SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૨૫ પ્રશ્ન ૧૦૩ –પહેલા ચકવતી અને બારમા ચક્રવતીના બળમાં ચેડાં -ઝાઝાં પણું હોય છે કે સમાન જ હોય છે? જવાબ:–આમ તે બધા ચકવતી એનું બળ ચાલીસ લાખ અષ્ટાપદનું હોય છે, પરંતુ પહેલા ચકવતના સમયના અને છેલ્લા ચકવર્તીના સમયના અષ્ટાપદનાં બળમાં તમતા (ઓછું વધારેપણું) હોય છે, તે અનુસાર ચકવતીઓનાં બળમાં પણ ઓછું – અધિકું હેવાને સંભવ છે. પ્રશ્ન ૧૦૪ –અતિચાર અને અનાચાર, ત્યાગ કરેલી વસ્તુને માટે છે, કે વણત્યાગી વસ્તુને માટે છે? જવાબ –મિથ્યાત્વ, અજ્ઞાન અને હિંસા વગેરેનો ત્યાગ કરેલાઓ માટે અતિચાર અને અનાચારને ઉપગ છે, ત્યાગ વિના અને ઉપયોગ કે ? પ્રશ્ન ૧૦૫ – અતિચાર, અનાચારની પૂર્વની સ્થિતિ છે, તે શું અનાચારને પણ અતિચારમાં લઈ જઈ શકાય છે? જવાબ:–નહિ, અનાચારને અતિચારમાં કોઈ દિવસ નથી લઈ જઈ શકાતે. પ્રશ્ન ૧૦૬ –બીજા વ્રતમાં અસત્યને ત્યાગ હેય છે અને તેનાં અતિચારમાં “મૃષા ઉપદેશ દિયા હે(બેટો ઉપદેશ દિધા હેય) કહેવાય છે, આ ઠીક છે શું ? જવાબ:-સેવએસે –હિંસા મિશ્રિત સાવદ્ય ઉપદેશને પણ મૃષા (ખોટો) ઉપદેશ કહે છે. કેઈ મન્ન-ઔષધ વગેરે ઝેર, પ્રહાર તથા રોગના નિવારણ માટે કહે અને તે લાગુ પડતાં હોય, પરંતુ જીવની વિરાધના (નાશ) થતી હોય, તો આ જાતનાં વચન પ્રયોગને “મૃષા ઉપદેશ” કહે છે. આ ઉપદેશ બીજા વ્રતનાં પાળવાવાળાએ ન દેવે જોઈએ. બીજા વ્રતમાં મેટા જૂઠને ત્યાગ હોય છે. જો કે એમ વિચારે “હું તે જુદું બે જ નથી.પરંતુ તે હિંસાકારી સલાહ છે. આટલા માટે તેનાં પરિહારને (નિરાકરણ) માટે મિથ્યા ઉપદેશને જ્ઞાનીઓએ જૂઠમાં લીધેલ છે. આથી બીજા વ્રતમાં બાધા આવે છે, પરંતુ બહારથી જૂઠ દેખાતું નથી. આ કારણથી દેશ વિરાધનાથી આ અતિચાર છે. આ સાક્ષાત મિથ્યા-ઉપદેશને વિષય નથી, જે તેમ હોત તે અનાચાર સમજાઈ જાત. પ્રશ્ન ૧૦૭ –ચેથા વ્રતમાં તે પિતાની સ્ત્રી ઉપરાંત બીજી સ્ત્રીને ત્યાગ હોય છે. આવી હાલતમાં “ઈત્તરિય પરિગ્રહિયા ગમણે” અને “અપરિષ્ણહિયા ગમણે અને અર્થ શું છે? એટલે કે (૧) આપણી પિતાની નાની ઉંમરની સ્ત્રી કે છેડા વખત માટે માનેલી સ્ત્રી ? સ.-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy