SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] સમર્થ–સમાધાન સંશોતિર્યંચ ન હતાં માત્ર યુગલિયા તિર્યંચ જ હોય એવું કોઈ ક્ષેત્ર તિર્યંચ યુગલિએનું નથી. આટલા માટે તિર્યંચ પદ્રિયના અધિકારમાં અકર્મભૂમિ ( યુગલિક) તિર્યચના કઈ ખાસ અધિકાર ન બતાવીને પન્નવાનાં છઠા પદ અને ભગવતીના ૨૪મા શતકમાં સ્થિતિરૂપમાં તિર્યંચ યુગલિયાને સરસ ખુલાસે દીધો છે. જીવાભિગમ અને જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના મૂળપાઠથી પણ સાબિત છે કે યુગલિયેનાં ક્ષેત્રમાં સર્પ, વાઘ, સિંહ વગેરે હોય છે, તથા ત્યાં જે પોપમનાં અસંખ્યાતમાં ભાગ વગેરેની સ્થિતિ બતાવી છે તે સ્થિતિ તે ત્યાંના મનુષ્યની અપેક્ષાથી બતાવેલી છે અને તે આ જીવાભિગમનાં પાઠથી એગવદીવેણું ભંતે ! મયા કેવઈયંકાલ હિતિ પત્નતા” સ્પષ્ટ થાય છે. ત્યાં બીજા સર્પ વગેરે જેવેની સ્થિતિ તે અંતર્મુહૂર્તથી કોડ પૂર્વ સુધી જુદા જુદા પ્રકારની હોય છે. પ્રશ્ન પ૧૧ –માર્ગણના પદ ભેદ પિકી ઘણાંમાં ભૂલ જણાય છે, બોલ ૨૮ માં તિર્યંચ એક સંઘેણવાળાના ૨૮ ભેદ કહ્યા, જ્યારે સમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને એક છેવટુ જ સંઘેણુ છે, તે તેનાં દસ ભેદ ભેળવતાં ૩૮ ભેદ જોઈએ. બોલ ૨૦૪ એકાંત મિથ્યાદષ્ટિ ત્રણ શરીરમાં દેવના ભેદ ૧૮ લખ્યા છે, તે ૩૦ હેવા જોઈએ? જવાબઃ—એક સંહનનવાળા તિર્યંચમાં ૩૮ અને એકાંત મિથ્યાષ્ટિ ત્રણ શરીરમાં નારકનાં ૧, તિર્યંચના ૨૯ મનુષ્યના ૨૧૩ અને દેવેના ૩૬ ભેદ હોવા જોઈએ. પ્રશ્ન ૫૧૨–કિયાવાદી સમેસરણ અપરનો અર્થ શું? જવાબ – કિયાવાડી સમોસરણ અમર (“અપર” નહિ “અમર” હવે જોઈએ . ને અર્થ તે અવસ્થામાં ન મરવાવાળા, જેવી રીતે નરક, દેવ અને યુગલિયેના અપર્યાપ્ત એટલે સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યંચના અપર્યાપ્ત નથી મરતા. આમાં જેના ભેદ નરકના ૬. સંજ્ઞી તિર્યંચના પ, મનુષ્યના ૪પ અને દેના ૮૧ અપર્યાપ્ત સમજવા જોઈએ. પ્રશ્ન પ૧૩ –ઉદારિક શાશ્વતને અર્થ શું ? જવાબ:–જે ઔદારિક શરીરવાળા જીવ નિરંતર મળતા હોય, તેમને ઔદારિક શાશ્વત કહે છે. આટલા માટે ત્રણ શરીરી ઔદારિક શાશ્વતમાં જીવના ૧૨૩ ભેદ હોય છે, તિર્યંચના ૩૭ અને મનુષ્યના ૮૬. પ્રશ્ન ૫૧૪–શાશ્વત મિશ્રગીને અર્થ શું? જવાબ : મિશ્રેગવાળા જે જીવ નિરંતર મળતા હોય, તેમને મિગી શાશ્વત કહે છે. જેવી રીતે નરક, કર્મભૂમિનાં મનુષ્ય અને વૈકેય કરવાવાળા દેવને પર્યાપ્તામાં તે મિશગવાળા તથા સંસી તિર્યંચને છેડીને બાકીના તિર્યચેની અપર્યાપ્તામાં ઔદારિક, મિશ્ર અને બાદર વાયુકાય તથા સંસી તિર્યંચની પર્યાપ્તામાં ઔદારિક અને વક્રયના મિશ્ર વાળા નિરંતર મળે છે. તેથી શાશ્વત મિશગીમાં જેના ભેદ ૧૩૨ હોય છે. જેવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy