SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૪૧ ચેાજનનાં છે, તેમાંથી સાચેાજન ઉપર તથા સાચેજન નીચે છોડીને મધ્યના આઠસા ચેાજન) માં જ છે. પ્રશ્ન પ૩ :—ઉત્તરાધ્યયનનું છઠ્ઠું અધ્યયન ‘ખુડ્ડાગ નિયંઠીય ” છે, તો ખુડ઼ાગનો શું અર્થ છે ? જવાબ :—ખુઠ્ઠાણના અથ છે, નાના. તેમાં સાધુનાં આચારનું ટુંકાણમાં વર્ણન છે. પ્રશ્ન ૫૦૪ :—અ`ધ વિષયક અલ્પ અહુત્વ દ્વારમાં બન્ધક વગેરેમાં સાકર્ ઉપયોગવાળા કરતાં નેઇન્દ્રિય (મન) ઉપયાગવાળા વધારે બત:વ્યા, તે આ કેવી રીતે હોઈ શકે છે ? અપર્યાપ્ત જીવ વધુ છે, તે તે અપર્યાપ્તાથી નેઇન્દ્રિય (મનવાળા) વધારે કેવી રીતે હોઈ શકે છે ? અપર્યાપ્તમાં તો એક ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં વેાને સમાવેશ થઈ જાય છે, ત્યારે નાઇન્દ્રિયમાં તે ગભ જ પ`ચેન્દ્રિય સ`ની જીવ જ હોય છે. આમાં શું રહસ્ય છે ? જવાબ ઃ—નઇન્દ્રિય ઉપયોગ માત્ર મનવાળામાં જ નહિ, પરંતુ એક ઇન્દ્રિયથી પોંચઈ ન્દ્રિય સુધી બધા જીવામાં થાય છે, કારણ કે ઈન્દ્રિયોના ઉપયાગ તા માત્ર વત માન કાળ વિષયક જ છે. એટલા માટે આ ઉપયાગના કાળ થાડા હાય છે અને પ્રશ્નના સમય થોડો જ મળે છે. તે જ અને ઈંદ્રિયોથી જોઈ ને તે જ જીવા વિચાર કરે છે, તેને નેઇન્દ્રિય ઉપયોગ કહે છે. ઇન્દ્રિયાનાં ઉપયેગકાળ કરતાં તેનાં અં વિચારના કાળ લાંખે હાય છે, એટલા માટે નાઇન્દ્રિય ઉપયોગવાળા વધારે છે. સાકાર અને અનાકાર અને ઉપયોગવાળામાં ઇન્દ્રિય અને નાઇન્દ્રિય ઉપયેગવાળા હાય છે, જેવી રીતે કલ્પનાથી અનાકાર ઉપયોગવાળા ૬૪ છે, તે તેમાં ઈન્દ્રિયાનાં ઉપયાગવાળા ૧૨ અને નાઇન્દ્રિયનાં ઉપયાગવાળા બાવન સમજવા જોઇએ અને સાકાર ઉપયેગવાળા ૧૯૨ છે, જેમાં ઇન્દ્રિય ઉપયેગવાળા ૨૦ અને નાઈન્દ્રિય ઉપયોગવાળા ૧૦૨ સમજવા જોઈ એ. આ રીતે ઇન્દ્રિયઉપયાગવાળા ૧૨ અને ૨૦ આ બ ંને મળીને ૩૨ થયા તથા નાઇન્દ્રિય ઉપયાગવાળા બાવન અને ૧૭૨ કુલ ૨૨૪ થયા. આ કલ્પનામાં સાકાર ઉપયોગવાળા ૧૯૨ અને નેઈન્દ્રિય ઉપયોગવાળા ૨૨૪ હાય છે. આ રીતે નાઇન્દ્રિય ઉપયોગવાળા વધારે સમજવા જોઈ એ. પ્રશ્ન ૫૦૫ :——ભગવતી સૂત્ર મુદ્રિત પ્રતિ-ભાગ ૧ ૨ ૧ ૦ ૧ પાનાં ૬૦ પ્રશ્ન ૧૫ નારકીનાં આહાર-પદના અધિકારમાં ખરાબ ગંધવાળા, કડવા, કુશ, તીક્ષ્ણ, ભારે, ઠંડા અને લૂખા દ્રવ્યોનાં મિથ્યાદૃષ્ટિ નારક આહાર કરે છે, પરંતુ જે ભાવી તી કર છે, તેઓ તે આવા પુદ્ગલાનાં અહાર નથી કરતા અને નર્કમાં તે અશુભ પુદ્દગલ જ હોય છે, તે પછી ભાવિ તીથ`કરાને માટે સારા પુદ્દગલ ક્યાંથી આવે છે? તે આહાર વિના પણુ નહિ રહેતા હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy