SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ]. સમર્થ–સમાધાન આપ થાપ પર નિન્દકા, તમે તેરહ દે. દૂજે સંવર દેખલે, કિણ વિધ જારી મોક્ષ.” આને પહેલે અર્થ-પિતાની સ્તુતિ અને બીજાની નિંદા કરવાવાળા પુરુષને બુદ્ધિમાન ન કહેવું જોઈએ. તે ગમે તેટલું સારું કામ કરે, પરંતુ તેને “ધન્ય ન કહેવું જોઈએ, તેને પ્રિય ધમી, કુલીન, દાની, શૂરવીર, ૫વાન, સૌભાગ્યવાન, પંડિત, બહુશ્રત, તપસ્વી અને પરલેકનિશ્ચિત મતિ ન કહેવું જોઈએ. * બીજો અર્થ-પિતાની સ્તુતિ અને બીજાની નિંદારૂપી વચને ન કહેવા જોઈએ. જેવી રીતે કે તું બુદ્ધિમાન નથી, તું ધન્ય નથી, તું પ્રિયધમી નથી વગેરે. ઉપર કહેલા બંને અર્થમાં ક અર્થ એગ્ય છે અને કેમ એગ્ય છે, તે કારણસર સમજાવશે? જવાબ–“અપણે થવણું.......પલેયણિચ્છિમઈ.” આ પાઠને આપે લખેલ બીજો અર્થ જ બરાબર માલુમ પડે છે. કેમકે શાસ્ત્રકારે મૂળ પાઠમાં મધ્યમ-પુરુષ વાચક શબ્દ (પુષ્પદ્ શબ્દ) ને જ પ્રયોગ કર્યો છે. જેવી રીતે “ણ સંસિ મહાવિનત્વ અસિ મેધાવી, એટલે કે તું બુદ્ધિમાન નથી. બીજો અર્થ પણ આ જ પ્રકારે છે. જે ઉપર કહેલ જુદો અર્થ કરે છે, તે ઉપરનાં પાઠ સાથે મેળ ખાતે નથી. તેમાં અન્ય-પુરુષ-વાચક શબ્દ પ્રયોગ અપેક્ષિત છે, જ્યારે કે શાસ્ત્રમાં મધ્યમ-પુરુષવાચક શબ્દને પગ સ્પષ્ટ છે. બીજાની નિંદા રૂપ વચનનું સ્વરૂપ પણ આપનાથી કરાયેલ બીજા અર્થથી જ સ્પષ્ટ થાય છે અને આ સંબંધમાં તેનું પ્રયોજન માલુમ થાય છે. પહેલા અર્થથી તે નિદકનું સ્વરૂપ માલુમ થાય છે, ત્યાં તેનું પ્રયોજન પણ નથી. એટલા માટે બીજો અર્થ જ વ્યાજબી છે. પ્રશ્ન ૫૧૮ –આચારાંગ બીજા ગ્રુતસ્કન્ધની પ્રથમ ચૂલિકા, બીજા અધ્યયન, બીજા ઉદેશામાં ૯ પ્રકારની ક્રિયાવાળી વસ્તીઓ બતાવાયી છે, તેમાં છઠી વસ્તીનું નામ “મહાવજજકિરિયા” (મહાવજ-કિયા અથવા મહાવર્યાકિયા) છે. તે વસ્તી શ્રમણ માહણુ યાવત્ વનીયકને માટે બનાવાયેલી છે, જૈન સાધુને માટે નહિ, તે પછી તેમાં રોકાવાની મનાઈ કેમ કરેલી છે અને તેને “મહાવજજ ક્રિયા કેમ કહ્યું છે? તેમાં એટલા શું દેષ છે? આમાં “શ્રમણ શબ્દથી જૈન સાધુ જ સંગ્રહિત નથી, કેમકે જૈન સાધુનું ગ્રહણ તે “સાવજ ક્રિયા નામની સાતમી વસતીમાં કરેલું છે. જવાબ-છઠ્ઠી “મહાવર્યા કિયા નામે વસતિમાં “શ્રમણ શબ્દ છે. શ્રમણ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy