SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૬ પ્રશ્ન ૨૪૮ :—શ્રી જીવાભિગમ સૂત્રમાં નરાનાં વનમાં, વનસ્પતિના ઉલ્લેખ છે, તે શુ નરકમાં પણ નસ્પતિ હોય છે ? જવાબ – —નરકમાં ઔદારિક શરીરવાળી વનસ્પતિની ઉત્પત્તિ નથી થતી. ત્યાં વૈધ્યની અપેક્ષાથી વધુ ન થયુ છે. પ્રશ્ન ૨૪૯ઃ—ચર્ ચન્દ્રમા અને સૂર્યના પ્રકારા, પરસ્પર એક બીજાને સ્પર્શ કરે છે કે નહિ ? તેમનાં તાપ-ક્ષેત્ર કેટલાં છે ? જવાબ :---ચર (ભ્રમણશીલ) ચંદ્રમા અને સૂર્યના પ્રકાશ, પરસ્પર સ્પર્શ કરે પણ છે અને તેઓનુ તાક્ષેત્ર, જમ્મૂદ્રીપ વગેરે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા રૂપથી છે, તથા એક એક ક્ષેત્રમાં પણ જુદા જુદા મઢળામાં જુદા જુદા રૂપથી છે. પ્રશ્ન ૨૫૦ઃ-પુષ્કર દ્વિપના માનુષેત્તરપતની બ’જુની નદીઓ કચ મળી ? જીવાભિગમ સૂત્રના ઉલ્લેખમ, વિજય દ્વારની નીચે સીતા, સીતાદા નદીના ઉલ્લેખ નથી, પરતુ સ્થાનાંગ સૂત્રનાં ૭ મા સ્થાનમાં પુષ્કર સમુદ્રમાં સાત નદીઓ મળવાનુ' લખ્યું છે, આ કઈ રીતે છે ? જવ ખ ઃ—થાનાંગ સૂત્રનાં ઉલ્લેખનુ સમાધાન જોવામાં નથી આવ્યું. જીવાભિગમથી એ તો સાબિત થાય છે કે તે નદીએ દ્વારાની નીચે તે નથી આવી, એમ તો જમ્મૂદ્દીપની ખીજી નદીઓની જેમ દ્વારથી બીજી બાજુ થઈને તે નદીએ પુષ્કર સમુદ્રમાં જઈ શકે છે, પરંતુ અઢીદ્વીપની બહાર નદીએ ન હોવાનું પણ લખ્યું છે. કદાચ પુષ્કર સમુદ્રની તરફ જાવાનાં કારણે, તેને પુષ્કર સમુદ્રમાં માની લીધી હાય. સાંભળવામાં તથા વાંચવામાં તે એવું આવ્યું કે તે નદી માનુષોત્તર પતની નીચે (મૂળમાં) ગઈ છે. જો, તે ભૂમિગત થઈ ને સમુદ્રમાં મળી હોય તા ઠાણાંગ અને જીવાભિગમનું કથન અરાબર હાઈ શકે છે, તત્ત્વ જ્ઞાની ગમ્ય. પ્રશ્ન ૨૫૧ :-જમ્બુદ્રીપના જગત ઉપર વરસાદ થાય છે કે કેમ ? જવાબ ઃ—વરસાદ ન થવાનાં કોઈ કારણા જાણવામાં નથી. પ્રશ્ન ૨પર ઃ—વીસ્તુતિ અ યયનમાં ‘ ફૂટશામલી ’ ઝાડનેા ભગવાનની સરખામણીમાં ઉલ્લેખ થયા અને પ્રશ્નવ્યાકરણમાં શીલની ૩૨ ઉપમામાં (સરખામણીમાં ) જ'વૃક્ષને ઉલ્લેખ થયો છે. આ બન્નેમાં શી વિશેષતા છે? જવાસ્થ્યઃ—જે પ્રકારે શાલ્મલી ઝાડ, સ્વર્ણ જાતિના ભવનપતિ દેવાને માટે ક્રીડાસ્થળ છે, તે જ પ્રકારે ભગવાન મહાવીર ભવ્ય જીવે આત્માર્થ આને માટે આનંદદાયક હતા. અનેક દેવાને માટે કીડા--સ્થળ હાવાની વિશેષતાનાં કારણે તથા જમ્મૂવૃક્ષની અપેક્ષા ભારતની નજીક હાવાનાં કારણે શાલ્મલીવૃક્ષની ઉપમા દીધી અને જેનાં નામથી જ આ દ્વીપ પ્રખ્યાત છે. એવા મહાન યશવાળા હેવાનાં કારણે શલને જમ્મૂવ્રુક્ષની ઉપમા દીધી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy