SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૯૩ . પ્રશ્ન દ૯૪–મેટા સાધુ, પ્રતિકમણની આજ્ઞા કેની લે? જવાબ –મેટા સાધુએ પ્રતિક્રમણની આજ્ઞા ભગવાન પાસે લેવી જોઈએ. એટલે કે જ્યાં જેનું શાસન ચાલતું હોય, ત્યાં મેટાઓએ તેમની આજ્ઞા લેવી જોઈએ. : પ્રશ્ન ૯૫ –વેદનીય-કર્મની અપેક્ષા ફુલ-લેશ્યામાં ચે ભંગ કેવી રીતે ઘટે? જવાબ:-૨૬ મા શતકના પ્રથમ ઉદ્દેશામાં વેદનીયની અપેક્ષા જે ચે ભંગ બતાવ્યો છે તેને માટે કોઈ એવું ફરમાવે છે કે અગી ગુણસ્થાનના પ્રથમ સમયમાં ઘંટાવિના ન્યાયથી પરમ શુકલ-લેશ્યા છે, એટલા માટે ત્યાં તેઓમાં ચોથે ભાગે સંભવ છે. પ્રશ્ન દ૯૬?–અવધિદર્શનની સ્થિતિ ૧૩ર સાગરેપમથી વધારે, ટીકાકારે પહેલાના બે ભવ સાતમી નરકનાં માન્યા, તે કેવી રીતે? જવાબ:-પાવણ ટીકા કે ટમ્બાકાર તે અવધિ દર્શનની કાયસ્થિતિના વિષયમાં પહેલા બે ભવ સાતમી નરકની વચ્ચે તિર્યંચને ભવ કરીને માને છે. અને તેઓ કહે પણ છે કે વિગ્રહગતિવાળા તિર્યંચ અને મનુષ્યમાં વિભંગને નિષેધ છે, અવિગ્રહ વાળાઓમાં નહિં પરંતુ મારા સાંભળવામાં તે વિભગવાળા ૧૨ મા સ્વર્ગ કે પહેલી ગ્રેવેયકમાં વિભંગ લઈને જાય અને અવધિ લઈને આવે, આવા ત્રણ ભવ ૧૨ મા સ્વર્ગના કે રૈવેયકના કરીને ૬૬ સાગરથી છેડી વધારે અહીંની સ્થિતિ મેળવવાથી થઈ જાય, પછી વિજય વગેરે વિમાનમાં અવધિજ્ઞાન યુક્ત બે વાર આવવા જવાથી ૬૬ થી થોડું વધારે આથી કુલ ૧૩૨ થી થોડું વધારે થઈ શકે છે. પ્રશ્ન દ૯૭–૧૫ કર્માદાનને વિશેષ ખુલાસો કયાં છે? ખેતી અ૫ આરંભમાં કે મહારંભમાં? જવાબ:–ભગવતીજી શતક ૮ ઉદ્દેશા પાંચની ટીકા, ઉપાસક દશા, અધ્યયન-૧ ટકા, યેગશાસ્ત્ર, ધર્મસંગ્રહ, પ્રવચન સારધાર, આવશ્યક બૃહદ્રવૃતિ, આવશ્યક ચૂણી, શ્રાવક ધર્મપ્રજ્ઞપ્તિ, ધર્મરન પ્રકરણઆવશ્યક હરિભદ્રીય વગેરે સૂત્ર અને ગ્રંથમાં કર્માદાનને વિશેષ ખુલાસે છે. સૂયગડાંગ સૂત્રના ૧૮ મા અધ્યયનની ટીકા તેમજ ટખ્યામાં ઉવવાઈના અર્થમાં ખેતીને મહા આરંભ બતાવ્યું છે. ભગવતીજી શતક ૮ ઉદ્દેશા પાંચની ટીકા તેમજ ટબ્બામાં અને ઉપાસક દશાનાં પ્રથમ અધ્યયનની ટીકા તેમજ ટખ્યામાં ખેતીને કર્માદાનમાં બતાવી છે. પ્રશ્ન દ૯૮ –શ્રી શાંતિનાથજીના સ્તવનમાં—“ નવ પદવી મેટી રે કહી, જિણમેં એકણુ ભવમેં છહી લહી–આવ્યું છે, તે તે નવ પદવી કઈ છે અને એજ જીવને એક સાથે જ બધી પદવિઓ મળી શકે છે કે સ. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy