SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન જવાબ:–સાસ્વાદનમાં ૧૫૫ ભેદ આ પ્રકારે છે. સાત નરકમાંથી સાતમી નરકની અપર્યાપ્તા છોડીને બાકી ૧૩ ભેદ, વિકલેન્દ્રિયના ૩ અને અસંજ્ઞાતિયચ પંચેન્દ્રિયના ૫, એને અપર્યાપ્તાના અને સંસતિયચ પંચેન્દ્રિય પાંચના પર્યાપ્તા અને અપર્યાપ્તાના ૧૦, આ પ્રકારે તિર્યંચના કુલ ૧૮ ભેદ થયા. મનુષ્યમાં ૧૫ કર્મ ભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા ૩૦ ભેદ, દેવમાં પરમાધામીના ૧૫, કિલવિષીના ૩, રૈવેયકના ૯, અનુત્તરના ૫, આ રીતે કુલ ૩૨ ને છેડીને બાકી ૬૭ ભેદ થયા, એના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદથી ૧૩૪ ભેદ દેના થયા. આ બધા મળીને ૧૫ ભેદ થયા, કેઈ૯ રૈવેયકના ૧૮ વધારે જોડીને કુલ ૨૧૩ ગણે છે, પરંતુ ૧૫ ભેદ જ ઠીક લાગે છે. (૨) ક્ષપશમ સમકિતમાં ૨૭૫ ભેદ આ રીતે છે. નરકનાં ૧૩ પૂર્વવત્ , તિર્યંચમાં સંસીના ૧૦, મનુષ્યના ૧૫ કર્મભૂમિમાં, ૩૦ અકર્મ ભૂમિ, આ ૪પ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૯૦ ભેદ, દેવમાં પરમાધામી અને કિવિષિને છોડીને બાકી ૮૧ ના પર્યાપ્તા અપર્યાપ્તા એમ ૧૬૨ ભેદ થયા. આ રીતે કુલ ભેદ ૨૭૫ થાય છે. (૩) ક્ષાયિકમાં-ર૬ર ભેદ-રત્નપ્રભા વગેરે ચાર નારકેના ૮, સંજ્ઞી સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિયના ૨, મનુષ્યનાં ૯૦ અને દેવેનાં ૧૬૨ ક્ષપશમ અનુસાર, આવા કુલ ર૬૨ ભેદ છે. () ઉપશમમાં ૧૭૫ ભેદ–નરકને ૧, સંસી તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦, મનુષ્યના ૩૦, અને દેના સાસ્વાદનવત્ ૧૩૪, આમ ૧૭૫ થયા, જે નરકના ૧૩ ગણીએ તે કુલ ૧૮૭ થયા. કઈ કઈ અકર્મભૂમિના મનુષ્યના ૬૦ અને રૈવેયકના ૧૮ આમ ૭૮ વળી વધારીને કુલ ભેદ ૨૬૫ બતાવે છે. પરંતુ તે બરાબર નથી લાગતું. (૫) વેદકમાં ૯૪ ભેદ-નરકના ૭, તિર્યંચસંજ્ઞી પંચેન્દ્રિયના ૫, મનુષ્ય કર્મ ભૂમિના ૧૫, દેવામાં સાસ્વાદનમાં બતાવ્યા પ્રમાણે ૬૭, આ બધા પર્યાપ્તા જ છે, કેમકે અપથપ્તામાં વેદક નથી હોતી. પ્રશ્ન ૧૬૭૪–ક્ષાયક-સમકિતિ જીવ જ્યારે નરકમાં જાય છે, ત્યારે સમ્યકત્વ કાયમ રહે છે કે નહિ? નરક આયને બંધ અનન્તાનુબધી કપાયના સદૂભાવમાં હોય છે, તે વખતે લેશ્યા અશુભ જ હેય છે અને દેહ છેડતી વખતે પણ તે જ લેશ્યા આવે છે, તે પછી સમ્યક્ત્વ કાયમ કેવી રીતે રહી શકે છે? જવાબ :–આયુ-બન્ધના વખતે જે લેડ્યા હોય, તે જ મૃત્યુના વખતે હોય છે અને તેમાં જ પરભવ જવાનું થાય છે, તે તે ઠીક છે. પણ જે દ્રષ્ટિ અને ગુણસ્થાન માં આયુષ્ય બાંધવું હોય તે જ દષ્ટિ અને ગુણ રથાન મૃત્યુ અને પરભવ પ્રયાણમાં હોય જ, એને કેઈ નિયમ નથી, તથા અશુભ લેશ્યા-નર્કને એગ્ય લેશ્યા, પહેલાથી છઠા ગુણસ્થાન સુધી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy