SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર ] સમર્થ–સમાધાન જવાબ :–નારનાં આહારનાં અધિકારમાં જે “એસનાં” શબ્દ આવ્યો છે, તેનો અર્થ મુખ્યત્વે એવા અશુભ પુદ્ગલોને આહાર સમજે જોઈએ, પરંતુ એકાંત અશુભ નહિ તથા તે આહારના પુદ્ગલેનાં પ્રાચીન (શુભ) રંગ, ગંધ, રસ, અને સ્પર્શનાં ગુણેને નાશ કરીને નવીન ( અશુભ) રંગ વગેરે ગુણ ઉત્પન્ન કરીને આહાર કરવાનાં ઉલ્લેખથી સ્પષ્ટ છે કે ત્યાં સારા રંગ વગેરે પણ છે, પરંતુ મિથ્યાષ્ટિ નારક તે સારા પુદ્ગલેને પણ બગાડીને આહાર કરે છે. જેવી રીતે મનુષ્યમાં કેઈને પિત્ત વગેરેને ખૂબ પ્રકોપ હોય તે દુધ વગેરે શુભ પદાર્થ પણ અશુભ રૂપમાં ફેરવાઈને ઊલટી વગેરે થઈ જાય છે અને કેઈનું આરોગ્ય પ્રબળ હોય, તો ઝેર વગેરે અશુભ પુદ્ગલ પણ “ભીમ” (બીજા પાંડવ) વગેરેની જેમ શુભરૂપમાં ફેરવાઈ જાય છે. આના સિવાય ભવનપતિ વગેરે દેવ જ્યારે કારણવશ નરકમાં જાય છે, ત્યારે તેઓ પણ આહારનાં શુભ પુગલ ત્યાંથી જ લે છે. આથી પણ સ્પષ્ટ છે કે નરકમાં શુભ પુદગલ પણ હોય છે. આ રીતે તીર્થકરને જીવ ત્યાં રહેલા શુભ પુદ્ગલેને લે છે અને પોતાની શુભ પ્રકૃતિને કારણે લીધેલા પુદ્ગલેને એટલા અશુભ નથી બનાવતા. પ્રશ્ન ૫૦૬ –ઉપરનાં પ્રકરણમાં “સમાચાર શબ્દને શું અર્થ છે? ત્યાં બતાવ્યું છે કે-કાળને સમયરૂપથી લેવું જોઈએ, “સમાચાર રૂપથી નહિ. (પાનાં ૬૬) જવાબ –સમાચારને અર્થ છે, ઠીક આચાર–પિતાના મતને સદશ્ય વ્યવહાર પ્રશ્ન પટ૭ – પન્નવણું સૂત્ર પા. ૪પ૭ પુદ્ગલ દ્વારનાં અલ્પબદુત્વમાં દિશાની અપેક્ષા ઊર્ધ્વ દિશામાં સૌથી ઓછાં પુદગલ બતાવ્યા, તે આનું શું કારણ છે? કેમકે અલોક ક્ષેત્રમાં અને ખુણામાં ઊર્ધ્વ કરતાં પણ વધારે બતાવ્યા છે? જવાબ :–મેરુનાં રૂચક પ્રદેશથી ચાર પ્રદેશની જે ચાર શ્રેણી ઊંચી ઠેઠ લેકાંત સધી સીધી ગઈ તે ઊર્ધ્વ દિશા છે, તેમાં પુલ થોડા બતાવ્યા છે, કેમકે ઊર્ધ્વદિશા સાત રજીથી છેડી ઓછી અને અદિશા ૭ રજજુથી કંઈક વધુ છે. આ રીતે ઊર્ધ્વદિશા કરતાં અદિશા વિશેષ અધિક છે. આટલા માટે અદિશામાં પુદ્ગલ વધારે છે અને ઊર્વ દિશામાં ઓછા છે. તથા વિદિશા, મુક્તાવલીને (મોતીના હારને) આકાર તિરછી, છે અને ઉર્ધ્વ લેકાંત સુધી સમજવું જોઈએ. આ રીતે હોવાથી તિરછી દિશા, ઊર્ધ્વ અને અદિશા કરતાં અસંખ્ય ગણી મોટી છે. એટલે કે ઊર્ધ્વ અને અધેદિશા તો એક તરફ જ સાત સાત રજજુની લગભગ છે અને વિદિશાનાં પ્રારંભના પ્રદેશથી ઉપરનીચેની અપેક્ષાથી એક એક પ્રદેશની શ્રેણીને જોઈએ તે ૧૪ રજજુની થાય છે તેથી વિદિશા નહિ માત્ર પહેલા અને બીજા બે પ્રદેશની ચૌદ ચૌદ રજજુની શ્રેણીનાં ક્ષેત્ર જ ઊર્વ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy