SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૪૯ પ્રશ્ન પર૩ઃ—ભગવાન મહાવીરે છમસ્થ અવસ્થામાં ૧૦ સ્વપ્ના જોયાં, તેમાં ૯મા પ્રશ્નને કેવી રીતે સમજવા ! જવાબ :—પોતાની બેય રંગની આંતાથી (અતરંગથી ) માનુષોત્તર પતને બધી બાજુથી આવેષ્ટિત (ઢંકાયેલા) પરિવેષ્ટિત (ચારે તરફથી ઘેરાયેલું) થતા જોયા. આનુ ફળ ત્રણે લોકમાં ભગવાનની યશ-કીતિ બહુ જ ફેલાઈ ગઈ. પ્રશ્ન પ૨૪:—ભગવાન મલ્લિનાથને ગણધર અને સાધુ વંદના કરતા હતા કે નહિ? જો કરતા હતા, તે પુરૂષ જયેષ્ઠ પ’ કેવી રીતે રહ્યું ? જવાબ :---શાસન અધિપતિ, તીનાથ તીથંકર ભગવાન હોવાને સંબધે, તેમને ગણધર વગેરે બધા વંદના કરતા હતા—સાત્રીનાં નાતે નહિ. કલ્પ જે છે તે સામાન્ય સાધુ-સાધ્વીની અપેક્ષાથી છે, તીથ કરની અપેક્ષાથી નહિ. મલ્લિનાથ ભગવાનનું સ્ત્રીપર્યાયમાં હાવુ આશ્ચર્ય રૂપ છે અને અનતકાળની પછી કોઈક વખત આવેશ પ્રસંગ આવે છે, તેવા આ પણ છે. પ્રશ્ન પર૫ઃ—તી કર ભગવાન સિવાય કોઈ બીજો મનુષ્ય અવધિજ્ઞાન સાથે લઈને ગર્ભમાં આવે છે શુ? જવાબ ઃ—ભગવતી, પ્રજ્ઞાપના, જીવાભિગમ વગેરે સૂત્રોમાં અવધિજ્ઞાનની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ વધારે બતાવી છે. આ કાસ્થિતિ તીર્થંકર સિવાય બીજો મનુષ્ય પરભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે, ત્યારે જ લાગુ થઈ શકે છે, તીથ કરની અપેક્ષા નહિ. કેમકે વિજય વગેરે અનુત્તર વિમાનમાં બે ભવ અથવા બારમા દેવલેાક કે પ્રથમ ત્રૈવેયકનાં ત્રણ ભવ કરે, ત્યારે જ પૂર્ણ થઈ શકે છે. આવા બે કે ત્રણ ભવ સામાન્ય મનુષ્ય જ કરે છે, તીથંકર ભગવાન તા મેક્ષ પધારી જાય છે. એટલા માટે તેમની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ નથી હાતી. ભગવતી સૂત્ર શ. ૧૩ ૭, ૧ ને ૨ માં નરક. અને દેવા કરતા સખ્યાતા અવધિજ્ઞાની જીવાનુ આગમન અતાવ્યું છે. આનાથી પણ ઉપર કહેલ વાત સામિત થાય છે. પ્રશ્ન પર૬ઃ—મનુષ્યનાં મસ્તકમાં મણી પેદા થાય છે એવુ` પ્રજ્ઞાપના સૂત્રના ૯મા પદના અર્થોમાં લખ્યુ છે, તા આ કયા પ્રકારે છે? જવાબ ઃ—સૂત્રકૃતાંગ અ. ૧૦ (શ્રુ. ૨. અ. ૩) અને પ્રજ્ઞાપુના પદ ૯નાં મૂળ પાઠને જોતાં ત્રસ અને સ્થાવરના સચિત અને અચિત શરીરરૂપ અનેક સ્થાનોમાં પૃથ્વીકાયનુ ઉત્પન્ન થયાનું સાખિત થાય છે. તે પાથી મનુષ્યનાં મસ્તકનાં મણી વગેરેનું પન્નવણાના અર્થાંમાં લખ્યું, તે ઠીક જણાય છે. પ્રશ્ન પર૭ઃ—સંવૃત અને વિદ્યુત યે!ત્તિ કાને કહે છે? નારકી અને દેવતાની એક જ સરખી ચેાનિ કઈ અપેક્ષાથી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy