SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૧૫ ભગવાને અહિંસા, સંયમ અને તપમય ધર્મ ફરમાવ્યા અને આની રક્ષાને માટે ઈાંસમિતિ, કઠોર સાવદ્ય વગેરે ન ખોલીને ભાષા સમિતિને સુરક્ષિત રાખવી, અશુદ્ધ આહાર વગેરે ન લેતાં એષણા સમિતિનુ પાલન કરવું, વગેરે સમિતિ–ગુમિનુ પાલન કરવાનું બતાવ્યું છે. આનું વિવેચન આચારાંગ સૂત્રમાં અનેક જગ્યાએ કર્યુ છે. પ્રભુ આજ્ઞાનાં અનુયાયી સાધુ, સ્થાન બનાવવાના સાવદ્ય ઉપદેશ કોઈ દિવસ નથી દઈ શકતા. જો કોઈ એવા ઉપદેશ આપે, તે તે નિથ-માર્ગથી વિરૂદ્ધ છે. પ્રશ્ન ૪૨૭ઃ—સાધુ સાધ્વી, વિધવા વિવાહના ઉપદેશ આપે, તે તે શાસ્ત્ર અનુકૂળ છે શું? જવાબ :—મૈથુનના ત્રણ કરણ ત્રણ ચેાગથી ત્યાગ કરવાનું –ચાથુ મહાવ્રત છે. મૈથુન, અઢાર પાપામાંથી ચાથુ... પાપ છે. કોઈ પણ મહાવ્રતમાં કોઈ પણ પ્રકારના પાપની, કોઈ પણ પ્રકારે આગાર ( છૂટ ) નથી રહેતી. વિધવા-વિવાહુથી મૈથુન પ્રવૃત્તિ થાય છે, એટલા માટે વિધવા–વિવાહના ઉપદેશ દેવા, મૈથુન પ્રવૃત્તિ એટલે કે પાપની પ્રવૃત્તિના પ્રચાર કરવા તે છે. નિગ્રંથ-ધી તા પહેલા (કુંવારા-કુ ંવારીના ) લગ્નના પણ ઉપદેશ નથી ઈ શકતા, તા પુનિવવાહના ઉપદેશ આપે જ કેવી રીતે ? વ્રતધારી શ્રાવકને માટે પણ ક ંદપે કથા (કામકથા ) તથા બીજાનાં લગ્ન સંબંધ જોડવાને, ભગવાને દોષરૂપ બતાવ્યું છે. એક શ્રાવકના દેશધમ પાલનમાં પણ આટલી સાવચેતી બતાવી છે, તો સંપૂર્ણ ધર્મી સાધુને માટે તે આવા કાર્યને, મનથી પણ સારૂ માનવાને, જરાપણ અવકાશ નથી રહેતા. ઉપરનાં શબ્દોમાં શ્રાવકનાં ચોથા વ્રતપાલનમાં કેટલી સાવધાની રાખવાની પ્રેરણા કરેલી છે. જ્યારે શ્રાવક પશુ શીલ વ્રતના નિયમોમાં આટલેા બધાયેલા છે, તે પૂર્ણ ત્યાગી મુનિરાજ તે એવા ઉપદેશ આપી જ કેવી રીતે શકે? ં પ્ર--વિવાહ ’ની વ્યાખ્યા આ પ્રમાણે છે. : આ વ્યાખ્યામાં · પરિણયન વિધાન વ કન્યાફલ લિપ્સયા ' આ શબ્દો શ્રાવકનાં શીલવ્રત ને માટે પણ દોષ જ પ્રગટ કરે છે, તો પછી પૂર્ણ ત્યાગી, પુનર્વિવાહ વગેરેનું વિધાન કેવી રીતે કરી શકે છે ? પુનર્વિવાહ પણ તે ‘ પરિણયન ' અને કન્યા ફૂલ લિપ્સયાની ભૂમિકા જ છે. ? પ્રશ્ન વ્યાકરણમાં ભગવાને મૈથુનની મનાઈ કરતાં, તેની અધમતાના કેટલેા મા િક ઉપદેશ દીધા છે! નીચે લખાયેલાં ભગવાનના વચના, પુનર્વિવાહનાં પ્રતિપાદકો અને સમકોને જરૂર કઇંક પાઠ ભણાવશે એવી આશા છે. દશવૈકાલિક અ. દે ગાથાઓ પણ અવલોકનને ચાગ્ય છે. ઈત્યાદિ શાસ્ત્રીય સ્થળાથી બ્રહ્મચર્યનાં ત્રણ કરણ પૂર્વક મન, વચન અને કાયાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy