળી થયા, તેમનાં પુત્ર ‘ મહાયશજી’ ને રાજ્ય મળ્યું, તેમણે પણ બહુકાળ સુધી રાજ્ય કર્યું`... અને પછી કેવળી થયા, આ રીતે ભરત મહારાજ અને ભરત મહારાજના પાટાનુપાટ (એક પછી એક ગાદીએ આવતા) આઠ રાજાઓને બહુ દિવસનાં અંતરથી, રિસા– ભવનમાં કેવળજ્ઞાન થયું. આ આઠે ભાઈ ન હતા, પરંતુ ક્રમવાર એક બીજાના પિતા–પુત્ર હતા, આ રીતે સિધ્ધ થવા વાળી ભરત સહીત ૯ વ્યકિત હતી, ભરતજીને ન ગણીએ, તા ખાકીનાં ૮ રહે છે. આ આઠ રાજાઓનાં નામ સ્થાનાંગના ૮ મા સ્થાનમાં છે. ભરતેશ્વરનું આદશ –ભવન, તેમનાં વાર્ષિકીને બનાવ્યુ હતું, જે આ કાર્યામાં પૂણ હોશિયાર હતા, જેની એક હજાર દેવ સેવા કરતા હતા, ભરતેશ્વરે તે ભવનના પહેલાં અનેક વખત ઉપભોગ કર્યાં હતા, આટલા માટે એમ કહેવુ' આધારવણુ છે કે ભરત મહારાજ, તથા તેમનાં આઠ પુત્ર, લાગલગાટ એકની પછી એક રાજા થઈને સિદ્ધ થતાં ગયા, અને તેએ શ્રાવણવદ ૧૩ થી ભાદ્રપદ શુ. ૫ સુધી દરરોજ એક એક સિદ્ધ થયા. અને એટલા માટે પોસણનાં આઠ દિવસ થયા. આદશ—ભવન બનાવવાને માટે દેશ-પરદેશનાં શિલ્પકારાની મહાસભા મેલાવવામાં આવી. મહેલની પરીક્ષા કરવાને માટે પ્રથમ વાર પ્રવેશ કરવા વગેરે વાર્તાને માટે શાસ્ત્રીય આધાર તો કોઈ દેખાયા નથી. સૂત્રેામાં તે આવા કોઈ ઉલ્લેખ નથી. પ્રશ્ન ૪૩૫ —મહામારી (કોલેરા)ને રાગ, ભગવાન શાન્તિનાથજી ગલમાં આવ્યાની પહેલાથી જ ચાલુ હતા અને ગભ`માં આવ્યા પછી શાંત થયા, કે ભગવાન ગભ માં આવ્યા પછી ચાલુ થયા અને તેને માતા-પિતાની ચિંતાનું કારણ જાણીને ભગવાને રાગને શાંત કર્યાં? જવાબ ઃ—રોગ તે ભગવાન ગર્ભમાં આવ્યાની પહેલાં જ ફેલાયેલેા હતેા અને ભગવાન ગર્ભમાં આવ્યા પછી શાંત થઈ ગયા. પ્રશ્ન ૪૩૬ઃ-શાસ્ત્રમાં જે પુણ્ય બતાવ્યા, તે કાને દેવાથી થાય છે? અને અનાજ, પાણી, કપડાં, પૈસા વગેરે દેવાથી પુણ્ય થાય છે, કે નહિ ? જવાબઃ—સાધુ અને સાધુની સિવાય બીજાને દેવાથી પણ પુણ્ય થાય છે. રાજા પ્રદેશીએ શ્રાવક થયા પછી દાન શાળા ચાલુ કરીને અનેક લેાકાને દાન દેવડાવ્યુ` હતુ`. જો તે દાનમાં પુણ્ય ન સમજતાં એકાંત પાપ થાય એવુ સમજતા હાત, તો શ્રાવક થયા પછી દાનશાળાનું નવું કામ–રમણીકતા કાયમ રાખવાને માટે શુ કામ કરત? 6 દાન દેવાને માટે શ્રાવકોનાં દરવાજા ખુલ્લા રહેતા હતા ’આવા ઉલ્લેખ સૂત્રામાં સ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy