SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] સમર્થ-સમાધાન જવાબ –જઘન્ય અંતમુહૂર્તની સ્થિતિનાં તિર્યંચ પંચેન્દ્રિય, બધી નરકમાં તથા આઠમા સ્વર્ગ સુધીના બધા દેવોમાં ઉત્પન્ન થઈ શકે છે. જઘન્ય પ્રત્યેક માસની સ્થિતિવાળા મનુષ્ય પ્રથમ નરક તથા ભવનપતિથી માંડીને બીજા સ્વર્ગના દેશમાં અને બીજા નરક તથા દેશમાં જઘન્ય પ્રત્યેક વર્ષની સ્થિતિવાળા જઈ શકે છે. પ્રશ્ન ૨૪૧ –અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના અંતમુહૂર્તમાં વધારેમાં વધારે કેટલી હોઈ શકે છે? જવાબ:-ઉદ હજાર જેજનની. આ વાત ભગવતી શિ. ૨૪ થી સિદ્ધ છે. પ્રશ્ન ૨૪ર:–અસંગી તિર્યંચ પંચેનિદ્રયનું દેવતામાં વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય હેય છે અને પોપમના અસંખ્યાતમાં ભાગને તે અસંખ્ય ભેદ છે, પછી તે અસંજ્ઞી કેટલું આયુષ્ય પામી શકે છે? જવાબ :–ભગવતી સૂત્ર શ. ૨૪ ઉ. ૨ માં ટીકાકાર લખે છે કે તે અસંતતિર્યંચ જીવ, ત્યાંના ઉત્કૃષ્ટ આયુનાં સમાન જ દેવમાં ઉત્કૃષ્ટ આયુ પામી શકે છે, એટલે કે તેને પૂર્વ સુધીનું આયુ પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન ૨૪૩ –ણ પામની સ્થિતિ પૂરી થઈ જવા પર, તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના કેટલી હોય છે? જવાબ :–જઘન્ય પ્રત્યેક ધનુષ્યની. પ્રશ્ન ૨૪૪–ચાર પ્રકારના દેવામાં ઉત્પન્ન થતાં તિર્યંચ અને મનુષ્ય યુગલિકામાં કેટલી અને કઈ દૃષ્ટિ હોય છે? જવાબ:–ભવનપતિ, વ્યંતર અને તિષિમાં જોવાવાળા યુગલિકોમાં એક મિથ્યાદષ્ટિ અને વિમાનિકમાં જાવાવાળાઓમાં કોઈમાં સમ્યમ્ દષ્ટિ અને કેઈમાં મિથ્યાષ્ટિ–આ બે દૃષ્ટિ હોય છે. પ્રશ્ન ૨૪૫ –તિર્યંચ યુગલિક સંખ્યાત છે કે અસંખ્યાત? જવાબ :– ભગવતી શ. ૨૪ ઉ. ૨ ની ટીકામાં તિર્યંચ યુગલિક સંખ્યાત બતાવ્યા છે. પ્રશ્ન ૨૪૬–સંપૂર્ણ તિછ લોકમાં તિર્યંચ યુગલિક હોય છે કે નહિ? જવાબ –ઉપર મુજબના પ્રમાણથી મનુષ્ય-ક્ષેત્રમાં જ હેવાને સંભવ છે. પ્રશ્ન ૨૪૭ –યુગલિક ભવમાં દષ્ટિનો ફેરફાર થાય છે કે નહિ? જવાબ –ભગવતી શ. ૨૪ને જોતાં દષ્ટિને ફેરફાર થવાને સંભવ નથી લાગતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy