SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૦૭ લેવાની છૂટ થઈ જશે, જેને પાણી રાખવાને સિદ્ધ કરવાવાળા પણ માનવાને તૈયાર નહિ થાય, આના સિવાય જે કારણથી રાખવાનું જરૂરનું સમજવામાં આવે છે, તે “ગાઢકારણ (ખાસ કારણ) નહિ, પરંતુ રેજનું નિમિત્તવાળું કામ છે–હંમેશાં જ રાખે છે. (ર૪) નિશીથ સૂત્રના ૧૨ મા ઉદ્દેશમાં ચાર પ્રકારનાં આહાર પ્રથમ પ્રહરના ચોથા પ્રહરમાં રાખે અને ૨ કેસથી ઉપર લઈ જાય, તે તેનું પ્રાયશ્ચિત લખ્યું છે. મા-બૃહદ્ કલ્પના ચોથા ઉદ્દેશમાં લખ્યું છે કે પહેલા પ્રહરને આહાર વગેરે જેથી પ્રહરમાં રાખે નહિ. જે રહી જાય તે ખુદ ભગવે નહિ અને બીજાને પણ દે નહિ, પરંતુ એકાન્ત જગ્યામાં ફેંકી દીયે. આનાથી ઊલટું આચરણ કરવા પર પ્રાયશ્ચિત લખ્યું છે. ઉપર પ્રમાણેના પ્રમાણને જોતાં રાત્રિએ પણ રાખવાનું, (નિયમથી) બાકી કેવી રીતે રહી શકે છે ? રુ-શ્રી બૃહકલ્પના પાંચમા ઉદ્દેશમાં બિમાર સાધુ સાધ્વીને અપવાદ રૂપે પહેલા પ્રહરમાં લવાયેલા ચેથા પ્રહરમાં દેવા અને લગાવવાને ઉલેખ તે છે, પરંતુ રાત્રે પાણી રાખવાની અપવાદ રૂપે પણ છૂટ નથી. (૩) નિશીથનાં ૧૨ મા ઉદ્દેશામાં વ્રણ (ઘા) વગેરે ઉપર છાણ અને બીજા લેપે, રાતમાં લઈને રાત્રે અને દિવસમાં લઈને રાતમાં કરવા વગેરેમાં પ્રાયશ્ચિત લખ્યું છે. આ પ્રમાણ પણ મનાઈ કરે છે. (૪) ઉત્તરાધ્યયન અ. ૬ ગા. ૧૬ મા લેપ માત્ર પણ પાત્રને લેપ હોય–પાત્ર ભીનું હોય એટલે) સન્નિધિ કરવાની (ભેગો કરી ખેલે) મન છે અને લખ્યું છે કે જે રીતે પંખી પિતાની પાંખે લઈને જ ઊડી જાય છે, તે જ રીતે સાધુ પણ કેઈ સન્નિધિ વિના માત્ર પાત્ર વગેરે લઈને વિચરે. (૫) બૃહદુકલ્પના બીજા ઉદ્દેશમાં લખ્યું કે-ગરમ પાણીને ઘડે પણ જે મકાનમાં પડયે હય, ત્યાં ન રોકાવું જોઈએ. (૬) આચારાંગના શમ્યા નામના ૧૧ માં અધ્યયનનાં બીજા ઉદેશમાં સાધુને “મેયસમાયારે” કહીને “સુઈસમાયારી” ગૃહરથની સાથે રોકાવાની મનાઈ કરી છે. (૭) વ્યવહાર ભાષ્યમાં સાધુએ એકલા નહિ રહેવાનાં અનેક કારણોમાં એક કારણ આ પણ બતાવ્યું છે કે કામ પડે ત્યારે મોક (પેશાબ) ની જરૂરીયાત હોય તે સુવિધા રહે. (૮) આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત “ગચ્છાચાર પઈર્ણયમ્ ” વૃત્તિયુક્તનાં પત્ર ૨૧ ગાથા ૭૨ ની ટીકામાં પણ લખ્યું છે. (૯) શ્રી માધવમુનિએ “દંડીદંભદર્પણ” ના ૧૪ મા પાના ઉપર લખ્યું છે કે“અરુ સુસાધુ જે રાત્રીએ પાણી નથી રાખતા, તે તે વીતરાગની આજ્ઞાનું પાલન કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy