SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૮૯ કેસને જોજન, તે જ ઉત્સધ અંગુલથી ચાર હજાર કેસને સમજ જોઈએ, પરંતુ તે ૪ હજાર કેસ પ્રમાણ અંગુલના ન સમજવા, તેનાથી તે માત્ર ચાર જ કેસ સમજવા જોઈએ. આજના યુગનાં જેજન વગેરેથી ભગવાન ઋષભદેવનાં સમયના કેસ, જન વગેરે લગભગ ૬૨૫ ગણા હેવાનું શક્ય છે. 0 પ્રશ્ન ૬૮૫ –ઉછેદ અંગુલનું પ્રમાણ જે શાસ્ત્રમાં લેવાયું છે, તો ભગવાન ઋષભદેવની અવગાહના કેટલી હશે અને ધનુષ્ય કેટલા લાંબા હશે. તે ધનુષ્ય આજકાલનાં કેટલા ગજેની સમાન થતું હશે અને તે એક ધનુષ્યમાં કેટલા કેસ કે માઈલ થઈ શકે છે? જવાબ-ચારે ગતિના ની અવગાહના ઉલ્લેધઅંગુલથી જ માપી છે. તેથી ભગવાન ઋષભદેવજીની અવગાહને પણ ઉત્સધઅંગુલથી પાંચસે ધનુષની હતી, ન કે તેમનાં ધનુષથી એટલે કે તેમનાં બાલિતથી તે તે પણ લગભગ ૯ કે ૧૦ બાલિતનાં જ હતા. પ્રશ્ન ૬૮૯૪–આકાશમાં તારાની જે એક લાંબી રેખા હોય છે, જેનું પરિવર્તન કેઈ ૨-૩ કલાક પછી થતું જ રહે છે. થોડા સમય પછી તે પૂર્વ કે પશ્ચિમમાં હશે અને તે જ રેખા રાતના ૧ કે ૧ વાગે પોતાને એક છેડે દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં રાખશે, જેને સનાતન ધમી ‘આકાશગંગા કે ગ્રામ્ય ભાષામાં “મડદાની લાઈન' પણ કહે છે, આ કઈ વસ્તુ છે? સમજમાં નથી આવતું. તિષિ ગ્રંથમાં પણ આનું વર્ણન નથી મળતું. મેં ચન્દ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ તે હજી વાંચ્યા જ નથી. એટલા માટે . તેનાં વિષયમાં કઈ વિચાર કરી શકે નહિ. જે રીતે, સૂર્યનાં કિરણેની સંખ્યાનું વર્ણન છે, તારાઓના કિરણની સંખ્યા કેટલી છે? રાહુ અને સૂર્યના વિમાનેનું એકબીજાથી કેટલું અંતર છે? જ્યારે સૂર્યને વિમાનની નીચે રાહુના વિમાન આવી જાય છે, કે ચન્દ્રમાની નીચે રાહુના વિમાન આવે છે, તે આ બંનેમાં કેટલું અંતર રહે છે? જવાબ –() આકાશમાં તારાઓની જે એક ખૂબજ લાંબી રેખા દેખાય છે, તે રેખામાં અનેક પ્રકારનાં નાના મોટા તારાઓ વધુ સંખ્યામાં ત્યાં હોય છે. તેમની ગતિ પણ લગભગ પરસ્પર તેજ, મંદ દથિી મળતી હોય છે તથા તે બધા લગભગ એક જ ગતિ ચક્રમાં હોય છે. આ કારણથી રેખા એક સરખી દેખાય છે. આ જ સામૂહિક તારાઓની રેખાને જોઈને લેકે, નામની જુદી-જુદી કલ્પના કરે છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ ઉપરના પ્રકારથી સંભવ જણાય છે. (1) પ્રત્યેક સૂર્યના કિરણે એક હજાર જ હોય છે, એટલા માટે તે બધાંનાં કિર. ની સમાન સંખ્યા એક સ્પથી વર્ણિત નથી કરી શકાતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy