SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ www જ ભાગ પહેલે ( ૧૧છે. છે કે ભેગનાં પૂર્વની અવસ્થા “બહેન”ની છે અને ભેગનો પ્રારંભથી “ભાર્યા–(પત્નિ) અવરથા છે. આ બાળકીને સાથે જન્મેલે ભાઈ, બાલ્યકાળમાં જ કાળ કરી ગયે. તેથી તે તેની પત્નિનાં રૂપમાં ન થઈ, આ વાત શાસ્ત્રથી જ સ્પષ્ટ છે. જ્યારે તે કન્યા મટી થઈ ગઈ ત્યારે પહેલીવાર તેનાં વિવાહ શ્રી રાષભદેવની સાથે થયા હતા. આ વિવાહની પહેલાં તે કુમારિકા જ હતી. કેઈની પત્ની કે વિધવા ન હતી. શ્રી કષભદેવજીની સાથેના તેનાં વિવાહને-“પુનર્વિવાહ” નથી કહી શકાતા. (૨) સુકુમાલિકાનાં વર્ણનથી આ સ્પષ્ટ છે કે તેના પિતાએ ખાનગીમાં એક ખૂબ જ ગરીબ અને ધૃણાપાત્ર ભિખારીને-કોઈ પ્રકારની વિવાહની વિધિ વિના એમ જ સેંપી દીધી. જે તે વખતે સમાજમાં પુનર્વિવાહ પ્રચલિત હોત તે, આટલી મોટી પૈસાદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, વિવાહ વિના ખાનગીથી એક ભિખારીને કેવી રીતે દઈ દેત? આથી સ્પષ્ટ થાય છે કે પુનર્વિવાહને હલકા (નીચ) સમજવામાં આવતા હતા. સમાજની કોઈપણ આદર--પાત્ર વ્યક્તિ, એને માટે તૈયાર થઈ શકતી ન હતી, ત્યારે જ ભિખારીને દેવી પડી. (૩) શ્રી મંડિતપુત્ર ૫૩ વરસ સુધી ગ્રહસ્થાશ્રમમાં રહ્યા અને ૩૦ વરસ દીક્ષા પાળી. તેમનું કુલ આયુષ્ય ૮૩ વરસનું હતું. શ્રી મૌર્ય પુત્ર ૬૫ વરસ સંસારમાં રહ્યા અને ૩૦ વરસ દીક્ષા પાળી. તેમનું કુલ આયુષ્ય ૮૫ વરસનું હતું. ભગવાન મહાવીરના બધા ગણધરને દીક્ષા–દિવસ તે એક જ છે, એમાં તે બે મત છે જ નહિ. મૌર્ય પુત્ર દીક્ષાના સમયે ૬૫ વરસના હતા અને મંઠિતપુત્ર ૫૩ વરસના હતા. મૌર્યપુત્ર, મંડિત પુત્રથી મેટા હતા. આ વાત પણ આથી સ્પષ્ટ થઈ રહી છે. (આયુષ્યનું આ અંતર સમવાયાંગ પ૩-૬૫-૮૩ અને ૯૫ થી સ્પષ્ટ છે. જેઓ એમ કહે છે કે મંડિત પુત્રને જન્મ પછી, તેમની માતાએ બીજા લગ્ન ક્યાં અને પછી મૌર્ય પુત્ર જન્મ્યા, તેમનું એ કથન સમવાયાંગ સૂત્રના મૂળપાઠથી વિરૂદ્ધ છે. મંડિત પુત્ર અને મૌર્ય પુત્ર સહોદર (એકજ ઉદરથી જન્મેલા) ન હતા અને ન તો તેમની માતાએ પુનર્વિવાહ કર્યા હતાં. બંનેની માતાનાં નામ સરખાં હોવાથી બંને સહેદર નથી થઈ શકતા, નામનું સરખાપણું તે ઘણયમાં હોઈ શકે છે. સૂત્રિય મજબૂત પ્રમાણની આગળ આવી વાત ફેલાવવી, જૈનધર્મનું મહત્વ ઘટાડવાનું છે. ઉવવાઈ સૂત્રના ૮ મા બેલમાં-“ગયપઈ આઓ, મયપઈ આઓ, બાલ વિહવાઓ, છહિતતિલતાઓ, માઈકિખયાઓ, પિયરખિયાએ, ભારકિખયાઓ, કુલધરકિયાએ, સસુરકુલરખિયાએ અકામબંભરવાસણું તાવ પઈ સેજેણઈકમઈ.” એટલે કે તે સ્ત્રીઓ, જેમનાં પતિ ક્યાંક ચાલ્યા ગયા હોય, પરદેશ ગયા હોય, મરી ગયા હોય, જે બાલ વિધવા થઈ ગઈ હય, જેઓને પતિએ ત્યાગી દીધી હોય, જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy