SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] સમર્થ સમાધાન જવાબઃ—કેવળીનું હરણ નથી થતું. છદ્મસ્થ અવસ્થામાં સંહરણ થયા પછી કેવળી થઈ શકે છે. પ્રશ્ન ૬૭૮ –યથાખ્યાત ચારિત્રમાં સંહરણ થાય કે નહિ? જવાબ –યથાખ્યાત ચારિત્ર થયા પછી સંહરણ નથી થતું. સંહરણ થયા પછી યથાખ્યાત ચારિત્ર થઈ શકે છે. પ્રશ્ન ૬૭૯ –સ્નાતક નિયંઠા વાળાને કેવળી સમજવા કે યથાખ્યાત ચારિત્ર વાળાને? જવાબ યથાખ્યાત ચારિત્રમાં ગુણસ્થાન ચાર (૧૧, ૧૨, ૧૩, ૧૪) અને કેવળીમાં ગુણ સ્થાન બે (૧૩, ૧૪) છે, તથા સ્નાતક નિયંઠામાં ગુણસ્થાન બે (૧૩, ૧૪). છે. આ કારણથી સ્નાતક નિયંઠાને કેવળી અને યથાખ્યાત ચારિત્રી–બને (કેવળી અને છદ્મસ્થ) કહી શકાય છે. પ્રશ્ન ૮૦ –“ચેથા પવિભાગ” અને ચારે પલિભાગને શું અર્થ છે? જવાબ:–ભરત અને અરવત ક્ષેત્રોમાં--અવસર્પિણી અને ઉત્સર્પિણીના છ છ આશ હોય છે, પરંતુ દેવકુરૂ વગેરે યુગલિયાના ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં આરા નથી. ત્યાં વર્તવાવાળા કાળનાં નામ આ પ્રમાણે છે–અહીંયા “સુષમ સુષમ” નામના આરામાં જે ઉત્કૃષ્ટ રચનાઓ થાય છે, તેવી રચનાઓ ત્યાં દેવકુરૂ કે ઉત્તરકુરૂમાં હંમેશાં રહે છે, આથી દેવકુફ અને ઉત્તરકુરૂમાં જે કાળ વર્તે છે, તેને “સુષમા સુષમ' નામના પહેલા પવિભાગ (સુષમ સુષમનાં સમાન) કહે છે. આ જ પ્રકારે હરિવર્ષ અને રમ્યવર્ષ ક્ષેત્રમાં સુષમ નામના આરાની ઉત્કૃષ્ટ રચનાઓ હેવાથી ત્યાં સુષમ નામને બીજો પતિભાગ ગણાય છે. આ જ રીતે હેમવય અને હીરણ વય ક્ષેત્રમાં ‘સુષમ-૬ષમ નામનાં આની ઉત્કૃષ્ટ રચનાઓ હોવાથી ત્યાં “સુષમ દુષમ” નામને ત્રીજે પવિભાગ ગણાય છે અને મહાવિદેહ ક્ષેત્રમાં ‘દુષમ સુષમ આરાની ઉત્કૃષ્ટ રચનાઓ હેવાથી ત્યાં “દુષમ સુષમ' નામે ચોથે પવિભાગ ગણાય છે. આ પ્રકારે હેવાથી જ્યાં ચેથા પલિભાગમાં કહ્યું ત્યાં મહાવિદેહમાં સમજવું અને જ્યાં ચારે પલિભાચ કહ્યા, ત્યાં ઉપર બતાવેલા યુગલિયાના ક્ષેત્રોમાં અને મહાવિદેહમાં સમજવા જોઈએ. આ પ્રશ્ન ૬૮૧ –શ્રી તીર્થકર ભગવાનના સમવસરણમાં ૧૨ પ્રકારની પરિષદ ધર્મ ઉપદેશ સાંભળે છે. શું તેમાં પુરુષ વર્ગ (સાધુ, શ્રાવક, દેવ, તિયચ) બેસીને અને સ્ત્રીવર્ગ (સાધ્વી, શ્રાવિકા, દેવી, તિર્યંચણું) ઊભાં ઊભાં ધર્મ ઉપદેશ સાંભળે છે? જો આવું છે તો આ જુદાપણનું શું કારણ છે? શું સ્ત્રી વર્ગ વીતરાગેના સમવસરણમાં બેસવા લાયક પણ નથી જે સ્ત્રીવર્ગ બેસીને ધર્મ ઉપદેશ સાંભળે છે, તો ઔપપાતિક સૂત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy