SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે N પ્રશ્ન ર૦૫ –નલ કુબર અને કુબેર–આ બંને એક છે કે જુદા જુદા જવાબ –કુબેર, કનદ, વૈશ્રવણ વગેરે અનેક નામ કુબેરના છે અને “નલકૂબર’ તે કુબેરના પુત્રનું નામ છે. શ્રી ગજસુકુમાલજનાં અધિકારની ટીકામાં અને ઉલ્લેખ આ પ્રકારે છે-“ નલકુબેર સમાના, વૈશ્રવણ પુત્ર તુલ્યા, ઇદં ચ લેકઢયા વ્યાખ્યાત યતે દેવાનામ્ પુત્ર ન સંતિ.” એટલે કે–નલકૃબરની સમાન એટલે કે કુબેર વૈશ્રવણનાં દીકરાની બરાબર. આ લેક રૂઢિથી કહેવાયું છે, કેમકે દેવતાઓને પુત્ર નથી લેતા. આથી અનુમાન થાય છે કે કુબેર કેઈ સુંદર આકારના છોકરાનું વેકેય બનાવતા હશે અને તેનું નામ નલકુબર હશે. પ્રશ્ન ૨૬ –ઉપશમ-સમ્યક્ત્વની અંતર્મ હર્તની સ્થિતિ પૂરી થયા પછી જીવ, શું પ્રાપ્ત કરે છે? શું તે સાત પ્રકૃતિને ફરીથી ઉદય થયા વિના જ મે ક્ષ પ્રાપ્ત કરી શકે છે ? જવાબ –ઉપશમ સમ્યકત્વવાળા અંતર્મુહૂર્તની પછી કાં તે ક્ષાપશમિક સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે અથવા મિથ્યાત્વમાં જાય છે. તેની સામે પ્રકૃતિઓનો પ્રદેશ અને વિપાકઉદય જરૂર થશે. પ્રશ્ન ૨૦૭–ક્ષપશમ સમ્યકત્વનાં ૭ વિકલ્પ છે. આમાંથી બધા વિકલપ વાળા પડવાઈ (પતિત) હેાય છે કે કેઈ અમુક વિકલ્પવાળા જ? જવાબ –સાત ભંગમાંથી છ પ્રકૃતિના ઉપશમ અને સાતમી પ્રકૃતિના ઉદયવાળા એક સાતમા ભંગના પાત્ર જ પડવાઈ (પતિત) હોય છે. બાકીના છ ભંગવાળા નહિ. પ્રશ્ન ૨૦૮–સાસ્વાદન સમ્યકત્વ કેને કહે છે? જવાબ:–અનંતાનુબંધી ચિકનો ઉદય તથા મિથ્યાત્વ અને મિશ્રમેહનીયના ઉપશમ અને સમ્યકત્વ મેહનીયનો વિશેષ ઉદય હોય તેને સાસ્વાદન સમ્યકૃત્વ કહે છે. આમાં ક્ષયપશમ સમ્યકત્વને અંશ હોય છે. પ્રશ્ન ૨૦૯-મનુષ્ય ક્ષેત્રના ૧૬ દરવાજા છે, તેમાં બંધ કેટલા અને ખુલ્લા કેટલા? જવાબ:–૨ લવણ સમુદ્રના, ૨ ધાત્રીખંડના અને ૨ કાળઉદધિ સમુદ્રના, આ પ્રકારે ૬ દરવાજા વાકાર પર્વતેથી રોકાયેલા છે, બાકીનાં ૧૦ દરવાજા ખુલ્લા છે. પ્રશ્ન ૨૧૦ –ગ અને દ્રવ્ય-લેશ્યા, કયા કર્મનાં ઉદયથી છે? જવાબ –અશુભ-ગ અને અપ્રશસ્ત દ્રવ્ય-લેહ્યા મોહનીય કર્મના ઉદયથી છે અને શુભ-ગ તથા પ્રશસ્ત દ્રવ્ય-લેશ્યા નામ કર્મના ઉદયથી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy