SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] સમર્થ – સમાધાન જે જીવનાં સંપર્કમરુપ આયુષ્ય કર્મના દળિયાં બાંધ્યા હોય, અગર તે જ નિરુપકમ ૫થી બંધાત તે વધારે સમય સુધી રહેત, આજ દષ્ટિથી આયુષ્ય તૂટવું વ્યવહાર દષ્ટિએ સંભવ છે, વાસ્તવિક દષ્ટિથી તે જ્ઞાનીઓએ તે જીવના એટલા જ બંધ જોયા છે. * પ્રશ્ન દ૨૯ –એક સજજન ત્રીજું વ્રત ધારણ કરે છે. તે ત્યાગ કરે છે કે મોટી ચેરી, જેમકે–ખાતર પાડીને, ગાંઠ ખેલીને, તાળા પર કુંચી લગાવીને અથવા કઈ પડેલી ચીજ લેવી અથવા કેઈની અનામત જમા રકમને હડપ કરી લેવી, ઈત્યાદિને ત્યાગ કરે છે. પરંતુ સેલટેકસ, ઈન્કમટેકસ, કસ્ટમની રાજ્યની ચોરીને તે ત્યાગ કરતા નથી, તે આવી હાલતમાં તેનું ત્રીજુ શ્રત ધારણ થાય છે કે નહિ? - જવાબ –ત્રીજું વ્રત પૂર્ણ રૂપથી ધારણ કર્યું હોય, ત્યારે તે સેલટેકસ, ઈન્કમટેકસ, કસ્ટમ વગેરેની ચિરીને પૂર્ણરુપથી ત્યાગ કરે જ પડે છે, અપૂર્ણ વ્રત લેવાની વાત નિશાળી છે. એટલે કે જેટલા ૫થી ત્યાગ કરે છે, એટલા અર્થમાં તે વ્રત ગણાય છે. - શંકા –અનાચારનાં સેવનથી વ્રતને ભંગ થાય છે. અતિચાર સુધી તે વ્રતમાં દેષ લાગે છે. આટલા માટે અતિચારનાં જ મિચ્છામિ દુકકડું દેવાય છે. ચોથા વ્રતમાં ઈત્તરિય પરિગ્રહીયા” થી ગમન કર્યું હોય, તે મિચ્છામિ દુક્કડં દેવાય છે, પરંતુ એને અભિપ્રાય તે આ છે કે ઈત્તરિય પરિગ્રહીયાથી ગમન કરવાની અભિલાષા હેય, તે મિચ્છામિ દુકડે. અભિલાષા સુધી તે આ દેષ અતિચાર સુધી છે, પરંતુ તેનાં સેવન કરવાથી તે તે અનાચાર રુપમાં થઈ જાય છે. આ કારણથી ગમનકિયા થઈ જવાથી શું વ્રત તૂટી જાય છે. અનાચારના તે મિચ્છામિ દુકકતું નથી દેવાતા. આ જ પ્રમાણે ત્રીજા વ્રતમાં ખોટાલેખ લખ્યા હોય, તે મિચ્છામિ દુકકડ દેવાય છે, તે તે જ હાલતમાં આ અતિચારશ્ય દોષમાં જ છે ને! તેને અભિપ્રાય આ છે કે ખોટા લેખ લખવાની સામગ્રી ભેગી કરી, આટલા સુધી જ છે, અગર ખોટા લેખ લખી લીધા હય, તે તે અનાચારરુપમાં થઈ જાય છે. આટલા માટે અનાચાર આવવાથી વ્રત ભંગ થઈ જાય છે. - હવે જ્યારે શ્રાવક સેકસ, ઈન્કમટેકસ વગેરે ચરીને ખુલ્લી રાખે છે, ત્યાગ કરતે નથી) ત્યારે તો ખોટા લેખ, બેટા ખાતા લખીને જ ઈન્કમટેકસની ચોરી કરવી પડે છે, આ કારણથી આવી હાલતમાં ત્રીજા વ્રતના જે અતિચાર (બેટા લેખ લખ્યા હેય) તે અનાચારરુપમાં આવી જાય છે. આટલા માટે આવી હાલતમાં શ્રાવકનું ત્રીજું વ્રત કાયમ નથી રહેતું. જેવી રીતે ચેથા વ્રતમાં ઈરિયા ગમનથી વ્રતમાં અનાચાર આવી જવાને કારણે વ્રત ભંગ થાય છે, તે જ પ્રમાણે ખોટા લેખ લખ્યા, તે કાર્ય પૂરું થઈ જવા પર ત્રીજા વ્રતના મૂળમાં ભંગ આવી જાય છે, તો તેનું મૂળ ત્રીજું વ્રત કાયમ નથી રહેતું, પચ્ચકખાણ જરૂર થાય છે, પણ વ્રત કાયમ નથી રહેતું, કૃપા કરીને આને ખુલાસે કરે ? સમાધાન –ચોથું વ્રત લેતી વખતે તે વ્યક્તિ એક પિતાની પત્ની અને એક ૨ખાત ઉપરાંત બીજા બધી જાતનાં મૈથુનને ત્યાગ એક કરણ, એક યોગથી કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy