SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પદ ૧૫ માં લખ્યું છે કે વિજય વગેરે ચાર દેવકનાં દેવ, ભવિષ્યમાં મનુષ્યના રૂપમાં આઠ, સેળ, ચોવીસ કે સંખ્યાત ઇન્દ્રિય કરશે.” આ હિસાબથી દેવનાં આ ભવની પછી પણ બે દેવના અને ત્રણ મનુષ્ય ભવનાં. આ ફતે પાંચમાંથી મનુષ્યનાં ત્રણ હોય, તે ૨૪ ઇન્દ્રિય (બે નાક, બે આંખ, બે કાન, જીભ અને સ્પર્શ–આ આઠ એક ભવની, તે રીતે ત્રણ ભવની ૨૪ હોય છે, આનાંથી વધારે ભવ હોય, ત્યારે જ મનુષ્યની સંખ્યાત ઇન્દ્રિયને ઉલ્લેખ વ્યાજબી હેઈ શકે છે. આ વિષયમાં શું સમજવું જોઈએ? જવાબ :–ચારિત્રનાં આરાધક પંદર ભવ કરીને તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ વાત ભગવતી શ. ૮ ઉ. ૧૦ થી સ્પષ્ટ છે. અનુત્તરવિમાનમાં આરાધક જ જાય છે. તે દેવે એક ભવ તે ચારિત્ર આરાધના સંબંધિ મનુષ્યનો અને એક અનુત્તર વિમાનવાસી દેને, આ રીતે બે ભવ તો થઈ ચૂક્યા અને આગળ વિય વગેરે ચાર અનુત્તર વિમાનનાં દેવ, વધારેમાં વધારે ૧૩ ભવ કરી શકશે એ સંભવ છે. આ કારણથી ૮, ૧૬, ૨૪ તથા સંખ્યાત ઈન્દ્રિયેથી ભવિષ્યમાં ૧૩ ભવ સુધી સમજવામાં પછી કોઈ અડચણ નથી આવતી. પ્રશ્ન ૫૦૧ -પ્રજ્ઞાપના સૂત્ર પં, ભગવાનદાસ હરખચંદવાળી કેપીમાં પરિહાર-વિશુદ્ધ ચારિત્ર, પાંચ ભરત અને પાંચ ઐરવતમાં લેવાનું બતાવ્યું, પરંતુ આનાં પછી લખ્યું કે બધી કર્મ ભૂમિમાં હોય છે, તેમજ બધી અકર્મ ભૂમિમાં હોય છે. પરંતુ મહાવિદેહમાં ન લેવાનું તે પ્રજ્ઞાપનામાં જ લખ્યું છે. અને પરિહાર-વિશુદ્ધ ચારિત્રવાળાં શ્રમણનું સાહરણ નથી થતું, એવી સ્થિતિમાં તેઓ અકર્મ ભૂમિમાં કેવી રીતે મળી શકે છે? કર્મભૂમિમાં મહાવિદેહ ક્ષેત્ર પણ છે, પરંતુ ત્યાં પરિહાર-વિશુદ્ધ ચારિત્ર નથી, તે પછી બધી કર્મભૂમિમાં કેવી રીતે માની શકાય છે? જવાબ –ભગવતી શ. ૨૫ નાં મૂળ પાઠમાં જ લખ્યું છે કે- પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા ૫ ભરત અને ૫ અરવતમાં જ મળી શકે છે અને આ ચારિત્રવાળાનું સાહરણ પણ નથી થતું. એટલા માટે આ ચારિત્રવાળા અકર્મભૂમિ અને મહાવિદેહમાં મળી જ નથી શક્તા. પં. ભગવાનદાસજીએ સંપાદન કરેલ પન્નવણ સૂત્ર અહીં નથી. કદાચ ભૂલ થઈ ગઈ હોય. પ્રશ્ન પ૨ – યંતર દેવે નાં આવાસ તિછલોકમાં છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રમાં ત્રણે લોકમાં લેવાનું લખ્યું છે, તે આ કયા પ્રકારે સમજવું? જવાબ :–આમ તે વ્યંતર દેવનાં મહેલ તથા પ્રાસાદ ક્યાંક કયાંક ઊંચા તથા નીચા લેકમાં પણ છે, પરંતુ નગર આવાસ તે માત્ર તિછલેક (રત્નકાંડ જે એક હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy