SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAA ૧૫૦ ] સમર્થ–સમાધાન જવાબ:જીવનાં ઉત્પત્તિ સ્થાનને “નિ' કહે છે. જે જેનું ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ માલુમ ન થતું હોય, તેને “સંવૃતનિ' કહે છે. જેવી રીતે-દેવ, નાક અને એકેન્દ્રિય ની, નરક અને દેવનું ઉત્પત્તિરથાન અપ્રગટ હેવાની સમાનતાથી બંનેની નિ સરખી બતાવી, સુખ, સૌંદર્ય વગેરેની અપેક્ષા નહિ. ગર્ભ જ એના અંતરંગ ઉત્પત્તિસ્થાન દેખાતા નથી. પરંતુ બહારના ઉદરવૃદ્ધિ વગેરે દેખાય છે. આટલા માટે આની ચેનિનું નામ “સંવૃત-વિવૃત નિ” છે. પ્રશ્ન પર૮ –કુમાનિ માં ઉત્તમ પુરૂ ઉત્પન્ન થાય છે, એવું કહેવાય છે, તે શું ઉત્તમ પુજ્યનાં સિવાય બીજા પણ ઉત્પન્ન થાય છે કે નહિ? જવાબ –કુર્મ ઉન્નતા નિમાં અરિહંત (તીર્થકર) ચકવર્તી, બળદેવ અને વાસુદેવેના સિવાય સામાન્ય મનુષ્ય પણ ઉત્પન્ન થાય છે. જેવી રીતે ભગવાન કૃષભદેવજીની સહોદરા (બહેન) સુમંગલાજી ઉત્પન્ન થઈ હતી. ભરત ચકૈવર્તીનાં બ્રાહ્મી વગેરે ૯૮ ભાઈ સહેદર હતા. મહિલપ્રભુનાં મલ્લિદિન કુમાર નાના ભાઈ હતા. અરિનેમિ, રહેનેમિ, સત્યનેમિ અને દઇનેમિ, આ ચારે સહોદરભાઈ હતા. શ્રી કૃષ્ણ વાસુદેવનાં ૬ ભાઈ મેટા અને એક નાના, આમ આઠ સદર હતા. પ્રભુ મહાવીરને મોટા ભાઈ અને બહેન પણ હતા. આ રીતે બીજાં પણ સમજી લેવા જોઈએ. પ્રશ્ન પર૯-૫નવણમાં ૨૫૬ “ઢગલા બતાવ્યા, તેની લંબાઈ પહેલાઈ કેટલી? જવાબ :–બધાં જવાની શશિ અનંત અનંત હોવા છતાં પણ સમજવા માટે, અસત્ કલ્પનાથી જીવેનાં પરિમાણ ૨૫૬ ની કલ્પના કરીને ટીકાકારે આયુકર્મનાં બંધક વગેરે ૧૪ બેલ સમજાવ્યા. તે ૨૫૬ કલિપત એની ઢગલાના રૂપમાં કલ્પના કરીએ તે પણ વાંધો નથી. એક એક ઢગલામાં અનંત અનંત (સરખા) જીવ સમજવા જોઈએ. ઢગલાંની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને પ્રશ્ન અનુપયુક્ત (નકામો) છે. પ્રશ્ન પ૩૦ –ઇન્દ્રિયેનાં વિષય અને ઉપયોગમાં શું અંતર છે? જવાબ –દ્રવ્ય ઈન્દ્રિયની અપેક્ષા વિષય ગ્રહણ અને ભાવ ઈન્દ્રિયની અપેક્ષા ઉપયોગ સમજ જોઈ એ. પ્રશ્ન પ૩૧ –ચક્ષુ ઇન્દ્રિયને વિષય એક લાખ જેજનને છે, આ જવાબ ક્યના સંજ્ઞી પંચેન્દ્રિયને છે, પરંતુ ચોરેન્દ્રિય (ચાર ઇન્દ્રિય) અને અસંજ્ઞી પંચેન્દ્રિયનાં કેટલા વિષય છે? જવાબ:–ચરેન્દ્રિયના ચક્ષુઈન્દ્રિયને વિષય ઉત્કૃષ્ટ ર૫૪ ધનુષ્ય અને અસંસી પંચેન્દ્રિયને ૫૯૦૮ ધનુષ્યને છે. તેમનામાં વૈકેય શક્તિનો અભાવ હોવા છતાં પણ તેઓ આટલે દૂર જોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy