SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૪૩ અધાદિશાનાં ક્ષેત્રની લગભગ સરખા થઈ જાય છે. આ રીતે ગણવાથી ઊર્ધ્વ અને અધાદિશાથી વિદિશા અસંખ્યગણી છે, તેમાં પુદ્ગલ પણ અસખ્યગણા વધારે બતાવ્યા છે, એટલે કે રૂચકનાં પ્રથમ પ્રદેશથી પ્રારંભ થયેલી વિદિશા, તેનાં પ્રથમ પ્રદેશથી ઉપર અને નીચે લેાકાન્ત સુધી વિદિશા જ મનાય છે. આ જ રીતે વિદિશાના દરેક તિછા પ્રદેશેાની ઉપર અને નીચે, જ્યાં કયાંય ( લેાકનાં ) પ્રદેશ હાય, તે બધા પ્રદેશે! આ જ વિદિશાનાં ગણાય છે. આટલા માટે ઊર્ધ્વ અને અધ દિશા કરતા વિદિશા અસંખ્ય ગણી મોટી છે. પ્રશ્ન ૫૦૮ :—ત્રીસ અકમભૂમિના મનુષ્યોમાં દૃષ્ટિ કેટલી? જવાબ : —મિશ્રર્દષ્ટિ વિનાની બાકીની એ દૃષ્ટિ હોય છે. પ્રશ્ન ૫૦૯ :—સ'ની તિય``ચ પચેન્દ્રિય યુગલિકમાં જળચર, સ્થળચર, ખેચર, ઉરપરિસ અને ભુજપરિસપમાં કેટલા ભેદ મળે છે ? જવાબ ઃ—માત્ર સ્થળચર અને ખેચર સન્ની તિયન્ય પોંચેન્દ્રિય યુગલિક હાય છે, ખાકી નહિ. પ્રશ્ન પ૧૦ :—તિય ‘ચપચેન્દ્રિય અકમભૂમિમાં છે, છતાં ત``ચ પૉંચેન્દ્રિયના ભેદમાં યુગલ ત``ચાનુ વર્ણન કેમ નથી? થેાક સંગ્રહ’માં થળચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પક્ષે પમનું અને ખેચરનુ` પળના અસ`ખ્યાતમા ભાગનું, તે તે અકમ ભૂમિ આશ્રી હોય, વળી શ્રી પન્નવણાજીના પાનાં ૧૬૭ માં સર્પ, વાઘ, સિંહ વગેરે ઉત્પન્ન થાય છે-તેમ ટીકામાં લખે છે. પરંતુ ઉરપરિસપનું આયુષ્ય થાક સંગ્રહ'માં ક્રોડપૂર્વાનુ જ લખે છે, જ્યારે કમભૂમિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય જ કોડપૂનું હોય છે, તેા સર્પ (ઉપરિસ`)ની જાત છપ્પન અંતરદ્વીપામાં કેમ હોઈ શકે? જો હોય તો આયુષ્ય વધારે હોય, કારણ કે છપ્પન અંતરદ્વીપામાં જઘન્ય આયુષ્ય પલ્યના અસ`ખ્યાતમા ભાગમાં દેશેણુ લખે છે, તે થળચર ને ખેચર સિવાય તિય``ચ પચેન્દ્રિય બીજા યુગલ ક્ષેત્રમાં હોઈ શકે નહિ. વળી તિ``ચ પચેન્દ્રિયના અધિકારમાં યુગલિયા સબધી કોઈ ખુલાસા નથી, પર`તુ આયુષ્યની મર્યાદા ઉપરથી જણાય કે તે પણ યુગલિયામાં ઉત્પન્ન થતા હોય ? જવાબ :~~અકમ ભૂમિ અને અંતરદ્વીપામાં યુગલિયા ( અસંખ્યાત વરસના આયુષ્યવાળા ) અને ક ભૂમિ (અંતર્મુહુથી ક્રેડ પૂર્વ સુધીનાં આયુષ્યવાળા) આવા જ બંને જાતનાં સ`જ્ઞી તિય``ચ પચેન્દ્રિય હાય છે, તથા આજ પ્રકારે ભરત અને ઐરવત ક્ષેત્રમાં પણ યુગલિયા મનુષ્યેાનાં સમયમાં ઉપર કહેલા બ ંને જાતના તિય ચ હેાય છે. તેથી ક્ષેત્રની અપેક્ષાથી યુગલિયા તિંચનાં ભેદ નથી કર્યાં. પરંતુ સ્થિતિની અપેક્ષાથી તેા ઉત્તરાધ્યયન ૩૬, જીવાભિગમ, પન્નવણા પદ્મ ૪-૬ ભગવતિ શતક ૨૪ વગેરેમાં ખતાવ્યા છે. કમ ભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy