SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૮૭ પ્રશ્ન ૩૪૮ઃ—કમનાં વિપાકનાં ઉપશમ કેવા હોય છે, તે ઉદયમાં આવવા જેવાનાં ઉપશમ હોય છે, તે પ્રદેશ ઉદયનાં ઉપશમ કેવા હોય છે ? જવાબ :—જે પ્રકૃતિના પ્રદેશ ઉયમાં છે, તેને તેા ક્ષય કરી દે છે અને ઉદયની સંતતિ તોડી નાખે છે તથા જે સત્તામાં હોય છે, તેનુ ઉપશમન કરી દે છે. અ ંત હુ સુધી ઉદયમાં આવવાને અયાગ્ય કરી દે છે. તેથી ઉપશમમાં ઉપશમ હોવાને કારણે અતમુહ સુધી તે પ્રદેશ ઉન્નય પણ નથી થતા અને ઉત્ક્રય ન થવાથી, ફળ પણ નથી દઈ શકતા. પ્રશ્ન ૩૪૯:-ચક્રવતી (૬) ખંડ સાધીને ( જીતીને ) આવે છે, ત્યારે તેમની સાથે ૩૨૦૦૦ મુગટ બંધ રાજાએ પણ આવે છે, તે તેઓ પાછા પાતપાતાની જગ્યાએ કેવી રીતે જઈ શકતા હશે, કેમકે ગુફાઓ વગેરે તા અધ થઈ જતી હશે? જવાબ :—ગુફાએ ચક્રવતીના રાજ સુધી ખુલી જ રહે છે, આ જ પ્રકારે શુકાએની અંદરની નદીઓની પાજ ( પાળ )ને મણ્ડળ પણ રહે છે. જહાજ અને નાવ વગેરેમાં સાધન પણ હોય છે. તેમની સેવામાં અનેક વિદ્યાધર વગેરે પણ રહે છે. ચક્રવતી એની પાસે દિવ્યશક્તિ પણ હોય છે. આ રીતે અનેક સાધના તેમની પાસે હાજર રહે છે અને તેમનાં રાજ્યકાળ સુધી આવાગમન પણ થતુ રહે છે. પ્રશ્ન ૩૫૦ઃ—મહાવિદેહની બધી વિજય એક સરખી કેવી રીતે સમજવી, જ્યારે કે • સીતા · · સીતાદા ’ નદી લગાતાર રીતે વધતી ગઈ છે! જવાબ :—સીતા સીતેાદા નદી, કચ્છ વગેરે વિજ્યાની પાસે ૫૦૦ જોજનથી જેટલી ઓછી હાય, એટલી ભૂમિ અને કિનારા તરફથી નદીએની ગણવી જોઇએ, એટલે કે ૫૦૦ જોજનથી એ છુટા થયેલા પાસેના ભાગ રમણુ પ્રદેશ, નદીના જ સમજવા, તે સ્થળની ટીકામાં લખ્યું છે. પ્રશ્ન ૩૫૧ :—૨૫૬ ઢગલામાં સૂતેલા કણ અથવા જાગતા કોણ ? જવાબ :—જે વર્તમાનમાં અપર્યાપ્ત છે, તે સૂતેલા છે, અને અપર્યાપ્ત પણુ તેઓ જ કે જે પર્યાપ્ત થતાં પહેલાં જ મરી જશે. પ્રશ્ન ઉપર ઉત્પલની અવગાહના એક હજાર જોજન વધારે કેવી રીતે છે અને તે જોજન પણ કેવા છે ? જવાબ :-સમુદ્રનાં ગાતી. ટાપુ વગેરેમાં એક હજાર જોજન વધારે ઉત્પલ કમળ કહ્યાં છે, આ અવગાહના ઉત્સેધાંગુલથી સમજવી જોઇએ. પ્રશ્ન ૩૫૩:-ઉત્પલમાં ત્રણ દૃષ્ટિ વિષેનાં પ્રશ્ન પૂછ્યાં, પણ લેયા ચારની પૂછી, આનું શું કારણ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy