SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૦૩ પ્રશ્ન ૪૦૩ –પૂર્વેનું જ્ઞાન તે વાંચ્યા વિના ક્ષપશમથી પ્રાપ્ત થઈ જાય છે, પછી કેટલીક જગ્યાએ એ ઉલ્લેખ આવ્યું છે, કે અમુક ૯ માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી વાંચવું, અમુક દસ પૂર્વ સુધી વાંચવું, આ કઈ રીતે સમજવું ? જવાબ :–પૂર્વોનું જ્ઞાન ધ્રુતજ્ઞાન છે, આ વિશિષ્ટ પ્રકારના પશમથી પણ થાય છે અને વાંચવાથી પણ થાય છે. વ્યવહાર સૂત્ર ઉ. ૧૦ માં વાંચવાનો ઉલ્લેખ છે અને અંતગડ વગેરે સૂત્રમાં પૂર્વોનું જ્ઞાન વાંચવાવાળાનાં ઉલ્લેખ પણ છે. ગણધર મહારાજ પિતાનાં વિશેષ પ્રકારનાં પશમથી માત્ર ત્રિપતી સાંભળીને પણ સંપૂર્ણ ૧૪ પૂર્વનું જ્ઞાન કરી લે છે. પ્રશ્ન ૦૪:–દ્વીપ સમુદ્રોની વેદિકા અને વનખંડ કઈ જગ્યા પર સમજવું જોઈએ? (જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, જીવાભિગમ). જવાબ–પ્રત્યેક દ્વીપ સમુદ્રની વેદિકા તથા વનખંડ, પિતતાનાં દ્વીપ કે સમુદ્રની બધી બાજુ (વલયાકાર-ગળ) હોય છે, કિનારા ઉપર વેદિકા તેના પછી વનખંડની સમાપ્તિની જગ્યાએ જ લગભગ તે દ્વીપ સમુદ્રની સમાપ્તિ થાય છે. પ્રશ્ન ૦૫-કર્મ આશિવિષ આઠમા દેવલોક સુધી જાય છે, આગળ નથી જતાં, આખું શું કારણ? જવાબ –સંખ્યાતા વર્ષનાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને તપ આચરણ વડે કે અન્ય ગુણથી કર્મ આશીવિષ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તે તે લબ્ધિનાં સ્વભાવથી દેવલેકમાં આઠમાં સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. આગળ નહિ. પૂર્વભવિક આશીવિષ લબ્ધિનાં સંસ્કારથી આ ડેમાં ઉત્પન્ન થવા છતાં પ, અપર્યાપ્ત અવસ્થામાં તે સરકાર તેઓમાં રહે છે અને પર્યાપ્ત અવસ્થા થવા પર તે સંસ્કારની નિવૃત્તિ થઈ જાય છે. આ કર્મ આશિવિષ લબ્ધિ ભવનપતિથી માંડીને આઠમા દેવલોક સુધી અપર્યાપ્ત અવસ્થામાં રહે છે. પ્રશ્ન ૪૦૬ –ચમરેન્દ્ર પહેલા દેવલેકમાં ગયા, જ્યારે તિષિ દેવોમાં બાર હજાર જજનને વ્યાઘાત કરતાં કરતાં આગળ વધ્યા, આમ ભગવતીસૂત્રમાં છે, તે શાશ્વત વિમાનમાં વ્યાઘાત કેવી રીતે થયે? જવાબ:–ભગવતી સૂત્રમાં ત્યાં જઈ સિએ દેવે દુહા વિભયમાણે” એવો પાઠ છે. આનાથી તિષી દેવ કંઈક અહીં તહીં થયા એવું સિદ્ધ થાય છે. આ ઉલ્લેખથી વિમાનનું અહીં તહીં હઠવું એકાંત સિદ્ધ નથી થતું. કદાચ તે સમયે વિમાન પણ કંઈક અહીં તહીં થયા હોય, તે પણ આ “અરેભૂત” (આશ્ચર્યની વાત છે. આ અહેરામાં (આશ્ચર્યા) આ પણ સામેલ થઈ જાય છે. પરંતુ ૧૨ હજાર જજનનાં વ્યાઘાત સંબંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy