SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] સમથ –સમાધાન જવાબ ઃ—પ્રશ્ન પૂછવાનાં અનેક તરીકા ( રસ્તા ) છે. ગણધર ભગવાન જાણતાં હાવાં છતાં પણ અનેક પ્રકારથી પૂછે છે અને પૃચ્છાના રૂપમાં ગુંથણી કરે છે. પ્રશ્ન ૩૫૪:—સ્પર્શ ઇન્દ્રિયનાં વિષય કેટલા છે? જવાબ ઃ—સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં ૯ જોજન સુધીનાં ( દ્રવ્યાન્તરથી અપ્રતિહત શક્તિવાળા ) આવેલા પુદ્ગલ સ્પર્ધા રૂપથી અનુભવમાં આવી શકે છે. આનાથી વધારે દૂરનાં મંઢ પરિણામ વાળા હેાવાથી સ્પરૂપ અનુભવમાં નથી આવી શકતા. પ્રશ્ન ૩૫૫:—ચક્ષુ ઈન્દ્રિયનાં વિષય કેટલાં ? જવાબ : —ઉત્કૃષ્ટ લક્ષ ત્તેજન દૂર રહેલા અસ્પૃષ્ટ અપ્રવિષ્ટ પુદ્ગલાનાં રૂપને જાણી શકે છે. પ્રશ્ન ૩૫૬ઃ—મનઃ વજ્ઞાની મુનિ, દેવતાનાં મનની વાત શું જાણી શકે છે ? જવાબ ઃ—જે દેવ મનઃ વ જ્ઞાનની સીમાની અંદર હોય, તેનાં મનની વાત જાણી શકે છે. પ્રશ્ન ૩૫૭ —ક્ષેત્ર અને ક્ષેત્ર-સ્પનામાં શું ફેર છે? જવાબ :—અવગાહનામાં દેખાયેલા અવગાહિત પ્રદેશને ક્ષેત્ર કહે છે, પરંતુ સ્પના છએ દિશાની ગણાય છે, અવગાહિત પ્રદેશ સિવાયનાં પણ છએ દિશાનાં નજીકનાં પ્રદેશ પણ સ્પનામાં સામેલ ગણાય છે. જેવી રીતે પરમાણુનું અવગાહના ક્ષેત્ર એક આકાશપ્રદેશ છે, પર ંતુ સ્પના જઘન્ય ચાર પ્રદેશ અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશેાની હોય છે, આ અનેનું અંતર છે. પ્રશ્ન ૩૫૮ :—ભવનપતિનાં દણ્ડક જુદા જુદા ક્યા, તેા વ્ય‘તર, ચાતિષિ અને વૈમાનિકનાં જુદા જુદા કેમ ન ક્યા ? જવાબ ઃ—ભવનપતિ દેવાની વચ્ચે પહેલી નરકનાં રિયાનાં પાથડા આવેલા છે, એથી તેઓ તેમને જુદા જુદા કરી દે છે, એટલા માટે તેમના દંડક જુદા જુદા કહ્યા હશે, નરકનાં એક બીજાની મધ્યમાં તથા વ્યંતર, ધેાતિષિ અને વૈમાનિકની વચમાં, ખીજા કોઈ એવા જીવા નથી આવ્યા, એટલા માટે એમનાં દંડક જુદા જુદા નહિ કહ્યા હૈ!ય. પ્રશ્ન ૩૫૯:—ચક્રવતી ને પુસ્તક-રત્નની પ્રાપ્તિ તા પાછળથી થઈ, તો પછી પહેલેથી જ પુસ્તકો વિના ખંડ સાધવાની ( જીતવાની) વિધિ કેવી રીતે જાણી લીધી ? જવાબ :—તે પાતે પણ બુધ્ધિશાળી છે અને તેમને ચક્રરત્ન રસ્તા બતાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy