SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૫૯ પ્રશ્ન ૧૯૪:દ્રૌપદી પાંચ પુરૂષેની પત્નિ હતી, તેણે પાંચેની સાથે (ભેગવિલાસ) કરતી હતી, તે તેને સતી કેવી રીતે મનાય ? જવાબ – દ્રૌપદીએ નિદાનનાં પ્રભાવથી પાંચ પતિને અંગીકાર કર્યા અને અંગીકાર કર્યા પછી, તેમણે વારે નક્કી કરીને નિયમ બાંધી લીધે, તે નિયમનું તેણીએ સચ્ચાઈની સાથે પાલન કર્યું. તેની સાક્ષી તે દેવે પણ દીધી. જેને પતરરાજાએ (તેણીને) લાવવા કહ્યું હતું; “ દ્રૌપદીને પાંડવોની સિવાય બીજા કેઈપણ પુરુષની સાથે ભેગની ઈચ્છા ન તે પહેલા હતી, ન અત્યારે છે અને ન તે આગળ થશે, એટલા માટે તું એને પ્રાપ્ત કરવાને પ્રયત્ન ન કર.” તેથી તે સતી હતી. પાંચ પતિની વાત અપવાદ સ્વરૂપ છે. એટલા માટે તેનું ઉદાહરણ (દાખલો) બીજાઓએ લેવાનું ઉચિત નથી. પ્રશ્ન ૧લ્પ–કઈ કઈ કહે છે કે-“શ્રાવકે માટે ૩ ઉપવાસથી વધુ તપસ્યા કરવાનું વિધાન નથી.” શું આ વાત બરાબર છે? જવાબ :–“શ્રાવક ૩ ઉપવાસથી વધારે તપ નથી કરી શકતા” આ પ્રકારનું વિધાન તે ક્યાંય જોવામાં આવ્યું નથી, પરંતુ કેઈ ઉલ્લેખે એવા પણ છે કે જેનાથી શ્રાવકનું વધારે તપ કરવાનું પણ સાબિત થાય છે, જેમકે – (૧) આનંદ શ્રાવકના વિષયમાં ટકા, અર્થ અને આવશ્યક વગેરેમાં લખ્યું છે કે તેમણે એક અંતરથી લઈને ૧૧-૧૧ સુધીનું તપ કર્યું હતું. મૂળપાઠમાં પણ “ઈમેણું એયાણું ઉરાલેણ વિલેણે પવણું પડ્ઝહિએ તો કમેણુ સુકે જાવ કિસે ધમણિ સંતએ જાએ.” આ ઉલેખ તે જ છે, જે ઉગ્રતપસ્યા કરવાવાળા મુનિઓને છે. તેમણે એક મહિનાને સંથારે પણ કર્યો છે, પછી ૩ ઉપવાસ સુધીની મર્યાદા કેવી રીતે હોઈ શકે છે? (૨) કાર્તિક શેઠે પાંચમી પ્રતિમા સો વખત કરી, તે તેમણે પણ પચેલે પારણું પાંચમાસ સુધી સે વખત કર્યું હશે. (૩) ઠાણું ૩/૪ માં શ્રાવકનાં ત્રણ મનોરથથી જણાય છે કે-“શ્રાવક પદો ગમન નામનું અનશન પણ કરી શકે છે. ચોથા ઠાણાના ત્રીજા ઉદેશમાં આવેલા ચોથા વિભાગમાં પણ પાદપગમનનું વિધાન છે. તે પછી આજીવન સંથારો કરવાવાળા ૩ ઉપવાસથી વધારે તપ, કેમ ન કરી શકે ? (૪) પ્રાચીન આચાર્યો વડે રચિત ગુણસ્થાન દ્વારનાં લક્ષણ દ્વારમાં, પાંચમાં ગુણસ્થાનના વિષયમાં લખ્યું કે-નવકારસી વગેરે વાર્ષિક તપને એટલે કે જૈન તીર્થકરોના સમયે, એટલે ઉત્કૃષ્ટ તપ પ્રચલિત હોય ( પ્રથમના બાર ૧૨ માસ, બીજાથી ૨૩ સુધી ૮ માસ અને ૨૪ માના શાસનમાં ૬ માસ), એટલે ઉત્કૃષ્ટ તપ શ્રાવકને માટે પણ હોય, તે કઈ વાંધો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy