SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] સમર્થ –સમાધાન જવાબ ઃ અભવ્ય જીવ, અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં નથી આવતા. પ્રશ્ન ૯૯ઃ—અભવ્ય જીવાની ગણતરી જઘન્ય યુક્ત અનંત છે. આ કયા અભચૈાની અપેક્ષાથી છે? માત્ર વ્યવહાર–રાશિના, કે અવ્યવહારરાશિના અથવા અનૈના ? જવાબઃ—જઘન્ય યુક્ત અનન્ત અભવ્ય જીવ, વ્યવહાર રાશિના છે. પ્રશ્ન ૧૦૦:—માર ત્રતાને ધારણ કરનાર શ્રાવક જો રાત્રે ભાજન કરે, તે તેનાં વ્રતામાં દોષ લાગે છે કે નહિ? જવાબ ઃ—શ્રાવકનાં વ્રત, શક્તિ પ્રમાણે જુદી જુદી રીતેાથી ગ્રહણ કરાય છે, તે પ્રમાણે જે શ્રાવકે રાત્રી ભોજનના ત્યાગ કરેલ હાય, અને તે શ્રાવક રાત્રી–ભાજન કરે તા ત્રતામાં દોષ લાગે. રાત્રિ-ભજનના ત્યાગ, શ્રાવકનાં સાતમા વ્રતમાં સમાયેલ હશે, કેમ કે આ ખાવા—પીવા સંબધી ઉપભાગ–પિભોગની સમયને આશ્રિત મર્યાદા પણ છે. તેથી મોટે ભાગે સાતમા વ્રતમાં અને નાનારૂપમાં ખીજા કેટલાંક તેમાં દોષ લાગે છે. પ્રશ્ન ૧૦૧ઃ—શ્રી નાભિરાજા અને મરુદેવી માતા, યુગલિયા હતા કે નહિ ? જો હતા, તે મરુદેવી માતા મુક્તિ કેવી રીતે પામી ગયાં, કારણ કે યુગલિકની ગતિ તે દેવલાકની છે? જવાબ ઃ——નાભિ કુલકર અને મરુદેવી માતા (જન્મથી યુગલિક–સાથે જનમ્યાં હતાં, તો પણ તેએ)ના સમય યુગલ~~અકમ–ભૂમિના અન્તના અને કમ–ભૂમિનાં પ્રારંભને હતા. તે અનુસાર કોઈની જોડી યુગલકના અને કોઈના કમભૂમિનાં, તથા કોઈના યુગલમાંથી એક કર્માં—ભૂમિ જ અને એક એકમ –ભૂમિ જ પણ થઈ જતા હતા. અકમ –ભૂમિના તે પરિવર્તન કાળ હતા. તેમાં જેનું આયુષ્ય ક્રેડપૂ^થી થાડુ પણ વધારે હોય, તે તે અકમ —ભૂમિનાં જ કહેવાય છે. અને ક્રેડપૂર્વ સુધીનાં આયુષ્યવાળાં કર્યું-ભૂમિજ કહેવાય છે. શ્રી મરુદેવીનુ આયુષ્ય ક્રેાડપૂર્વથી વધારે ન હતું, તેથી તે કમ–ભૂમિજ હતાં અને મેક્ષ પામ્યાં. શ્રી નાભિ કુલકરનું આયુષ્ય ડપૂર્વથી ઘેાડુ'કજ વધારે હતું, તેથી તેઓ અકમ --ભૂમિજ રહીને દેવલાકમાં ગયા અને ફરીથી માનવભવ પામીને મેક્ષ પામ્યા. પ્રશ્ન ૧૦૨ :——તીથ કર જ્યારે ગભ`માં આવે છે, ત્યારે અવધિજ્ઞાનથી અસ`ખ્યાતા દ્વીપ સમુદ્ર જુએ છે કે એછાં અદકાં ? જવાબ ઃ—ગર્ભમાં રહેલા તીર્થંકર ભગવાન, અસંખ્યાતા દ્વીપ સમુદ્ર તા જુએ છે જ. હા, અનુત્તર વગેરે વિમાનામાંથી આવેલાઓની તુલનામાં, નરકથી આવેલાઓ, પ્રારંભમાં આછું જુએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy