SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૧ ભાગ પહેલો જવાબ :-ગ્રથોમાં જે તપસ્યાનું ફળ બતાવાયું છે, તે ઉત્કૃષ્ટ કિયા અથવા મધ્ય ક્રિયામાંથી કોઈ એક દરજજાને બતાવ્યું હશે. બધી પ્રકારની ક્રિયાનું જુદું જુદું ફળ મળવું તે મુશ્કેલ છે, કેમકે તપ અને ચરિત્તા–ચરિત્તના અસંખ્ય દરજજા છે, તેમાંથી કોઈ કઈ દરજજાનું વિવરણ ગ્રન્થમાં કર્યું હશે. જેમકે-“બાર મહિનાની સંયમ-પર્યાય વાળા સાધુ, સર્વાર્થ સિદ્ધના સુખોનું ઉલ્લંઘન કરી દે છે ?”– આ વાત મધ્યમ દરજજાની છે, કેમકે ભારત, મરુદેવી, ચન્દ્રલયારાણી, એલા પુત્ર વગેરેએ અંતમુહૂર્તમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને કેટલાય સાધુ અનેક વરસો સંયમ પાળીને પણ પ્રથમ સ્વર્ગમાં જ જાય છે. શ્રાવક, તિવિહાર, ચૌવિહાર, પૌષધ સહિત, પૌષધ રહિત, આશ્રવ રેકીને અથવા કયા વિના પણ તપસ્યા કરી શકે છે. ઉત્તરાધ્યયન અ. ૫ ગા. ૨૬ માં “પિસતું દુઓ પકM, એગરાય | હાવએ ” લખ્યું છે, આથી રપષ્ટ થાય છે કે જે શ્રાવકને દિવસના સમયમાં કુરસદ ન મળે તો રાત્રીનાં પૌષધ જરૂર કરે, તથા શ્રાવકને એથી વગેરે પ્રતિમામાં પિષય તે મહિનામાં ૬ આવ્યા, પણ તપ તે હંમેશાં ચોલે, પચેલે વગેરેનાં હોય છે. આનાથી ખબર પડે છે કે શ્રાવક પૌષધ સહિત કે રહિત તથા સંવર સહિત કે રહિત તપસ્યા કરી શકે છે. પ્રશ્ન ૧૯૮–એક સિદ્ધની અવગાહનાની લંબાઈમાં અસંખ્યાત ગુણ અધિક અનન્ત સિદ્ધોની અવગાહના પ્રજ્ઞાપના સૂત્રમાં બતાવી છે. આ કયા પ્રકારે સમજવું ? જવાબ: સિદ્ધ અવગાહના પહોળાઈની અપેક્ષાએ સમજમાં આવેલ છે. એક સિદ્ધની પૂર્ણ અવગાહના જેટલી છે તેટલી જ પૂર્ણ તથા તેની સરખી અવગાહના, તે જ ક્ષેત્રમાં રહેવાવાળા અનંત સિદ્ધોની છે. તે પછી એક એક પ્રદેશની પહોળાઈમાં ઓછું વધું કરતાં પણ પ્રત્યેક પ્રદેશમાં અનંત અનંત છે, આ રીતે એક સિદ્ધની અપેક્ષા મૂળ અવગાહનામાં જેટલા અનંત સિદ્ધાં છે, તેનાથી પ્રત્યેક પ્રદેશ છોડતાં છેડતાં સંપૂર્ણ અવગાહનામાં જે અનંત સિદ્ધો લીધા છે, તે અસંખ્ય ગણું થઈ જશે, કેમકે એક સિદ્ધ આત્માના અસંખ્ય પ્રદેશ જ છે. પ્રશ્ન ૧૯૪–કેઈ દેવ દેવીનું રૂપ વૈકેય કરીને તેની સાથે ક્રીડા કરે, અને કઈ દેવી, દેવતાનું રૂપ વૈકેય કરીને તેની સાથે ક્રીડા કરે, ત્યારે તેઓ કયા વેદનો અનુભવ કરે છે, અને જે દેવ વૈકેય ન કરે, તેમનાં તે મૂળ વેદ જ રહે છે કે બીજા પણ? જવાબ કોઈપણ દેવ, દેવીનું રુપ બનાવીને તેની સાથે કીડા કરે, તે તે સમયે તેને કાં તે પુરુષ-વેદને ઉદય થશે, કાં સ્ત્રી-વેદ, આ પ્રકારે દેવીને પણ, કેમકે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy