SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૪૫ નરકના ૭. તિર્યંચના રપ, મનુષ્યના ૧૫ અને દેનાં ૮૫, આમાં જ્યાં “શાશ્વત’ શબ્દ હોય, ત્યાં તે જીવ નિરંતર મળે છે. પ્રશ્ન પ૧૫ –એક ગુણવાળા, સંખ્યાત ગુણવાળા, અસંખ્યાત ગુણવાળા અને અનંતગુણવાળા તે એ પ્રકારનાં જ પુદગલો છે કે એક ગુણવાળે પરમાણુ અનંત ગુણવાળે થાય કે અનંત ગુણવાળે હેય તે એક ગુણવાળે થાય? જવાબ :–ભગવતીના પ મા શતક ૭ મા ઉદેશામાં એક ગુણથી લગાવીને યાવત્ અનંત ગુણવાળા રંગ વગેરે ર૦ જ બેલોની સ્થિતિ, અંતર તથા દ્રવ્ય, ક્ષેત્ર, અવગાહના અને ભાવસ્થાના આયુષ્યની અ૫ બહુત બતાવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે એક ગુણવાળે પરમાણુ વગેરે બેથી લઈને અનંત ગુણ પર્યતવાળી અને અનંત ગુણવાળા યાવત્ એક ગુણ પર્યતવાળા પણ હોઈ શકે છે. કોઈ પણ પુદ્ગલમાં એક ગુણ કાળાપણું વગેરે હંમેશા સ્થિર નથી રહેતું. પ્રશ્ન પ૧૬ –પ્રદેશ રાજાના ૭ માં પ્રશ્નના જવાબમાં શ્રી કેશી મહારાજે કહ્યું કે-મશક ખાલી અને હવાથી ભરેલી, તેળીયે તે વજનમાં ફેરફાર નથી થતું. પરંતુ પ્રવેગ કરવાથી ફેરફાર દેખાય છે, કૃપા કરીને શાસ્ત્રીય રીતથી પ્રકાશ નાખવાની કૃપા કરશો, જવાબ:શ્રી કેશીશ્રમણ મહારાજને જવાબ જ ધ્યાનમાં ઠીક બેસે છે. જે વાયુની સાથે ઝીણી ધૂળ, શીત, ગેસ, અને ધૂમાડા વગેરે મળેલા હોય, કે આવા જ બીજા કારણથી અંતર પડે, તે આ વાત સમજવામાં આવી શકે છે. બીજી રીતે સંભવ જણાતું નથી, સાધુ અવસ્થામાં અને પ્રયોગ નથી કરી શકતા, પરંતુ એક એજીનિયરની સાથે વાત થઈ હતી. તેમનું કહેવું પણ આમ હતું કે ખાલી અને ભરેલી અવસ્થાનાં તેલમાં અંતર ન હેવું જોઈએ, કેમકે ત્રાજવામાં તોલ્યા પછી ફૂલાયેલી મશકની હવા નીકળવાથી ફૂલેલી મશકને ફૂલા બેસી જશે અને તે ફૂલાવાની જગ્યાએ ત્રાજવામાં બીજી હવા થઈ જશે. આટલા માટે અંતર ન હોવું જોઈએ. પ્રશ્ન પ૧૭:-પ્રશ્નવ્યાકરણ સૂત્રનાં બીજા સંવર દ્વારમાં આ પાઠ છે અપણે થવણું પરેમુ નિંદા, ણ તંસિ મહાવી, ણ તસિ ધને, | તંસિ પિયધર્મો, ણ તંસિ કુલીણે, ણ તંસિ દાણુવઈ, ણ તંસિ સૂરે, શુ તંસિ પડિસે, ણ તંસિ લ ણ પંડિઓ ણ બહુસ્મૃઓ | વિય તંસિ તવસ્સી / યાવિ પરલયણિચ્છિયમઈ.” આ મૂળ પાઠને શું અર્થ છે? શું આ તેર દેષ પિતાની સ્તુતિ અને બીજાની નિંદા કરવાવાળી વ્યક્તિમાં હોય છે? જેવી રીતે કેસ, ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy