SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ] સમ–સમાધાને પ્રશ્ન ૨૫૩ –ચકવતી મૂળ સ્વરૂપે શ્રી દેવીની પાસે રહેતા હતા. તે શું વૈકેય રૂપથી બીજી રાણુઓ પાસે રહેતા હતા અને સંતાન પણ વૈકેય રૂપથી થાતી હતી ? જવાબ:–જેનું મૂળ શરીર ઔદારિક હોય, તેનાં વૈકેય રૂપથી સંતાન થઈ શકે છે. પ્રશ્ન ૨૫૪ યુગલિક મનુષ્યનાં શબને અંતિમ (છેલ્લે) સંસ્કાર કેણ કરે છે? ' ' જવાબ :-ભારપ્ટ વગેરે પક્ષી ઉઠાવીને સમુદ્ર વગેરેમાં ફેંકી દે છે. પ્રશ્ય ૨૫૫ – ની ઉપપાત–શઓ પરનું વસ્ત્ર, કઈ વસ્તુથી બનેલું હોય છે? જવાબ –તે હોય છે તે રનમય, પરંતુ શ્રેમ દુશુલ્લ (કપાસ વગેરે)ની જેમ દેખાય છે. પ્રશ્ન ૨૫૬ –બત્રીસ પ્રકારનાં નાટકમાં છેલ્લું નાટક ભગવાન મહાવીરનાં જીવનનું છે, તે શું બધા દેવતા આ રીતે નાટક કરે છે અને પહેલા તીર્થપતિના સમયમાં પણ આવું જ કરતા હતા? જવાબ –સૂર્યાદેવે લાગવાન મહાવીરની સામે આવું જ કર્યું હતું, પરંતુ બધા દેવ આવું જ કરે છે એ કોઈ નિયમ નથી. પ્રશ્ન ૨૫૭ –જબૂદ્વીપના બહારના દરવાજાને બે ચબૂતરા (એટ) છે અને તે લવણું સમુદ્રની સીમા છે, તો પછી તેના ઉપર વિજયદેવનું સ્વામિત્વ કેમ છે ? જવાબ:–ચબૂતરા (એટા) જમ્બુદ્વીપના કિલ્લાની અંદર છે. પ્રશ્ન ૨૫૮ –જબૂદ્વીપની “પદ્યવરદિકાની વાવડીમાં જે “કમળ છે. તે વનસ્પતિમય છે કે પૃથ્વીમય? ' જવાબ–જબૂદ્વીપના જગત પરના વનખંડની વાવડીઓમાંનાં કમલ વનસ્પતિકાય છે, પણ પદ્મવરવેદિકામાં કઈ વાવડી નથી. પ્રશ્ન ૨૫૪–જબૂદ્વીપનાં દરવાજાનાં ગેખલા (ગવાક્ષ) નાં કેવલૂ અને વાંસ, કેવાં અને કયાં છે? જવાબ :–તિ નામે રત્નનાં તથા લોક પ્રસિદ્ધ આકારવાળા છે. તે ગવાક્ષને લાગેલા નથી, તેની ઉપર છે. પ્રશ્ન ર૬૦–દેવતાના મહેલ, ચબૂતરા અને સિંહાસન, કેઈ એક જોજન પ્રમાણુ ઊંચા છે, અને કઈ અરધા જોજન ઊંચા છે, તે જ્યારે દેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy