SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] સમર્થ–સમાધાન જવાબ–સાધુ-સાધ્વીઓએ આમિષ (માંસવાળા) વગેરે પદાર્થ, તેમાંથી બનેલે. પદાર્થ કે તેનાથી સંયુક્ત પદાર્થોને આભ્યન્તર પરિભેગ કઈ દિવસ ન કરે જઈ એ. જ્યાં સુધી શક્ય હોય, બીજા પદાર્થો મળી શકે તેમ હોય, ત્યાંસુધી ચરબી વગેરેથી સંયુક્ત દવા વગેરે પદાર્થોને બાહ્ય પરિબેગ પણ ન કરે ઈ એ. ગાઢ કારણોમાં સિંહ ચરબી વગેરેની બનેલી દવા વગેરે પદાર્થોને કદાચ બાહ્ય પરિભંગ કરવું પડે, તે તે નિયમ વિરુદ્ધ નથી. પ્રશ્ન ૮૧૫ – જૈન સુત્રોમાં અપવાદ-માર્ગમાં શલ્ય-ચિકિત્સાનું વિધાન છે, તેથી જરૂરત પડવાથી સાધુ, શલ્ય-ચિકિત્સા-ઓપરેશન કરાવી શકે છે, પરંતુ સૂત્રનાં પાના ઉપર મહા આરંભથી ઉત્પન વિધુત પ્રગથી શલ્ય-ચિકિત્સા કરાવવાનું વિધાન કયાંય પણ જોવા નથી મળતું, તે શું સાધુ પિતાના શરીરને સ્વસ્થ રાખવાને માટે સારવારમાં વિદ્યુતને પ્રગ કરી શકે છે? જવાબ :– જૈન સૂત્રોમાં અપવાદ માર્ગમાં પણ શલ્ય-ચિકિત્સા કરવાનું કલ્પનીય નથી બતાવ્યું, આ જ રીતે અગ્નિકરુપી ચિકિત્સા, અગ્નિ આરંભયુકત શલ્ય ચિકિત્સા વગેરે પણ નિયમ વિરુદ્ધ છે. આવી બધી ક્રિયાઓ પ્રાયશ્ચિતનું કારણ છે. પ્રશ્ન ૮૧૬–સૂત્રમાં અપવાદ માર્ગમાં આ વિધાન મળે છે કે સ્થળમાર્ગ ન હોવાથી, સાધુ, નૌકાવડે નદીને પાર કરી શકે છે, તે શું વરાળ અને વિદ્યુતથી સંચાલિત સ્ટીમર દ્વારા પણ સાધુ, નદી પાર કરી શકે છે? - જવાબ:–નીકાથી નદી પાર કરવાનાં જે કારણે સૂત્રમાં બતાવ્યાં છે, તથા નૌકાથી નદી પાર કરવાની જે વિધિ બતાવી છે, તે કારણોથી, તે વિધિપૂર્વક નૌકા વડે નદી પાર કરવી પડે, તો તે નિયમ વિરુદ્ધ નથી. પરંતુ વરાળ સંચાલિત, કે વિદ્યુત સંચાલિત નૌકથી નીપાર કરવાનું નિયમ વિરુદ્ધ છે. પ્રશ્ન ૮૧૭ –જે ઘડિયાળમાં વાયુકાયની અયતના થાય છે, શું સાધુસાધ્વી, તે ઘડિયાળથી સમય નક્કી કરી શકે છે, કે નહિ? જવાબ –સાધુને સમય નક્કી કરવાને માટે ઘડિયાળ રાખવી, રખાવવી કે અનુમોદન કરવાનું સાધુઆચાર વિરુદ્ધ છે, ઘડીયાળમાં ચાવી લગાવવાની પ્રેરણા કે સંકેત કરવાનું ઘડિયાળ રાખવાની અનુમોદનાની અન્તર્ગત છે. આથી તે કાર્ય પણ સાધુઆચારની વિરુદ્ધ છે, પરંતુ કેઇએ સાધુ સિવાય પિતાના કે પરાયા કેઈ ને માટે ઘડિયાળને પ્રયોગ કર્યો હોય, એવી તે ઘડિયાળ નિર્દિષ્ટ સમયને સાધુ ઉપગ કરે, તે તે નિયમ વિરુદ્ધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy