SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] સમથ –સમાધાન જવાબ ઃ—નેરિયાના વૈક્રિય શરીર છે, એટલા માટે તેમાં લેહી તેા નથી હાતુ, પરંતુ તેમનાં શરીરથી જે પુદ્ગલ ઝરે છે, તે લેાહીનાં સમાન રંગવાળુ છે, આથી તેને લેાહી કહ્યું છે. પ્રશ્ન ૩૯૯ઃ—સ્થાનાંગ ૪ માં માખણને ‘દૂધ વિગય ’( વિકૃત કરનાર પદાર્થ ) માં પણ લીધું અને ‘ સ્નિગ્ધ વિગય ’ અને ‘ મહા વિગય ‘માં પણ લીધું, આનું શું કારણ છે છે. ' જવાબ :—ગાય ભેંસ વગેરેના દૂધ વગેરે રસને ‘ગારસ ’કહે છે. તેનાં દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ, આ પાંચ ભેદ મુખ્ય છે. તેમાંથી છાશ તેા વિગયમાં નથી, બાકીનાં ચાર ‘ ગારસ ’ વિગયમાં છે. આ પ્રકારે માખણ ગારસમાં પણ છે અને તેના સમાવેશ દૂધ વિયમાં ન થતાં ગારસ વિયમાં થાય છે. તે જ માખણ ચીકણાપણાની અપેક્ષાએ ‘ સ્નિગ્ધ-વિગય ’માં પણ ગણાય છે અને મેટા વિકારકારક હેાવાને કારણે ‘ મહાવિગય ’માં પણ મનાય છે, એક જ માખણને પ્રકારના આંતરથી ત્રણ વર્ગોમાં ગણાવાયું છે. પ્રશ્ન ૪૦૦ –એક પૂર્વ નુ જ્ઞાન લખવામાં એક હાથી પ્રમાણુ શાહી લગે છે, તેનાથી બે ગણી બીજા પૂર્વમાં આ રીતે લગાતાર વધતી શાહીનું પ્રમાણ માનેલુ છે અને જ્ઞાન પણ લગાતાર વધે છે, પરંતુ સમવયાંગ સૂત્રમાં દૃષ્ટિવાદનાં વનમાં સાતમા પૂર્વનાં તા ૨૬ કરોડ પઢ અત:વ્યા અને ૯ પૂર્વમાં ૮૪ લાખ પત્ર બતાવ્યાં, તે! પછી સાતમ! પૂથી ૯ મા પૂર્વાને લખવામાં, ચારગણી શાહી કેવી રીતે લાગતી હશે ? ! જવાબ :—પદ્મનું પ્રમાણ બધાંનું સરખું ન હેાઈ, નાનાં મેટાં પણ હોય છે. એટલા માટે અસ’ગતિ નથી. પ્રશ્ન ૪૦૧ઃ— પુલાક–નિગ્રન્થ * કયારે કહેવાય છે ? પુલાક લબ્ધિ પ્રાપ્ત થઈને સત્તામાં રહેવાની હાલતમાં લબ્ધિને ઉપયેગ કરતી વખતે લબ્ધિના પ્રયોગ કર્યા પછી તેએ ‘ પુલાક-નિગ્રંથ ' કહેવાય છે ? જવાબ ઃ—પુલાકની સ્થિતિ અને અ ંતરને જોતાં આ સ્પષ્ટ થાય છે કે જે વત માનકાળમાં પુલાકપણામાં વતા હેય, તેને જ પુલાક કહે છે, બીજાઓને નહિ. પ્રશ્ન ૪૦૨ ભગવતી શ, છ. ૨ માં પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાનીને વિષય આપ્યા છે. તિય ચ-પચેન્દ્રિયમાં દેશ મૂળ ગુણ પ્રત્યાખ્યાનીની અપેક્ષા ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગુણુ બતાવ્યા. આ મનુષ્ય અને તિય ચનાં મળીને છે કે માત્ર તિ``ચ જ છે? જવાબ :—તિય 'ચ-પ ંચેન્દ્રિયામાં જ દેશ-મૂળગુણ પ્રત્યાખ્યાની કરતાં દેશ-ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગુણુ વધારે છે અને તેનાથી અસંખ્ય ગુણુ વધારે છે અપ્રત્યાખ્યાની, આમાં શંકા જેવી વાત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy