SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] સમર્થ–સમાધાને છે, તથા ભગવતી શ. ૭ ઉ. ૧ માં દાતાને સિધ્ધ થવા સુધીનું ફળ બતાવ્યું છે, અને સંયમ તે મોક્ષ પ્રાપ્તિનું કારણ છે જ. તાત્પર્ય એ કે સંયમની સહાયતાને માટે, ભિક્ષા લેવી કે દેવી, તેનું અંતિમ ફળ મોક્ષ પ્રાપ્તિ છે. પ્રશ્ન ૩૯૦ ચાતુર્માસમાં સાધુ કપડાં કેમ નથી માગતા? જવાબ:–સાધુને માટે વસ્ત્ર ખરીદવા અને વસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થવા વગેરે દેની સંભાવનાથી ચોમાસામાં વસ્ત્ર લેવાની મનાઈ કરેલ છે. (નિશિથ ઉ. ૧૦) પ્રશ્ન ૩૯૧–જઘન્ય બે હજાર કોડ અને ઉત્કૃષ્ટ નવ હજાર કોડ સાધુસાધ્વી, આ સંખ્યા મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી છે કે ૧૫ ક્ષેત્રની અપેક્ષાથી છે? જવાબ –બધાં-પંદર ક્ષેત્રનાં મળીને જઘન્ય પ્રત્યેક (બે) હજાર કરોડ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક (નવ) હજાર કોડ સાધુ-સાધ્વી સમજવા જોઈએ. પ્રશ્ન કલર –પાપનાં ક્ષય ઉપશમથી ચારિત્ર પ્રાપ્તિ, પાપનાં ઉદયથી ચારિત્ર નથી આવતું, પરંતુ પુણ્યનાં ઉદયની પ્રકૃતિ, કઈ રીતે સમજવી? જવાબ –ચારિત્ર મોહનીય ક્ષય, પશમ વગેરે ચારિત્ર પ્રાપ્તિને તથા ચારિત્ર મેહનીયને ઉદય ચાસ્ત્રિ અપ્રાપ્તિનું ખાસ કારણ છે અને બાદર, ત્રાસ, પર્યાપ્તા, પંચેન્દ્રિય જાતિ, મનુષ્ય ગતિ, દીર્ઘ આયુષ્ય વગેરે પૂણ્ય પ્રકૃતિઓને ચારિત્રની પ્રાપ્તિમાં મદદગાર સમજવી જોઈએ. પ્રશ્ન ૩૯ –તેજલેશ્યા લબ્ધિ અને તેજસૂ સમુદઘાતમાં શું અંતર છે? અને આ લબ્ધિને ઉપગ તિર્ય“ચ પણ કરી શકે છે કે શું? જવાબ:–“તેલેશ્યા લબ્ધિ” તે શક્તિને કહે છે, જેના વડે કોધની ઉગ્રતામાં સહેલાઈથી અનેક જોજન પ્રમાણ ક્ષેત્રમાં આવેલી વસ્તુઓ બાળીને ભસ્મ કરી શકાય. એટલે કે તેજેશ્યા એક દાહક શક્તિનું નામ છે અને તેજસૂ-સમુદઘાત તે શક્તિને કાર્યના રૂપમાં પરિણુત કરતી વખતે થાય છે. તેજસૂ-સમુદઘાત નીવડે તેલેસ્થાને ઉપયોગ થાય છે. હા, કેઈ સંસી-તિર્યંચ પણ તેજોલેસ્થાને ઉપયોગ કરી શકે છે. પ્રશ્ન ૩૪ -તેરમા ગુણસ્થાનમાં કેવળી ભગવાન સ્થાનાંતર દશામાં રહે છે. ધ્યાનાંતર દશાને શું અર્થ છે? જવાબ: “ધ્યાનાંતર”નાં કેષ, ટીકા અને ટબ્બામાં અનેક અર્થ આપેલાં છે. પરંતુ અહીં–શુકલધ્યાનનાં બીજા અને ત્રીજા ભેદની વચ્ચેના સમયને ધ્યાનાંતર સમજે જોઈએ. જેવી રીતે “ઝાણુતરિયા” (યાનાન્તરિક) ધ્યાનેઃ શુક્લધ્યાન દ્વિતીય તૃતીય ભેદ લક્ષણરન્તર મધ્યે ધ્યાનાન્તરમ તવ ધ્યાનાક્તરમ તદેવ માનાન્તરિકા, (સ્થાનાંગ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy