SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] સમર્થ સમાધાન સૂર્યાંથી જે સ્થિતિમાં જુદી-જુદી પ્રકાશ શ્રેણીઓ નીકળતી દેખાય છે, તેને જ તેના ( કરણેાના ) આકાર પ્રકાર સમજવા જોઇએ. સજ્ઞ ભગવાન વડે પ્રદર્શિત સૂત્ર વાણીથી તે આ સાબિત જ છે અને તે શ્રદ્ધાને પાત્ર છે. રહી આજની વૈજ્ઞાનિક પદ્ધતિથી સાખિત કરવાની વાત, તે નિવૃત્તિ માથી છેટી છે. - પ્રકાશના વિસ્તાર શાશ્વત જોજન ( પ્રમાણુ અણુલનાં જોજન )થી ૧૦૦ જોજન ઉપર, ૧૮૦૦ જોજન નીચે, હજારો કે લાખા જોજન ક્ષેત્રની સંકીણ તા કે વિસ્તૃત સ્થિતિથી આઢા જાય છે. ' પ્રશ્ન ૬૮૪ : ત્રણ પ્રકારના માપનાં પ્રમાણ શાસ્ત્રમાં લીધાં છે. પ્રમાણ અ'ગુલ, આત્મ 'ગુલ, અને ઉચ્છેદ અ'ગુલ; પ્રમાણ અ'ગુલનુ' તે પ્રમાણ છે જે શાશ્વત વસ્તુઓ છે, જેવી રીતે દીપ, સમુદ્ર, નરકાવાસ, દેવલાકનાં વિમાન વગેરે ભગવાન ઋષભદેવના સમયના માપને અનુકૂળ લીધેલા છે અને જેટલાં પણ સ્થિર રહેલી ચીજોનાં પ્રમાણ છે તે બધાં તેજ સમયના માપની અનુસાર લેવાય છે. ચાર હજાર કાસના જોજન લે છે, તે ઋષભ દેવજીના સમયે ફાસ કેટલા મોટા હતા ? તેમની ખાલિત અને હાથ મેટા હતા અને હાથના માપ અનુસાર ગજ અને ગજના માપ અનુસાર ફોસ પણ બહુ લાંબા હશે-આજકાલના કાસ તા તે સમયના દશમા અશની સમાન કે તેનાંથી પણ ઓછા થતા હશે ? તા પ્રશ્ન પૂછવાનેા આશય એ છે કે આજકાલનાં કાસ કે માઈલના અનુસાર કેટલા માઇલેાને એક જોજન થવા જોઈએ ? આ વિષયમાં સાધારણ મનુષ્ય સવ થા અનભિજ્ઞ (અજ્ઞ ની) છે. જવાબ :—પ્રત્યેક યુગના પ્રમાણેપેત ( ખરાખર પ્રમાણનાં) પુરુષનાં જે અંગુલ ડાય છે, તે અંશુલાથી ૧૨ અગુલની ખાલિશ્ત, ૨૪ અગુલના હાથ, ૯૬ અંશુલ ધનુષ, એહુજાર ધનુષના કાસ તથા ૪ કોશના જોજન થાય છે. આ એક સાધારણ પ્રત્યેક યુગનું માપ છે, પરંતુ આ જ એક માપથી દુનિયાને સાચા માપની જાણ નથી થઈ શકતી, કેમકે પ્રત્યેક યુગનાં પ્રમાણાપેત પુરુષ, પેાતાનાં માપથી ઊભા રહીને ઊંચા હાથ કરવાથી હું ખાલિ તુના જ હાય છે. પ્રત્યેક યુગના સાચા માપની ાણકારીને માટે ભગવાને ત્રણ પ્રકારનાં અંશુલ ખતાવ્યા. છે. ૧. આત્મઅંશુલ કે જે ઉપર ખતાન્યેા છે. પ્રત્યેક યુગના પુરૂષના પ્રમાણાપેત અંશુલને આત્મ-અંશુલ કહે છે. ૨. ઉત્સેધ-અંગુલ–ચક્રવતીના કાકણી રત્નની એક એક કાર જેટલી પહેાળી હાય છે, તેનાં માપને ઉત્સેધ-અંશુલ કહે છે. તે ઉત્સેધ-અંગુલ ભગવાન મહાવીરના અંગુલથી અર્ધા હાય છે. ૩. પ્રમાણ અંશુલ ઉત્સેધ અંગુલને હજાર ગણા કરવાથી પ્રમાણુમ ગુલ થાય છે. એટલા માટે જે વસ્તુ પ્રમાણઅ ગુલથી એક જોજનની છે, તે જ વસ્તુ ઉત્સેધઅંશુલથી હાર જોજનની થાય છે. એટલે કે પ્રમાણુંગુલના ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy