SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સમય સમાધાન સમયમાં એ વેદના ઉદ્દય નથી થતો. પ્રદેશ ઉદય તા બધા દેવો, દેવીએના ત્રણેમાંથી કોઈપણ વેદના ઉત્ક્રય થઈ શકે છે. જેમકે મલ્લિનાથ ભગવાનના પૂર્વીના મનુષ્ય જન્મમાં જ સ્ત્રીવેદના બંધ થઇ ગયા હતા અને પછીથી અનુત્તર વિમાનનું આયુષ્ય બાંધીને અનુત્તર વિમાનમાં પધાર્યા. સ્ત્રી વેદના બાધકાળ ૧૫૦૦ વરસના છે. તે પૂર્ણ થયા પછી સ્રીવેદના પ્રદેશ ઉદય અનુત્તર વિમાનમાં, તે। ચાલુ થઇ જ ગયા હશે અને દેઈ એ નપુંસક વેદ બાંધ્યા હાય તા, તેના પ્રદેશ ઉદય પણ થઈ શકે છે. હા, નપુ ંસક વેદના વિપ!ક–ઉદય દેવ– દેવીઓમાં નથી થતા. દર j પ્રશ્ન ૨૦૦૩—શ્રી રાજમતીજીએ ભગવાન રિષ્ટનેમિજીની સાથે દીક્ષા લીધી કે પાછળથી ? જવાબ :—રાજમતીજીએ ભગવાન રિષ્ટનેમિજીનાં પછી દીક્ષા લીધી. જીએઉત્તરાધ્યયન અ. ૨૨ ગા. ૧૧ થી ૩૨ સુધી. કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે. ‘ જ્યારે ભગવાનને ૫૪ દિવસ પછી કેવળજ્ઞાન થયું અને કૃષ્ણ વાસુદેવ, રાજમતી વગેરે ભગવાનને વંદના કરવા ગયા, ત્યારે શ્રીકૃષ્ણે રાજીમતીજના ઉત્કૃષ્ટ પ્રેમના વિષયમાં પ્રશ્ન કર્યાં હતા, ભગવાને ૯ ભવાનું વર્ણન કર્યું હતું. પછીથી ભાનના વિહાર થઈ ગયો. આની પછી ફરીથી દ્વારકા પધારવાનું થયું, ત્યારે રહનેમિ અને રાજીમતીજીની દીક્ષા થઇ હતી. કલ્પસૂત્રની ટીકામાં આ ઉલ્લેખ છે. પ્રશ્ન ૨૦૧ઃ—શ્રી યક્ષિણીજી અને રાજમતીજી એક છે કે જુદા જુદા ? જવાબ :-એક વખત અને એક હેવાનું પણ સાંભળ્યુ હતું, પરંતુ બંને જુદા જ છે. કેમકે ચતુર્વિધ તીની થાપના પછી જ રાજમતીજીની દીક્ષા થઈ હતી. ગ્રંથકારોએ પણ બંનેને જુદા હાવાનુ ખતાવ્યુ છે. પ્રશ્ન ૨૦૨:-શ્રી રાજમતીજીને પહેલાં જાતિસ્મરણ જ્ઞાન થયુ` હતુ` શુ`? જવાબ :——આવા ઉલ્લેખ કયાંય જોવામાં આવ્યે નથી. જો થયું હોય તો પણ પેાતાના ૯ ભવાની વાત સાંભળીને થયુ હશે, પરંતુ કયાંય જોવામાં નથી આવ્યું. પ્રશ્ન ૨૦૩ —અસ નીમાંથી આવીને કોઈ મનુષ્ય ભવ મેળવે, તો તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે કે નહિ? જવાબ ઃ—નહિ, આના ઉલ્લેખ જ્ઞાતાસૂત્ર અ-૧ ની ટીકામાં છે. પ્રશ્ન ૨૦૪ :—હરિોગમેષીની આરાધનાને માટે શ્રી કૃષ્ણે પૌષધવાળા ૩ ઉપવાસ કર્યાં, તે દેવના સત્કાર શ્રીકૃષ્ણે શુ, પૌષધમાં કર્યા ? જવાબ :—પૌષધ પાડ્યા પછી સત્કાર કર્યાં હતા. આ નમાં અક્ષયકુમારની સાક્ષી દીધી છે અને અલય કુમારે પૌષધ પાળ્યા પછી જ દેવના સત્કાર કર્યાં હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy