SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૪૭ ક્ષાયિક-સભ્યત્વ કેવળ મનુષ્ય ગતિમાં જ પ્રાપ્ત થાય છે. આ સાદિ (આદિ સહીત) અનન્ત હોય છે, એટલા માટે આવ્યા પછી પાછી નથી જાતી. જો કે મનુષ્ય ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં નરકાયુને બંધ કરી લીધું હોય છે, તે નરકમાં જાય જ છે અને જતી વખતે તેની સાથે ક્ષાયિકસમકિત રહે જ છે. પ્રશ્ન ૧૬૮ -કઈ નરક સુધી નારકીમાં રહેલા નારકને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે? જવાબ –સાતમી નરક સુધી. પ્રશ્ન ૧૬૯ –પ્રજ્ઞાપનાના પદ ૨ માં બાદર તેજસકાયના અધિકારમાં મૂળ પાઠ છે કે “સુ ઉર્દુ કવાડેલું,” આ બે ઉર્વ કમાડ ક્યાં અને કઈ વસ્તુથી બનેલાં છે અને આનાથી શું સમજવું જોઈએ? જવાબ –સમયનું ક્ષેત્ર ૪૫ લાખ જોજનનું છે. અસત્ કલ્પનાથી આની સીધાણમાં ચારે દિશાઓમાં, તિર્યંગ લેકના કિનારા સુધી ૪૫ લાખ ભોજનની પહેળાઈ અને અઢી દ્વીપની બહાર ૧૮૦૦ જોજનની જાડાઈ (ઊંચાઈ) છે, અને આ મનુષ્ય-ક્ષેત્રની સીધાણમાં ઊંચા લેકાન્ત સુધી છે. આટલા ક્ષેત્રનું નામ “સુ ઉર્ફી કવાડેસુ” કહ્યું છે, એટલે કે મનુષ્યલેકની સીધમાં ઉપર અને નીચે લેકાન્ત સુધી અને ચારે દિશાઓમાં ૪૫ લાખ જેજનની જાડાઈ પ્રમાણ ક્ષેત્રને “દોસુકવાડે સુ” કહ્યું છે. પરંતુ આ કમાડ હેઈને કઈ વસ્તુથી બન્યું હેય-એવી વાત નથી. પ્રશ્ન ૧૭૦ – અરુણોદય સમુદ્રથી તમસ્કાય ઊઠે છે, તેમાં સ્વયંભૂરમણ” સમુદ્રથી પણ અસંખ્ય ગણું વધારે જીવ કેવી રીતે હેઈ શકે છે, જ્યારે કે સ્વયંભૂરમણ સમુદ્ર, અરુણદય સમુદ્રથી બહુ મટે છે? જવાબ :–અરુણોદય સમુદ્રથી ઊઠેલી સમસ્કાય, પહેલાનાં ચાર સ્વર્ગોને આવૃત્ત કરીને પાંચમા સ્વર્ગનાં ત્રીજા પ્રતર સુધી પહોંચી છે. તેની પહેળાઈ ક્યાંક સંખ્યાત જન અને ક્યાંક અસંખ્યાત જનની છે. આ અરુણોદય સમુદ્ર અસંખ્યાતમાં છે. તેનું વર્ણન ભગવતી શ. ૬ ઉ. ૫ માં છે. સ્વયંભૂરમણું સમુદ્રની પાણીની ઊંચાઈ એક હજાર જનની છે, પણ તમસ્કાયની ઊંચાઈ ત્રણ રજજુથી પણ વધારે છે. એટલા માટે સ્વયંભૂ રમણ સમુદ્રથી પણ અરુણોદયના જીવ અસંખ્યગણ વધારે હેવા, તે અસંભવ નથી. પ્રશ્ન ૧૭૧ –ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૧૦ માં લખ્યું કે- જેને એક દેશ પણ એછે હેય, તે પૂર્ણ નથી મનાતે, તે જમાલીને આ જ વાત ઉપર મિથ્યાત્વી કેમ બતાવ્યો? તે પણ પૂર્ણ કાર્યને જ પૂર્ણ માનતો હતો ? જવાબ :–ભગવતી શ. ૨ ઉ. ૧૦ માં ધર્માસ્તિકાય સંબંધી પ્રશ્ન કાય (જ) શબ્દ તત સંબંધી સંપૂર્ણ સમુદાયને ગ્રાહક છે અને ત્યાં નિશ્ચય નય ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy