SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] સમર્થ સમાધાન છે. જે તે શ્રાવકે, દાન દેવામાં એકાંત પાપ માનતા હત, તે શું પાપ કમાવાને માટે દાન દેતાં હતાં? અનુકંપા (દયા) સમ્યકત્વનું લક્ષણ છે. ગરીબ નીચા ની અનુકંપા કરીને દાન દેવામાં એકાંત પાપ ક્યાંય બતાવ્યું નથી, પરંતુ પુણ્ય થવાનું પણ બતાવ્યું છે. આવી બીજી વાત પર વિચાર કરતાં, સાધુ સિવાયના જીને અન્ન વગેરે દાન દેવાથી પણ પુણ્ય થવાનું પ્રગટ થાય છે. પ્રશ્ન ૪૩૭–સંસારી જીવ (મનુષ્ય)ને પુણ્યની જરૂરત છે કે નહિ? જવાબ :–મનુષ્ય ભવ, લાંબુ આયુષ્ય, પાંચે ઈન્દ્રિય સંપૂર્ણ, નિરોગી શરીર, ધર્મ સાંભળવાને સુગ વગેરે અનેક વસ્તુઓ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે મનુષ્ય વગેરે જેને પુણ્યની જરૂરિયાત રહે છે. પ્રશ્ન ૪૩૮ –સ્થાનકવાસી જૈન સમાજમાં સાધ્વીજી મ. રાત્રિનાં વખતે વ્યાખ્યાન કેમ નથી દેતાં? જવાબ –રાતના વખતે સાધ્વીજી બહેનની પરિષદને ધર્મને ઉપદેશ દઈ શકે છે, પરંતુ પુરુષને નહિ. બૃહદ્ કલ્પના પ્રથમ ઉદ્દેશમાં સ્પષ્ટ વિધાન છે કે જે મકાનમાં રાતનાં પુરુષનું આવાગમન (આવવું–જવું) હેય, તે તેમાં સાધ્વીજી ન રહે અને ઉત્તરાધ્યયન, સમવાયાંગ વગેરેમાં ઉલ્લેખેલ બ્રહ્મચર્યની વાડોથી પણ પુરૂષ અને નપુંસક વિનાના સ્થાનમાં રહેવાનું વિધાન છે. સાધુ અને સાધ્વી બંને બ્રહ્મચારી હોવા છતાં પણ એક મકાનમાં–તે પણ બહેને અને ભાઈઓની હાજરીમાં પણ રાતનાં નથી રોકાતા, તે પછી સાવી, ધર્મ-કથા કહેતાં હોય, તે મકાનમાં રાત્રે પુરૂષનું આવવું કેવી રીતે ગ્ય હોઈ શકે છે? પ્રશ્ન ૪૩૯ –સ્થાનકવાસી જૈન સાધ્વીજી મ. પિતાની જગ્યાનું કમાડ બંધ કરી દે છે, પરંતુ બીજા પંથના આવું કેમ નથી કરતા? જવાબ:–દશવૈકાલિક, આચારાંગ, બૃહદ્કલ્પ વગેરે સૂત્રોને જોતાં, આ માલુમ થાય છે કે સાધુ-સાધ્વી, વિધિ પ્રમાણે કમાડ ખેલી પણ શકે છે અને બંધ પણ કરી શકે છે. સાધુ-સાધવી ત્રણ કિરણ ત્રણ વેગથી ત્યાગી હોય છે. જે તેમને માટે કમાડને બોલવું અને બંધ કરવું મનાઈ રૂપ હોત, તે શું તેઓ બીજા (ગ્રહ) મારફત કમાડ લાવીને બંધ કરાવી શકત? તેમની તે ફરજ છે કે જે ડેઈ ગ્રહસ્થ તે મકાનનું આ બોલે કે બંધ કરે, તે તેને રેકે, કેમ કે તે મકાન આજ્ઞા લઈને, કાયા પછી તેમના નશ્રામાં છે. ગૃહસ્થ તે વિવેક વિનાને થઈને અયતના પણ કરી શકે છે. સાધુ-સાધ્વીના નેશ્રાયની જગ્યાના કમાઠ, સાધુ–સાવીને માટે ગૃહસ્થ ખેલે અને બંધ કરે. તેથી વધારે યતના તે સાધુ કરી શકે છે. એટલા માટે ગૃહસ્થ મારફત બંધ કરાવવાની તુલનાએ તે પિતે બંધ કરવું એગ્ય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy