SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૭૧ તે પણ તે ચોથા વ્રતમાં જ ગણાય છે. જે ફકત પિતાની પત્ની ખુલી જ રાખે છે, તે પણ ચોથા વ્રતને પાલક છે, જે અખંઠ બ્રહ્મચર્ય ધારણ કરે છે, તે પણ ચોથા વ્રતને જ આરાધક છે, આ રીતે ત્રણેય ચોથા વ્રતમાં છે, પરંતુ ઓછાં વધારે જરૂર છે. સંપૂર્ણ ત્યાગ કરે શ્રેષ્ઠ છે. સંપૂર્ણના અભાવમાં જેટલા અંશમાં ત્યાગ કરે છે, તેટલા અંશેમાં તે ચેથા વ્રતમાં જ ગણાશે. એટલા માટે કોઈ પણ પ્રકારને આંશિક ત્યાગ કરવાનું વ્રતમાં જ મનાય છે, કેમકે વ્રતની બહાર તે ત્યાગ મનાતે જ નથી. આ જ પ્રકારે ત્રીજું વ્રત ધારણ કરવાવાળાએ ટેકસ વગેરેને આગાર (છૂટ) રાખે હેય, તે તેને તે અતિચાર અનાચાર તે ગ્રહણ કરેલા ત્યાગને નથી. પાપ તે જરૂર છે. ખોટા લેખ લખ્યા હોય, આ ત્રીજા વ્રતને અતિચાર, અનાચાર નથી પરંતુ બીજા વ્રતના છે. આગાર રાખીને ત્યાગ કરે, તે ત્રીજું મૂળ વત કાયમ નથી રહેતું, પચ્ચકખાણ જરૂર થાય છે.” ઈત્યાદિ જે આપે લખ્યું છે, તેના ઉપર વિચાર કરીએ કે તે પચ્ચકખાણ કયા વ્રતમાં ગણાશે. દયાન દેવાથી ખાતરી થશે કે તે ત્રીજા વ્રતમાં જ મનાશે. પ્રશ્ન ૬૩૦ : આયુષ્ય કેવળ આર્તધ્યાનમાં કેમ બંધાય છે? જવાબ:–આર્તધ્યાન છા ગુણસ્થાન સુધી છે અને આયુષ્ય કર્મ–બઘનને પ્રારંભ પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી જ થાય છે. આટલા માટે જેના આર્તધ્યાન હોય અથવા જે પ્રમત્ત હોય, તેના આયુષ્ય કર્મને બંધ થઈ શકે છે. જેનું આર્તધ્યાન મૂળથી હંમેશાંને માટે છૂટી ગયું હોય કે અપ્રમત્ત હોય, તેના આયુષ્યને બંધ નથી થતું. એકાન્ત આર્તધ્યાનમાં જ આયુષ્ય બંધાય છે, એવી વાત નથી, પરંતુ પ્રમાદવાળા ધર્મધ્યાનીને પણ આયુષ્ય બંધ થઈ શકે છે, કેમ કે તેનું આર્તધ્યાન સમૂળું નથી છૂટ્યું જેમ કેઉત્તરાધ્યયનના અધ્યયન રહ્માના રરમા બેલથી જણાય છે. પ્રશ્ન ૩૧ –પ્રતિકમણ કર્યા પછી-બગયા કાળનું પ્રતિકમણ, વર્તમાનકાળની સામાયિક, આવતા કાળના પચ્ચકખાણુમાં કઈ દેષ લાગે હેય, તો મિચ્છામિ દુક્કડ દેવાય છે અને પણ ૧૮૨૪૧૨૦ પ્રકારમાં ત્રણ કરણ, ત્રણ ચોગ તથા ત્રણ કાળ (ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ)ને માટે મિચ્છામિ દુક્કડં દેવાય છે. આમાં શું રહસ્ય છે કે ભવિષ્યકાળનાં પચ્ચખાણનાં પણ મિચ્છામિ દુક્કડં વર્તમાનકાળમાં દેવાય છે? જવાબ –આવતા કાળના પચ્ચક્ખાણ સંબંધી મિચ્છામિ દુક્કડંનું તાત્પર્ય તે આ જ સંભવ છે કે પચ્ચકખાણ, અશ્રદ્ધા, અવિનય વગેરેથી કર્યા હોય. વાસ્તવમાં મિચ્છામિ દુક્કડં તે ભૂતકાળનાં પ્રતિકમણનું જ છે. ૧૮૨૪૧૨૦ પ્રકારનાં મિચ્છામિ દુકકોંમાં જે ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળની અપેક્ષાથી મિચ્છામિ દુકાં દેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy